<?xml version="1.0"?>
<feed xmlns="http://www.w3.org/2005/Atom" xml:lang="en">
	<id>https://wiki.ekatrafoundation.org/api.php?action=feedcontributions&amp;feedformat=atom&amp;user=MeghaBhavsar</id>
	<title>Ekatra Foundation - User contributions [en]</title>
	<link rel="self" type="application/atom+xml" href="https://wiki.ekatrafoundation.org/api.php?action=feedcontributions&amp;feedformat=atom&amp;user=MeghaBhavsar"/>
	<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/wiki/Special:Contributions/MeghaBhavsar"/>
	<updated>2026-04-19T20:34:06Z</updated>
	<subtitle>User contributions</subtitle>
	<generator>MediaWiki 1.38.2</generator>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%86%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A4%E0%AB%87%E0%AA%9C%E0%AA%A8%E0%AB%81%E0%AA%82_%E0%AA%85%E0%AA%96%E0%AB%82%E0%AA%9F_%E0%AA%AD%E0%AA%BE%E0%AA%A4%E0%AB%81%E0%AA%82_%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82&amp;diff=89412</id>
		<title>ભજનરસ/આત્મતેજનું અખૂટ ભાતું બંધાવતાં</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%86%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A4%E0%AB%87%E0%AA%9C%E0%AA%A8%E0%AB%81%E0%AA%82_%E0%AA%85%E0%AA%96%E0%AB%82%E0%AA%9F_%E0%AA%AD%E0%AA%BE%E0%AA%A4%E0%AB%81%E0%AA%82_%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82&amp;diff=89412"/>
		<updated>2025-05-23T10:08:38Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|  આત્મતેજનું અખૂટ ભાતું બંધાવતાં |  }}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&#039;&#039;&#039;યોગી હરનાથના સાંનિધ્યમાં&#039;&#039;&#039; &lt;br /&gt;
(સિદ્ધયોગી સાથેનાં સંસ્મરણો-વાર્તાલાપ)	 &lt;br /&gt;
&#039;&#039;&#039;યોગપથ&#039;&#039;&#039; &lt;br /&gt;
(વિવિધ યોગસાધનાનું માર્મિક નિરૂપણ)	 &lt;br /&gt;
&#039;&#039;&#039;ભગવતી સાધના&#039;&#039;&#039; &lt;br /&gt;
(પ્રેમમાર્ગના રહસ્યનું દર્શન કરાવતી ભાવયાત્રા)	 &lt;br /&gt;
&#039;&#039;&#039;સહજને કિનારે&#039;&#039;&#039; &lt;br /&gt;
(સંતોની વાણીને અજવાળે મંત્રે ચૈતન્ય)	 &lt;br /&gt;
&#039;&#039;&#039;ચિરંતના&#039;&#039;&#039; &lt;br /&gt;
(પ્રાચીન સાધનામાર્ગોનું અભિનવ ઉદ્ઘાટન)	&lt;br /&gt;
&#039;&#039;&#039;ગર્ભદીપ&#039;&#039;&#039; &lt;br /&gt;
(પુરાણકથાઓનું સર્વકાલીન, તાત્ત્વિક અર્થઘટન)	 &lt;br /&gt;
&#039;&#039;&#039;પીડ પરાઈ&#039;&#039;&#039; &lt;br /&gt;
(ધર્મધ્યાન, પ્રભુસેવા, અધ્યાત્મ સાધનાનું નિરૂપણ)	 &lt;br /&gt;
&#039;&#039;&#039;ચિદાનંદા&#039;&#039;&#039; &lt;br /&gt;
(આત્મસ્થ વ્યક્તિત્વની શોધ)	 &lt;br /&gt;
&#039;&#039;&#039;બ્રહ્મવીણા&#039;&#039;&#039; &lt;br /&gt;
(વાક્ એ જ બ્રહ્મ)	 &lt;br /&gt;
&#039;&#039;&#039;નામસાધન&#039;&#039;&#039; &lt;br /&gt;
(બ્રહ્મ, જીવ, પ્રકૃતિ • ત્રણેનું શુદ્ધ પરિશાન)	 &lt;br /&gt;
&#039;&#039;&#039;સત કેરી વાણી&#039;&#039;&#039; &lt;br /&gt;
(એકસો છ ભજનોની ઘટમાળ)	 &lt;br /&gt;
&#039;&#039;&#039;વિષ્ણુ સહસ્રનામ&#039;&#039;&#039; &lt;br /&gt;
(આંતર પ્રવેશ • ટીકા સાથે) &lt;br /&gt;
&#039;&#039;&#039;ભજનરસ&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;પ્રતિરૂપ&#039;&#039;&#039; &lt;br /&gt;
સંસ્કૃત, બંગાળી, પંજાબી અરે અંગ્રેજી સ્તવનો અને કાવ્યોનું પધાનુવાદોનું ચયન.&lt;br /&gt;
&#039;&#039;&#039;રામનામ તારકમંત્ર&#039;&#039;&#039; &lt;br /&gt;
(રામચરણ મહારાજની અનુભવવાણી)	&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = શાં શાં રૂપ વખાણું&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%B6%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B6%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA_%E0%AA%B5%E0%AA%96%E0%AA%BE%E0%AA%A3%E0%AB%81%E0%AA%82&amp;diff=89411</id>
		<title>ભજનરસ/શાં શાં રૂપ વખાણું</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%B6%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B6%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA_%E0%AA%B5%E0%AA%96%E0%AA%BE%E0%AA%A3%E0%AB%81%E0%AA%82&amp;diff=89411"/>
		<updated>2025-05-23T10:07:04Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|  શાં શાં રૂપ વખાણું |  }}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;શાં શાં રૂપ વખાણું, સંતો રે શાં શાં રૂપ વખાણું?&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;ચાંદા ને સૂરજ વિના, મારે વાયું છે વહાણું.&#039;&#039;&#039;&lt;br /&gt;
 &lt;br /&gt;
&#039;&#039;&#039;નેજા રોપ્યા નિજ ધામમાં, વાજાં અનહદ વાજે,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;ત્યાં હરિજન બેઠા અમૃત પીએ, માથે છત્ર વિરાજે.&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;નૂરત-સૂરતની શેરીએ, અનભે ઘર જોયું,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;ઝળહળ જ્યોત અપાર છે, ત્યાં મુજ મન મોહ્યું.&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;વિના રે વાદળ, વિના વીજળી, જળસાગર ભરિયું,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;ત્યાં હંસા રાજા ક્રીડા કરે, ચાંચે મોતીડું ધરિયું,&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;માનસરોવર ઝીલતાં, તું તો તારું તપાસે,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;તેને તીરે વસે નાગણી, જાળવજે, નહીં તો ખાશે.&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;ઝગમગ જ્યોત અપાર છે, શૂન્યમાં ધૂન લાગી,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;અખો આનંદશું ત્યાં મળ્યો, ભવભ્રમણા ભાગી.&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વિશ્વમાં અનેક રૂપ ધરીને વિહરતા પરમાત્માનાં દર્શનથી મહદ્-આશ્ચર્યના પાત્રમાં ઊભરતો આનંદ-૨સ આ ભજનમાં છલકાય છે. &lt;br /&gt;
શાં શાં રૂપ... વાયું છે વહાણું. &lt;br /&gt;
પેલું રૂપાતીત પરમ તત્ત્વ તો અપૂર્વ છે. પણ આ ઇદમ્ પૃથ્વીમાં વિલસતું તેનું રૂપ જરાયે ઊણું ઊતરે તેવું નથી. અનંત આકારે, અનંત પ્રકારે તેનું પ્રાગટ્ય વિસ્મયના ભંડાર ખોલે છે. ‘રૂપં રૂપં પ્રતિરૂપો બભૂવ’ — આ ઉપનિષદ-દર્શન અખાએ આંજ્યું છે. પણ જે આંખોમાં ઊગ્યું તેને વાણીમાં ઉતારી શકાતું નથી. ભૂતષ્ટિ ભેદીને ભૂતાન્તરાત્માને નિહાળતી દૃષ્ટિ મળે ત્યારે આ અવર્ણનીય દર્શન લાધે. પણ એ માટે તો ચાંદા-સૂરજનાં અજવાળાં પર ચોકડી મૂકવી પડે. &lt;br /&gt;
જ્યારે દિવસ કે રાત, સૂર્ય કે ચન્દ્ર અથવા ઇડા-પિંગળાના ૠોસોચ્છ્વાસ, એક કાળથી પર રહેલા ધ્રુવબિંદુ પર ઠરે ત્યારે એવું પરોઢ ઉદય પામે છે. કાળચક્રની અમૃત-નાભિમાં પ્રવેશી શકાય તો આ અદ્ભુત દર્શન ઝીલી શકાય. અખો &#039;ગુરુ શિષ્ય-સંવાદમાં કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘વકરી દ્રષ્ટયે દીસે ભૂત, વસ્તુ વિચારે જે અદ્ભુત,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;વસ્તુ વિચારે વસ્તુ જ વસ્તુ, તહાં કો કહે ઉદે ને અસ્ત.&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વસ્તુ અને વસ્તી જે નગરમાં એકાકાર બની વિલસે છે ત્યાં વિકૃતિ નથી, ત્યાં છે બારે માસ ઉજાસ. આ નગરનો પરિચય શી રીતે થાય? &lt;br /&gt;
નેજા રીપ્યા... છત્ર વિરાજે. &lt;br /&gt;
પોતાના ધામનો પત્તો નથી એટલે જ માણસ જ્યાં ત્યાં ધક્કા ખાય છે. ‘નિજ પદ&#039;, ‘નિજ ધામ&#039;, ‘નિજ સ્વરૂપ&#039; કહી સંતો જેને ઓળખાવે છે તેમાં વિજયનો વાવટો જે ફરકાવે તેને ભાગે શરીર, મન, બુદ્ધિ, અહંકારની સીમાથી પર આનંદનાં વાજાં બજી ઊઠે. આ માટીના શરીરમાં જ મૃત્યુંજય ઉદ્ઘોષ સંભળાય. નિરહં-અવસ્થામાં નિજધામ આવેલું છે અને ત્યાં જ મનુષ્ય માટે નિત્ય આનંદનું ગાન છે, અમૃતનું પાન છે. અહીં જ તેને માટે એકમાત્ર અભયછત્ર છે. બાકી બીજે સ્થળે ભય અને ભેદની ભૂતાવળો ખાઉં ખાઉંના હાકલા કરતી જ રહે છે. &lt;br /&gt;
મહાકાળના રાજ્ય વચ્ચે કોઈ નેજા રોપી, વાજાં વગાડી, નિર્ભય બની અમૃત પીતા બેઠા હોય એ દૃશ્ય જ વિરલ છે. પણ કાળી રાત અને નિશાચરોની ગર્જનાઓથી ઘેરાયેલા હોવા છતાં હિરજન આવી મહેફિલ જમાવે છે. મધરાતે સૂરજનાં અજવાળાનો તે અનુભવ કરે છે. તેનું રહસ્ય ત્રિગુણમયી પ્રકૃતિ પર તેમણે મારેલી ચોકડીમાં રહ્યું છે. અખાના શબ્દો :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;વાણું વાયું નર ત્યારે તું જાણજે,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ત્રિગુણરૂપી તારી રાત્ય જાયે,&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&#039;&#039;&#039;આતમા અર્ક ઊગે જ્યારે આપમાં&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ત્યારે નિશાચર ઠામ થાયે.&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ત્રિગુણનો ત્રાગડો તૂટે ત્યારે જ પરમનું પ્રાગટ ફૂટે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;નૂરત સૂરતની શેરીએ... મુજ મન મોહ્યું&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નૂરતા, નિઃરત અવસ્થા એટલે કે ઘટવૈરાગ્ય, અને સૂરતા, સૂરત અવસ્થા એટલે કે પરમાત્મામાં તલ્લીનતા, એવી સાંકડી શેરી છે જેમાં સાજન સામે મળે છે. જગત લય પામતાં પામતાં ચિત્ત જ્યારે જગદીશમાં લયલીન બને ત્યારે આ શેરીને નાકે જ આપણું અનભે ઘર દેખાય છે. સાધુઓ નૂરત-સૂરત શબ્દો પર રમત કરતાં કહે છે કે આંખે તેનું નૂર અને કાને તેનો સૂર એકીસાથે જાગી ઊઠે ત્યારે અસલ ઘર મળે. આ ઘરની રોશનીનો પાર નહીં, એના રંગને રંગ-બેરંગી થવાનો ભય નહીં. મન આપોઆપ એમાં મગ્ન બની જાય. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;વિના રે વાદળ... ચાંચે મોડું ધરિયું&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વાદળ વરસે ને સરોવર ભરાય, વીજળી ચમકે ને અંધકાર ભેદાય એવી રમણા ભૌતિક જગતમાં ચાલે છે. ત્યાં એકનો આધાર અન્ય પર રહે છે. પણ આ પ્રદેશથી પર એવો એક ચૈતન્યલોક છે. જેમાં પોતે જ પોતાનામાં ભરપૂર આનંદના જળ હિલોળા લે છે. આ સાયરજળમાં આતમ-હંસ કિલ્લોલ કરે છે. તેની સર્વ ક્રિયા એક ક્રીડા માત્ર છે. ક્લેશ કે કલહનું આ જગ્યાએ નામનિશાન નથી. મોતીનો ચારો ચરે છે આ ધવલ હંસ. એક ઉજ્વળતાથી ભર્યું ભર્યું જીવન વધુ ઉજ્જ્વળ આનંદનો આસ્વાદ લે છે. મોતીનો ચારો કરતા કે દૂધનું જ પાન કરતાં હંસનું દૃષ્ટાંત આપી અખો છાયારહિત, માયારહિત જીવનમુક્તની ઓળખ આપે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;હંસલા ગુરુ દેવે સોનારા,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;વ્યારા રહે દૂધ, પાનીકા પાની,&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જગતના મિશ્રણમાંથી શુદ્ધ આનંદ મેળવવાની કળા માનસના હંસ પાસે છે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;માનસરોવર... નહીં તો ખારો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માનસરોવ૨નાં નિર્મલ નીર છે, હંસારાજા ત્યાં ક્રીડા કરે છે, પણ વળી ક્યાંક ભ્રમણાનો આછો-પાતળો પડદો રહી ગયો હોય તો એને ભેદી જોવાનું અખો કહે છે. ‘તું તો તારું તપાસે&#039; એ પંક્તિમાં આંત૨-ખોજની ધારદાર દૃષ્ટિ કામ કરી ગઈ છે. પોતે નિજ ધામમાં નેજા રોપ્યા છે તેની આખરી કસોટી સાધક માટે કઈ? અખો કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;પિંડ બ્રહ્માંડ દીસે નહીં જે વિધે,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;દિવ્યદરશી તણી પેર મોટી,&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&#039;&#039;&#039;ધ્યેય ને ધ્યાતા વરતે એક ધામમાં&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;અખા એ સમજ મોટી કસોટી,&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પિંડનો ભાસ છે ત્યાં સુધી માયા છે, ને બ્રહ્માંડનો આભાસ છે ત્યાં સુધી મોહ છે. નિરાભાસ અવસ્થામાં નાનું-મોટું, નિકટ-દૂર અને મારું-પેલું એ ભાવ સદંતર ભૂંસાઈ જાય છે. આત્મદર્શનના નિર્મલ, નિર્વિક્ષેપ અને નિરાવરણ સ્વરૂપને પ્રાપ્ત કરતાં પહેલાં મોહ-માયાનો અતિ સૂક્ષ્મ તંતુ રહી જવાનો સંભવ છે. એ જ માન સરોવરને તીરે રહેતી નાગણી છે. પોતે પ્રાપ્તિ કરી લીધી ને પોતે બીજાને પ્રાપ્તિ કરાવવા માટે ગુરુ થઈ બેસે એવા રેલ દુનિયામાં ચાલે છે. અખો આ જોઈ કહે છે : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;મોહ સરપે જુગ ડસિયા, સંતો&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;મોહ સરપે જુગ ડસિયા,&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&#039;&#039;&#039;જ્ઞાની પંડિત કું પહેલે રે ખાયા&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ઝેરઉતારણ ઘસિયા.&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પોતે ઝેરની અસર નીચે અને બીજાનું ઝેર ઉતારવા દોડતા આ પંડિત જ્ઞાનીઓની દશા અજ્ઞાની કરતાં બદતર છે. અહીં નાગણીનો અર્થ કુંડલિની લેવાનો નથી, એ તો ભગવતી શક્તિ છે. અહીં માયા એ જ મહાસર્પિણી છે. ગોરખનાથે પણ એને મારવાનું કહ્યું છે : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;મારી મારી પની નિરમલ જલ પૈઠી&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;ત્રિભુવન ડસતી ગૌરખનાથ દીઠી&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt; &lt;br /&gt;
&#039;&#039;&#039;મારી રુપણી, જગાઈ ભૈ ભૈવરા:&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;જિનિ મારી સ્રપણી તાકૌ કહા કરેં જમરા.&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘નિર્મલ માનસના ઊંડાણે પણ સર્પિણી પ્રવેશી ગઈ છે. ગોરખનાથે તેને ત્રણે જગતને ડસતી જોઈ છે. સર્પિણીને મારી નાખો. ભ્રમમાં પડેલા મન-ભમરાને ગાડી લો. જેણે સર્પિણીને મારી નાખી તેને જમ શું કરી શકવાના?&#039; &lt;br /&gt;
માયાનો હાસ કરતાં પહેલાં માયાનો ગ્રાસ ન થઈ જવાય તેની સાવચેતી રાખી ચાલજે, ભાઈ! એમ અંતિમ બિંદુ સુધી સાવધાન રહેવાનું અખો સમજાવે છે. &lt;br /&gt;
ઝગમગ જ્યોત... ભવભ્રમણા ભાગી&lt;br /&gt;
મહાશૂન્યમાં એક ‘તુંહી તેંહી&#039;ની ધૂન લાગી, એક અપાર જ્યોતિ સઘળે ફેલાઈ ગઈ અને અખો તેમાં આનંદમગન થઈને લીન બની ગયો. &lt;br /&gt;
&lt;br /&gt;
ભવની ભ્રમણા નાશ પામી. ભવ એટલે ઉત્પતિ. અને ઉત્પતિ હોય ત્યાં વિનાશની નોબત વાગ્યા વિના ન રહે. અખો તેનાથી પર ઊઠી ગાય છે : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;ઉત્પત્તિ સ્થિતિ લય પ્રકૃતિ પુરુષનું&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;તત્ત્વમસિપદ જોતે,&#039;&#039;&#039;}}				&lt;br /&gt;
&#039;&#039;&#039;અખાને ઓચરવું,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;એ સ્વયં પોતાનું પોતે...&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = વહેતાનાં નવ વહીએ&lt;br /&gt;
|next = આત્મતેજનું અખૂટ ભાતું બંધાવતાં&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%B5%E0%AA%B9%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82_%E0%AA%A8%E0%AA%B5_%E0%AA%B5%E0%AA%B9%E0%AB%80%E0%AA%8F&amp;diff=89410</id>
		<title>ભજનરસ/વહેતાનાં નવ વહીએ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%B5%E0%AA%B9%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82_%E0%AA%A8%E0%AA%B5_%E0%AA%B5%E0%AA%B9%E0%AB%80%E0%AA%8F&amp;diff=89410"/>
		<updated>2025-05-23T10:04:28Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|  વહેતાનાં નવ વહીએ |  }}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;ભાઈ રે, વહેતામાં નવ વહીએ,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;આતમશું અવલંબીએ, લેહમાં લીન થઈએ.&#039;&#039;&#039; &lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;અધિષ્ઠાન ઓળખ્યા વિના, સહુ પંથે પળાયે,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;ધાતા ધસતા દેખીએ, ઘરના ઘરમાંયે-&#039;&#039;&#039; &lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;માયાનું મહંતપણું, અટપટું એવું,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;સૂક્ષ્મથી અતિ સાંકડું, વિસ્તારણ પણ તેવું-&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;જેમ થાયો ઘાણી તણો, નિશદિન બહુ હીડે,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;જાણે હું અતિશે આઘે ગયો, માયા મીંડે ને મીંડે-&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;એહ અજાને લ્યો ઓળખી, તો ધ્યેય ધ્યાને આવે,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;અંધારું ઉલેચતાં, નવ તિમિર નસાથે-&#039;&#039;&#039; &lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;જેમ વહેતે વહેતું દેખીએ બેઠાં જળકાંઠે,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;ઠેકાણે તે ઠામ છે, મણિ પામ્યો કંઠે&#039;&#039;&#039; &lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;ઊંચો અનુભવ આણીએ, દશા દેવની લીજે,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;રાંક રોલાકૃત કામનાં, માજન નવ રીઝે–&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;જો રે જાણો તો જાણજો, થોડું ઘણું ભાખ્યું,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;લઈ શકો તો લ્યો અખા, અજમાલ્ય નાખ્યું-&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;ભાઈ રે, વહેતામાં નવ વહીએ.&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પ્રકૃતિના ચંચલ પ્રવાહમાં તણાઈ જતા મનુષ્યને પોતાના આત્મપદમાં નિશ્વલ રહેવાનું આ પદમાં ઉદ્બોધન છે :  &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;ભાઈ રે... લીન થઈએ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભાઈ, તમે એમ માનો છો કે તમે કાંઈ કરો છો, ભરો છો, તરો છો? ના, રે ના. તમે તો તમારી પ્રકૃતિ ને વૃત્તિઓના પ્રવાહમાં તણાતા જાઓ છો. આ સતત ભય ને અસંતોષનું જગત છે એનું ભાન છે ને? વહેતામાં જ વહે તેને ભાગે ક્યાંયે વિશ્રાન્તિ નથી. માટે સવેળા ચેતી ઈ તમારા પોતાનામાં રહેલા અવિચળ ને અનશ્વર સ્વરૂપ ભણી વળો. એનું અવલંબન તમને નોધારા નહીં છોડી દે. જેમ જેમ એની લગની લાગશે તેમ તેમ તમે એમાં લીન-વિલીન થતા જશો. પરમ શાંતિના પારાવારમાં નિમગ્ન થઈ જશો.  &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;અધિષ્ઠાન ઓળખ્યા.... ઘરમાંયે&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘હું આ છું&#039; અને મારે તે જોઈએ&#039; કહી સહુ દોડ્યા જાય છે. પણ હું કોણ છું અને મારું મૂળ શું એ જોવા તો કોઈ થોભતું નથી. આ બધું મંડાણ કોના આધારે એ તો જરા જુઓ. અધિષ્ઠાન — મૂળ આધાર જાણ્યા વિના આ અંધાધૂંધ દોટ ક્યાં લઈ જશે તેનો તો વિચાર કરો! ભલે ગતિમાં વેગ લાગે ને પ્રગતિના આભાસ ઊભા થાય પણ આ બધું અંતે ધૂળ ૫૨નું લીંપણ છે. પિંજરામાં રહીને પંખી ગમે તેટલી પાંખો ફફડાવે પણ તે મુક્ત થતું નથી. ‘હું&#039; ને મારું&#039;નું પિંજરું તોડતાં જ આકાશ તમારું છે.&lt;br /&gt;
અધિષ્ઠાનને ઓળખવા માટે પાંચ પગથિયાં ચડવાં પડે છે. તે છે નામ, રૂપ, અનુષ્ઠાન, અવસ્થાન અને અધિષ્ઠાન. નામ અને રૂપ બાહ્ય, સ્થૂળ અને સીમિત છે, અહંભાવ સાથે જોડાયેલાં છે. તેને ભેદી આત્મભાવનું અનુસરણ કરવામાં આવે તે અનુષ્ઠાન. તેનાથી દેહભાવને બદલે આત્મભાવ સાથે સામ્ય સધાય છે. અનુષ્ઠાનમાં લાંબો સમય રહેવાની સ્થિતિ બંધાય તે અવસ્થાન અને અહંભાવ પૂર્ણાહંતા કે આત્મભાવમાં લય પામે તે અધિષ્ઠાન. એ સર્વશૂન્ય અને સર્વાધાર એવી પરમ સ્થિતિ છે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;માયાનું મહંતપણું... વિસ્તારણ પણ તેવું-&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માયાની પ્રબળતા ને છલના માટે મહંતપણું શબ્દ ચોટડુક છે. મહંતાઈમાં રહેલા આડંબર, ઠાઠ, ઘમંડ અને ધર્મસ્થાનમાં જ ધર્મને નામે વધતો મિથ્યાચાર માયાના સ્વરૂપને બરાબર ખડું કરે છે. જ્ઞાની મુનિને પણ છેતરી ખાય એવી માયાની ધાર સૂક્ષ્મ ને તીક્ષ્ણ છે. ‘ઝીણી માયા છાની છરી, મીઠી થઈને મારે ખરી&#039; એ અખાનું દર્શન આબેહૂબ છે. માયાનો વિસ્તાર બાવાની લંગોટીથી માંડી બ્રહ્માના કમંડલ સુધી ફેલાયેલો છે. અખાની કુશાગ્ર બુદ્ધિએ માયાનાં વિધવિધ રૂપો છપ્પામાં દોરી બતાવ્યાં છે. ‘જહાઁ માન, તહાઁ માયા&#039; એ સાધુઓની ઉક્તિ મનમાં ઉતારવા જેવી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;જેમ થાયો ઘાણી તણો... મીડે ને મોડે-&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઘાણીનો બળદ આખો જનમારો ફર્યાં કરે પણ એક ડગલુંયે આગળ વધી શકતો નથી, એવી જ રીતે અહંકા૨થી બંધાઈને જપ, તપ, સાધન, ભજન ગમે તેટલાં કરે અને માણસ માને કે મેં આટલાં વ્રત-તપ-અનુષ્ઠાનો કર્યાં પણ એનાથી કાંઈ વળતું નથી. ગોળ ગોળ ફરતા ઘાણીના બળદની જેમ એ માયા મીંડે ને મીડે&#039; માયાનાં ચકરડાં ચીતરવા જેવું છે. આત્મદર્શન વિના એકડો નથી મંડાતો. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;એહ અજાને... નવ તિમિર નસાવે-&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માયા આટલી બધી સબળ અને સૂક્ષ્મ હોવા છતાં ‘આ માયા&#039; એમ ઓળખી લીધી કે તરત એનું જોર ચાલ્યું જાય છે. ભૂત-પ્રેત માની ભય લાગ્યો હોય પણ આ તો ઝાડનું થડિયું કે પડછાયો, એમ ખબર પડતાં જ ભયભીત માણસ હસી પડે છે. અજા એટલે જ અણજન્મી હોવા છતાં ભ્રમને લીધે જન્મી જાય એવી માયા, અંધારું ઉલેચવાથી ન જાય પણ દિવાસળી કરી એટલે અલોપ. બહુ દોડધામની નહીં પણ દૃષ્ટિ ઉઘાડવાની જરૂર છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;જેમ વહેતે વહેતું... મણિ પામ્યો કંઠે-&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એકાદ દૃષ્ટાંત આપી અખો પોતાની વાત ગળે ઉતારી દે છે. જળને કાંઠે કોઈ બેઠું હોય, ગળામાં મણિ પહેર્યો હોય ને જળમાં જોતાં મિણ જળની સાથે વહી જતો લાગે. એ મણિને જળમાં શોધવા લાખ ફાંફાં મારે પણ મણિ એમ મળે નહી એ તો ઠેકાણે, કંઠમાં જ પડ્યો છે. બહારનાં જળ ડખોળવાથી નહી પણ પોતાને કંઠ હાથ મૂકવાથી જ મણિની ભાળ મળે છે. આને જ નિત્યની પ્રાપ્તિ કહે છે. મણિ વિશે અખાની સ્પષ્ટ ઉક્તિ : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘હરિ મણિ કંઠ પોતાને મૂળ,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;તે પડ્યો જાણી બહાર ચાળે ધૂળ.&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&#039;&#039;&#039;ઊંચો અનુભવ... નવ રીઝે-&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આત્મામાં પરમાત્મા દીસે, હિરજનમાં દીસે હિર અને ભૂત માત્રમાં ભગવંત વસે છે એવો ઊંચો અનુભવ જ પ્રાપ્ત કરવો જોઈએ. દેહદૃષ્ટિની જગ્યાએ દેવદૃષ્ટિ ગ્રહવી જોઈએ. જ્યાં કોઈ કામનાનું બીજ ઊગતું જ નથી એવા આનંદ અને અભયનું શિખર સર કરવું જોઈએ. બાકી નાનીમોટી ઇષ્ટપ્રાપ્તિ, વિઘ્નનાશ કે સિદ્ધિ માટે પ્રાર્થના કરવી એ તો રાંકનાં રોલાં જેવું, કાકલૂદી ને કાલાવાલા કરવા જેવું છે, મહાપુરુષોનું મન એમાં ઠરતું નથી. સકામ ભક્તિ કેવી પામર છે તેનાં વેધક શબ્દચિત્રો અખાએ આલેખ્યાં છે. અજ્ઞાન અંગ&#039;ના છપ્પામાં તેણે કહ્યું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;ધન આયુ વિધા બળ રૂપ, શૂર ચાતુરી ન્યાય સિધ્ય ભૂપ,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;જ્ઞાન ભક્તિ વિવેક વૈરાગ્ય, ચોરી વ્રત તીરથ તપ ત્યાગ,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;અખો કહે સર્વે અમાલ, જોતાં આપે આપનો માલ.&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આમાં શાન-ભક્તિ-વૈરાગ્યને પણ માયાની ભેટ ગણ્યાં છે. શુદ્ધ જ્ઞાન-ભક્તિ-વૈરાગ્યને અખો ઓળખે છે. પરંતુ જ્ઞાની થઈને ભેળી ભજે એવી માયા અને ‘ભક્તિ કરતાં ભમેં બહુ&#039; એવી ભ્રમજાળને પણ તે બરાબર જાણે છે. એટલે આવાં જ્ઞાન-ભક્તિને તે અજમાલ કહેતાં અચકાતો નથી. આ સર્વે માયાનાં ફૂલો છે.  &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;જો રે જાણો... અજમાલ્ય નાખ્યું-&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ નાનકડા પદમાં અખાએ કહેવાનું બધું કહી દીધું છે અને જે ‘હસતાં રમતાં હિરમાં ભળ્યો&#039; એ આવું અમાલ્ય વહેતી વાણીમાં નાખતો જાય છે. જે અજા છે એટલે કે જન્મી જ નથી એની વળી માયા ક્યાંથી હોય? ‘લઈ શકો તો લ્યો&#039; કહી અખારામ છૂટી ગયા. પણ જે નથી તેને લેવાય શી રીતે? આ અજમાલ્ય છે, એમ ખબર પડતાવેંત કાંઈ લેવાપણું ન રહે. અને જે છે, એ તો સદા છે જ. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;અખા આપ સંભારી શમવું&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;અવર અજાનાં ચેન.&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = અચવ્યો રસ ચાખો!&lt;br /&gt;
|next = શાં શાં રૂપ વખાણું&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%B5%E0%AA%B9%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82_%E0%AA%A8%E0%AA%B5_%E0%AA%B5%E0%AA%B9%E0%AB%80%E0%AA%8F&amp;diff=89409</id>
		<title>ભજનરસ/વહેતાનાં નવ વહીએ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%B5%E0%AA%B9%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82_%E0%AA%A8%E0%AA%B5_%E0%AA%B5%E0%AA%B9%E0%AB%80%E0%AA%8F&amp;diff=89409"/>
		<updated>2025-05-23T10:04:05Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|  વહેતાનાં નવ વહીએ |  }}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;ભાઈ રે, વહેતામાં નવ વહીએ,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;આતમશું અવલંબીએ, લેહમાં લીન થઈએ.&#039;&#039; &lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;અધિષ્ઠાન ઓળખ્યા વિના, સહુ પંથે પળાયે,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;ધાતા ધસતા દેખીએ, ઘરના ઘરમાંયે-&#039;&#039;&#039; &lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;માયાનું મહંતપણું, અટપટું એવું,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;સૂક્ષ્મથી અતિ સાંકડું, વિસ્તારણ પણ તેવું-&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;જેમ થાયો ઘાણી તણો, નિશદિન બહુ હીડે,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;જાણે હું અતિશે આઘે ગયો, માયા મીંડે ને મીંડે-&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;એહ અજાને લ્યો ઓળખી, તો ધ્યેય ધ્યાને આવે,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;અંધારું ઉલેચતાં, નવ તિમિર નસાથે-&#039;&#039;&#039; &lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;જેમ વહેતે વહેતું દેખીએ બેઠાં જળકાંઠે,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;ઠેકાણે તે ઠામ છે, મણિ પામ્યો કંઠે&#039;&#039;&#039; &lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;ઊંચો અનુભવ આણીએ, દશા દેવની લીજે,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;રાંક રોલાકૃત કામનાં, માજન નવ રીઝે–&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;જો રે જાણો તો જાણજો, થોડું ઘણું ભાખ્યું,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;લઈ શકો તો લ્યો અખા, અજમાલ્ય નાખ્યું-&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;ભાઈ રે, વહેતામાં નવ વહીએ.&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પ્રકૃતિના ચંચલ પ્રવાહમાં તણાઈ જતા મનુષ્યને પોતાના આત્મપદમાં નિશ્વલ રહેવાનું આ પદમાં ઉદ્બોધન છે :  &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;ભાઈ રે... લીન થઈએ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભાઈ, તમે એમ માનો છો કે તમે કાંઈ કરો છો, ભરો છો, તરો છો? ના, રે ના. તમે તો તમારી પ્રકૃતિ ને વૃત્તિઓના પ્રવાહમાં તણાતા જાઓ છો. આ સતત ભય ને અસંતોષનું જગત છે એનું ભાન છે ને? વહેતામાં જ વહે તેને ભાગે ક્યાંયે વિશ્રાન્તિ નથી. માટે સવેળા ચેતી ઈ તમારા પોતાનામાં રહેલા અવિચળ ને અનશ્વર સ્વરૂપ ભણી વળો. એનું અવલંબન તમને નોધારા નહીં છોડી દે. જેમ જેમ એની લગની લાગશે તેમ તેમ તમે એમાં લીન-વિલીન થતા જશો. પરમ શાંતિના પારાવારમાં નિમગ્ન થઈ જશો.  &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;અધિષ્ઠાન ઓળખ્યા.... ઘરમાંયે&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘હું આ છું&#039; અને મારે તે જોઈએ&#039; કહી સહુ દોડ્યા જાય છે. પણ હું કોણ છું અને મારું મૂળ શું એ જોવા તો કોઈ થોભતું નથી. આ બધું મંડાણ કોના આધારે એ તો જરા જુઓ. અધિષ્ઠાન — મૂળ આધાર જાણ્યા વિના આ અંધાધૂંધ દોટ ક્યાં લઈ જશે તેનો તો વિચાર કરો! ભલે ગતિમાં વેગ લાગે ને પ્રગતિના આભાસ ઊભા થાય પણ આ બધું અંતે ધૂળ ૫૨નું લીંપણ છે. પિંજરામાં રહીને પંખી ગમે તેટલી પાંખો ફફડાવે પણ તે મુક્ત થતું નથી. ‘હું&#039; ને મારું&#039;નું પિંજરું તોડતાં જ આકાશ તમારું છે.&lt;br /&gt;
અધિષ્ઠાનને ઓળખવા માટે પાંચ પગથિયાં ચડવાં પડે છે. તે છે નામ, રૂપ, અનુષ્ઠાન, અવસ્થાન અને અધિષ્ઠાન. નામ અને રૂપ બાહ્ય, સ્થૂળ અને સીમિત છે, અહંભાવ સાથે જોડાયેલાં છે. તેને ભેદી આત્મભાવનું અનુસરણ કરવામાં આવે તે અનુષ્ઠાન. તેનાથી દેહભાવને બદલે આત્મભાવ સાથે સામ્ય સધાય છે. અનુષ્ઠાનમાં લાંબો સમય રહેવાની સ્થિતિ બંધાય તે અવસ્થાન અને અહંભાવ પૂર્ણાહંતા કે આત્મભાવમાં લય પામે તે અધિષ્ઠાન. એ સર્વશૂન્ય અને સર્વાધાર એવી પરમ સ્થિતિ છે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;માયાનું મહંતપણું... વિસ્તારણ પણ તેવું-&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માયાની પ્રબળતા ને છલના માટે મહંતપણું શબ્દ ચોટડુક છે. મહંતાઈમાં રહેલા આડંબર, ઠાઠ, ઘમંડ અને ધર્મસ્થાનમાં જ ધર્મને નામે વધતો મિથ્યાચાર માયાના સ્વરૂપને બરાબર ખડું કરે છે. જ્ઞાની મુનિને પણ છેતરી ખાય એવી માયાની ધાર સૂક્ષ્મ ને તીક્ષ્ણ છે. ‘ઝીણી માયા છાની છરી, મીઠી થઈને મારે ખરી&#039; એ અખાનું દર્શન આબેહૂબ છે. માયાનો વિસ્તાર બાવાની લંગોટીથી માંડી બ્રહ્માના કમંડલ સુધી ફેલાયેલો છે. અખાની કુશાગ્ર બુદ્ધિએ માયાનાં વિધવિધ રૂપો છપ્પામાં દોરી બતાવ્યાં છે. ‘જહાઁ માન, તહાઁ માયા&#039; એ સાધુઓની ઉક્તિ મનમાં ઉતારવા જેવી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;જેમ થાયો ઘાણી તણો... મીડે ને મોડે-&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઘાણીનો બળદ આખો જનમારો ફર્યાં કરે પણ એક ડગલુંયે આગળ વધી શકતો નથી, એવી જ રીતે અહંકા૨થી બંધાઈને જપ, તપ, સાધન, ભજન ગમે તેટલાં કરે અને માણસ માને કે મેં આટલાં વ્રત-તપ-અનુષ્ઠાનો કર્યાં પણ એનાથી કાંઈ વળતું નથી. ગોળ ગોળ ફરતા ઘાણીના બળદની જેમ એ માયા મીંડે ને મીડે&#039; માયાનાં ચકરડાં ચીતરવા જેવું છે. આત્મદર્શન વિના એકડો નથી મંડાતો. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;એહ અજાને... નવ તિમિર નસાવે-&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માયા આટલી બધી સબળ અને સૂક્ષ્મ હોવા છતાં ‘આ માયા&#039; એમ ઓળખી લીધી કે તરત એનું જોર ચાલ્યું જાય છે. ભૂત-પ્રેત માની ભય લાગ્યો હોય પણ આ તો ઝાડનું થડિયું કે પડછાયો, એમ ખબર પડતાં જ ભયભીત માણસ હસી પડે છે. અજા એટલે જ અણજન્મી હોવા છતાં ભ્રમને લીધે જન્મી જાય એવી માયા, અંધારું ઉલેચવાથી ન જાય પણ દિવાસળી કરી એટલે અલોપ. બહુ દોડધામની નહીં પણ દૃષ્ટિ ઉઘાડવાની જરૂર છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;જેમ વહેતે વહેતું... મણિ પામ્યો કંઠે-&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એકાદ દૃષ્ટાંત આપી અખો પોતાની વાત ગળે ઉતારી દે છે. જળને કાંઠે કોઈ બેઠું હોય, ગળામાં મણિ પહેર્યો હોય ને જળમાં જોતાં મિણ જળની સાથે વહી જતો લાગે. એ મણિને જળમાં શોધવા લાખ ફાંફાં મારે પણ મણિ એમ મળે નહી એ તો ઠેકાણે, કંઠમાં જ પડ્યો છે. બહારનાં જળ ડખોળવાથી નહી પણ પોતાને કંઠ હાથ મૂકવાથી જ મણિની ભાળ મળે છે. આને જ નિત્યની પ્રાપ્તિ કહે છે. મણિ વિશે અખાની સ્પષ્ટ ઉક્તિ : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘હરિ મણિ કંઠ પોતાને મૂળ,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;તે પડ્યો જાણી બહાર ચાળે ધૂળ.&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&#039;&#039;&#039;ઊંચો અનુભવ... નવ રીઝે-&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આત્મામાં પરમાત્મા દીસે, હિરજનમાં દીસે હિર અને ભૂત માત્રમાં ભગવંત વસે છે એવો ઊંચો અનુભવ જ પ્રાપ્ત કરવો જોઈએ. દેહદૃષ્ટિની જગ્યાએ દેવદૃષ્ટિ ગ્રહવી જોઈએ. જ્યાં કોઈ કામનાનું બીજ ઊગતું જ નથી એવા આનંદ અને અભયનું શિખર સર કરવું જોઈએ. બાકી નાનીમોટી ઇષ્ટપ્રાપ્તિ, વિઘ્નનાશ કે સિદ્ધિ માટે પ્રાર્થના કરવી એ તો રાંકનાં રોલાં જેવું, કાકલૂદી ને કાલાવાલા કરવા જેવું છે, મહાપુરુષોનું મન એમાં ઠરતું નથી. સકામ ભક્તિ કેવી પામર છે તેનાં વેધક શબ્દચિત્રો અખાએ આલેખ્યાં છે. અજ્ઞાન અંગ&#039;ના છપ્પામાં તેણે કહ્યું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;ધન આયુ વિધા બળ રૂપ, શૂર ચાતુરી ન્યાય સિધ્ય ભૂપ,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;જ્ઞાન ભક્તિ વિવેક વૈરાગ્ય, ચોરી વ્રત તીરથ તપ ત્યાગ,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;અખો કહે સર્વે અમાલ, જોતાં આપે આપનો માલ.&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આમાં શાન-ભક્તિ-વૈરાગ્યને પણ માયાની ભેટ ગણ્યાં છે. શુદ્ધ જ્ઞાન-ભક્તિ-વૈરાગ્યને અખો ઓળખે છે. પરંતુ જ્ઞાની થઈને ભેળી ભજે એવી માયા અને ‘ભક્તિ કરતાં ભમેં બહુ&#039; એવી ભ્રમજાળને પણ તે બરાબર જાણે છે. એટલે આવાં જ્ઞાન-ભક્તિને તે અજમાલ કહેતાં અચકાતો નથી. આ સર્વે માયાનાં ફૂલો છે.  &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;જો રે જાણો... અજમાલ્ય નાખ્યું-&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ નાનકડા પદમાં અખાએ કહેવાનું બધું કહી દીધું છે અને જે ‘હસતાં રમતાં હિરમાં ભળ્યો&#039; એ આવું અમાલ્ય વહેતી વાણીમાં નાખતો જાય છે. જે અજા છે એટલે કે જન્મી જ નથી એની વળી માયા ક્યાંથી હોય? ‘લઈ શકો તો લ્યો&#039; કહી અખારામ છૂટી ગયા. પણ જે નથી તેને લેવાય શી રીતે? આ અજમાલ્ય છે, એમ ખબર પડતાવેંત કાંઈ લેવાપણું ન રહે. અને જે છે, એ તો સદા છે જ. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;અખા આપ સંભારી શમવું&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;અવર અજાનાં ચેન.&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = અચવ્યો રસ ચાખો!&lt;br /&gt;
|next = શાં શાં રૂપ વખાણું&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%85%E0%AA%9A%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B_%E0%AA%B0%E0%AA%B8_%E0%AA%9A%E0%AA%BE%E0%AA%96%E0%AB%8B!&amp;diff=89408</id>
		<title>ભજનરસ/અચવ્યો રસ ચાખો!</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%85%E0%AA%9A%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B_%E0%AA%B0%E0%AA%B8_%E0%AA%9A%E0%AA%BE%E0%AA%96%E0%AB%8B!&amp;diff=89408"/>
		<updated>2025-05-23T10:01:34Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|  અચવ્યો રસ ચાખો! |  }}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;સંતો રે અચવ્યો રસ ચાખો,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;ચવ્યો ચિત્તમાંહે નવ ધરો, વિચારીને નાખો,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;સંતો રે અચવ્યો રસ ચાખો.&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
	&lt;br /&gt;
&#039;&#039;&#039;જે વણસે તે ઊપજે, ઊપજે તે વણસે,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;પંચ વિષેથી જે રહે પરો, તેમાં સઘ ભળસે—&#039;&#039;&#039; &lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;માપમાં આવ્યાં શાને ગણો? આપ અળગું જાણો,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;જેમ દરશન સંપુટ ભીડતાં, જોતાં નથી બંધાણો–&#039;&#039;&#039; &lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;પિંડ બ્રહ્માંડ છે જે વડે, નથી તે કોઈ માટે,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;જેમ ભર્યું ભાંડ મૂકી કરી, ઝેરચુવાણી કાં ચાટે?–&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;લીલાવિગ્રહ વિશ્વનો, તે વિશ્વમાં મૂકો,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;અણઆયાસે ૫રમાત્મા, જોતાં કાં ચૂકો?–&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;પહેલો થાપે આપને, સાહામો થપાયે,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;થાપે સ્થિર તે નવ રહે, ધ્યેય-ધ્યાતા જાયે&#039;&#039;&#039; &lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;તેજ ત્રિલોકી દેખીએ, તેજ તેજને રૂપ.&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;જેમ ડોળા ચક્ષુ નિરમલા, સરખા રંક ભૂપ–&#039;&#039;&#039; &lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;દેવદર્શીનું દેખવું અખે જોયું ખોલી,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;ખેચરગત ખેચર લહે, ભૂચરને દોહલી—&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;સંતો રેo&#039;&#039;&#039;}}							&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માણસને બધા જ પરાવલંબનમાંથી બચાવી પોતાના મૂળ ભણી પાછો વાળવા માટે અખાએ ધૂન મચાવી છે. અચવ્યો-અણભાખેલો, અણચાખેલો રસ માણવા માટે તેની વાણીમાં કાયમનું નોતરું છે. અને માત્ર અચવ્યો રસ જ નહીં, ભાષાનું પાત્ર પણ તેણે ‘અચવ્યું’ લાગે એવા ઘાટનું ઘડ્યું છે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;સંતો રે અચવ્યો... વિચારીને નાખો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કોઈ દિવસ કોઈએ ક્યાંયે હોઠે ન માંડેલો ને એઠો ન કરેલો બ્રહ્મરસ ચાખવો હોય તો સહુથી પહેલાં શું કરવું જોઈએ? અખો કહે છે, આજ સુધી જે રસ દાઢે વળગ્યા છે તેની યાદ સુધ્ધાં ચિત્તમાંથી કાઢી નાખો. ચિત્ત એ સંસ્કાર-બીજની ભૂમિ છે. ચિત્તમાં જે કાંઈ ભણેલું, ભાળેલું, જચેલું, જામેલું છે તેનાં બીજ બાળી નાખવામાં ન આવે ત્યાં સુધી ચિદાનંદનો અનુભવ થતો નથી. ચિત્તનો જીવતાં જ અગ્નિસંસ્કાર થઈ જાય તો છે તેનું અસ્તિત્વ પ્રગટી ઊઠે છે. એ માટે ઉપાય છે વિવેક, વિચાર, હૈયાસૂઝ, ‘કર વિચાર તો પામ’ — એવો આત્મ-વિચારનો, નિત્ય-અનિત્યની સમજણનો આ માર્ગ છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;જે વણસે... તેમાં સઘ ભળશે&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ જગતમાં ઉત્પતિ અને વિનાશની નોબત વાગ્યા જ કરે છે. પણ એ દાંડી પિટાતી કોણ જુએ છે? કોણ સાંભળે છે? કોણ જન્મે છે ને મરે છે? પંચ વિષય અને પંચ ઇન્દ્રિય સુધી જ આ કાળનાં નગારાંનું જોર છે. મનને ઇન્દ્રિયોની પકડમાંથી મુક્ત કરી, બુદ્ધિને સ્થિર કરી, ચિત્તને શુદ્ધ કરી જરાક ભીતર ભાળો તો? પંચ વિષયથી રહે પરો&#039; એવો કોઈ ભીતરથી જાગી ઊઠશે. એ જાગ્યો કે તરત જ, સઘ જે છે તેમાં&#039; ભળી જશે. અત્યાર સુધી વિષયો સાથે મળી ગયો હતો તે વસ્તુમાં મળી જશે. અખો ગાય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;આપ જાણીને રે રહ્યો જે આપમાં રે&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;તે તો છે વસ્તુ મૂળ નિધાન,&#039;&#039;&#039; &lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;ઉત્પત્તિ લય રે ત્યાંહાં તો દિસે નહીં રે&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;લિંગદેહ નહીં જ્યાંહાં માન,&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વાસનાદેહનો ક્ષય એ જ આત્મસ્વરૂપનો ઉદય. સર્વથી પર અને છતાં સર્વમાં સમાવિષ્ટ એવા એક જ તત્ત્વને પામવા અખો પુકારી પુકારીને કહે છે. આ તો વામનમાંથી વિરાટ થવા જેવી વાત છે. અખાએ તેનાં ત્રણ પગલાં પણ કહ્યાં છે. મનોનાશ, વાસનાક્ષય અને આત્મદર્શન-આ ત્રણમાં બધી સાધનાનો સાર આવી ગયો. અખાના શબ્દોમાં : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;[૧]&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;અનુભવ એવો કીજીએ, જેણે મનની જડ જાય,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;મન મુઆ વિના માનવી, વસ્તુરૂપ ન થાય&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;[૨]&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;ઉગ્ર બુદ્ધિએ સમજે રે, જે રહે પ્રપંચને પાર,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;જેને વિશેષણ એક ન લાગે, નહીં વિચારા વિચાર.&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;[3]&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;સોહં તેજ સનાતન જ્યાં, નિગમ રહ્યા બળહાર,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;તે હું જગત જગત મુજમાંહ હું નિર્ગુણ ગુણનો ભંડાર&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મન જડમૂળથી મટ્યું, બુદ્ધિએ નિર્વિશેષના ઘરમાં પગ મૂક્યું તો આત્મભાવ સર્વ સ્થળે છલકી ઊઠ્યો. &lt;br /&gt;
સગુણ-નિર્ગુણના ઝઘડા તો મતવાદીને છે, તતવાદીને નથી. અખાએ આ ઝઘડાને સ્થાને જ મેળાપનું મીઠું રૂપ-અરૂપ ઉપસાવતાં ગાયું : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;નિર્ગુણ થઈને સગુણમાં મળે,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;તો અખા જેમ દૂધમાં સાકર ભળે.&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પાંડુરંગ વિલાનો ભક્ત તુકારામ પણ પોતાનો અનુભવ ગાતાં કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;સગુણી ધ્યાતાં, નિર્ગુણી ગેલો&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;આમિ આતા ઝાલો નારાયણ&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘સગુણનું ધ્યાન કરતાં કરતાં હું નિર્ગુણમાં ચાલ્યો ગયો. હવે હું જ નારાયણ બની ગયો છું.&#039;&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;માપમાં આવ્યા.. નથી બંધાણો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તમે એમ શા માટે માનો છે કે આ સાડાત્રણ હાથના શરીરમાં જ તમે સમાઈ ગયા છો? તમે તમારી અસલ જાતને પિછાણી? તમે ખરેખર કોણ છો તે જાણ્યું? શરીર સાથે વળગેલું તમારું આપોપું અળગું કરીને જરા જુઓ તો ખરા! હાથવગી ઉપમા ને દૃષ્ટાંત દાખવી અખો કહે છે : આ અત્યારે જ જુઓ. આંખો મીંચશો તો અંધારું થઈ જશે. તમે બંધાઈ જશો આ કાયાની કોટડીમાં. સીધું ડગલું નહીં ભરી શકો ને સામેની સૃષ્ટિને પણ નહીં નીરખી શકો. પણ આંખો ઉઘાડી નાખો તો? ક્યાં ગયું અંધકારનું બંધન? ક્યાં ગઈ દૃષ્ટિવિહીનતા? એવું જ છે મારા ભાઈ, અંતરનાં લોચન નથી ખોલ્યાં એટલે આ કાચી માટીના માપમાં પુરાઈ બેઠા હો એમ લાગે છે. ભીતરની આંખો ખોલો, મુક્તિ જ મુક્તિ છે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પિંડબ્રહ્માંડ... કાં ચાટે?&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પિંડ અને બ્રહ્માંડની રચના એકસરખી. જે ચેતના વડે બ્રહ્માંડ સર્જાયું એ પિંડમાં પણ પરિપૂરણ રહેલી છે. અને આ બધો નાટારંભ કોઈ બીજા માટે નથી. એ પોતે જ ખેલી રહ્યો છે પિંડે ને બ્રહ્માંડે. આ માટીનું હાંડલું પણ એવા તો હિ૨-૨સથી ભર્યું ભરપૂર છે કે એનો રસ પીતાં બ્રહ્મખુમારીના તોરા ચડી જાય. આવો અમલ-કસુંબો પડતો મૂકી, જે વડે કસુંબો ગાળવામાં આવે એવી ગળણી — ઝેરચુવાણી — મૂરખ હોય તે ચાટવા જાય? બારનાં સાધન અને વિષયોના સરંજામ ઝેરચુવાણી જેવાં છે. શરીર સાથે વળગેલું હું પણું છોડ્યું તેને માટે સદાય બ્રહ્મરસની છોળો :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;બ્રહ્મરસ તે પીએ રે, જે કોઈ આપત્યાગી હોય&#039;&#039;&#039;,&lt;br /&gt;
&#039;&#039;&#039;ભગળવિધા નટખેલ છે, તે ખેલે અખેલા હોય.&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એક બાજીગર સાચો, બાકી ખેલ બધોય ખાલી. જે આ જાણે તે ખેલ્યા વિના ખેલતો રહે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;લીલાવિગ્રહ વિશ્વનો... કાં ચૂકો?&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બ્રહ્મજ્ઞાની અખાની સાથે ભાગવતનો પ્રેમી અહીં ગાઈ ઊઠે છે. એ જાણે આપણને પૂછે છે : તમારે શરીરમાં ઊંડા ઊતરી તપાસ નથી કરવી? અચ્છા, કાઈ નહીં. ભલે જગતને જુઓ. લોચન ભરીને જુઓ. અને પૂરો પ્રેમ આંજીને જોશો તો શું દેખાશે? પેલો લીલામય જ વિશ્વનું રૂપ ધરીને વિલસી રહ્યો છે. ભાગવતે આ વિશ્વગીતા ગાઈ છે : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;ખં વાયુમગ્નિં સલિલં મહીં ચ&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;જ્યોતષિ સત્ત્તાનિ દિશો દ્રુમાદીન્,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;સરિત્સમુદ્રાંક્ષ હરે: શરીરં&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;યત્કિંચ ભૂતં પ્રણમેદનન્યઃ&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી, નક્ષત્રો, પ્રાણીઓ, દિશા, વૃક્ષ, વનસ્પતિ, નદી, સમુદ્ર તથા અન્ય જે કાંઈ ભૂતસૃષ્ટિ છે તે સર્વ હરિનાં અંગ છે. અનન્ય ભાવથી તેમને પ્રણામ કરવા. &lt;br /&gt;
આ ભાવ અખાએ અનેક પદોમાં વ્યક્ત કર્યો છે. દાખલા તરીકે-  &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;જે પૃથ્વીમાં વ્યાપી રહી, ઔષધિ આદિક રૂપે થઈ&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;અગણિત ઘાટ બનાવે ખરો, તે પ્રભુ મુજને પાવન કરો.&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ આખું જ પદ સંત ફ્રાન્સિસ ઑફ આસીસીના કેન્ટિકલ્સની યાદ અપાવે એવું છે. શાનની વાતમાં અક્બડ થઈ જતો અખો પ્રેમની વાત આવતાં ગળી ગળી જાય છે. કહેવતરૂપ થઈ પડે એવી વાણીમાં તે કથે છેઃ &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;આ પ્રભુ પૂર્ણ સદોદિત સ્વામી,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;ઘટ ઘટ વ્યાપક અંતરજામી.&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;પૂરણ બ્રહ્મ પૂરી રહ્યો પોતે,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;ભોગ્યો ભર્મ સ્વતંતર જોતે.&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આમ અણઆસે પરમાત્મા સામે જ આવીને ભેટે છતા એને જોવાનું ચૂકે એવા ભા યને શું કહેવું? &lt;br /&gt;
પહેલો થા... ધ્યેય ધ્યાતા જાયે &lt;br /&gt;
અખો સંબંધનું સાદું ગણિત સમજાવતાં કહે છે કે જો હું છું તો તું છો. અહીં ‘બલાકા&#039;માંનું રવીન્દ્રનાથનું ૨૯મું કાવ્ય યાદ આવી જાય. તેની પંક્તિઓ : ‘આમિ એલેમ, તાઈ તો તુમિ એલે&#039; ‘હું આવ્યો એટલે જ તું આવ્યો ને!&#039; એ વિશ્વનાટકના પ્રથમ ઉદ્ગાર સમી છે. અને &#039;આમાર પરશ પેલે, આપન પરશ પેલે&#039; &#039;મારો સ્પર્શ પામીને તું તારો સ્પર્શ પામ્યો&#039; એ અંતિમ ઘટના છે. હું નથી તો તું પણ નથી. અને હુંનો તાગ લેતાં તો એ ઓગળી જાય છે. ત્યારે એનું શું થાય છે? એ તુંમાં જ લય પામે છે. ધ્યાતા ધ્યાન કરતો કરતો ધ્યેયમાં લીન થઈ ગયો ત્યારે હું-તુંનો સવાલ જ ક્યાં રહ્યો? અખાએ અન્ય સ્થળે કહ્યું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;જ્યારે હું થઈને તાહરું, કાઢવા જાઉં છેક&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;ત્યારે વિલય થાઉં વિચારતાં, તોણ કોણ કહે બે એક?&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;આવું આરોપણ અણછતું, અને વસ્તુગતે તું રામ&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;એમ જોતાં હું તું તેમ થયું, સહેજ સાધ્યું કામ.&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અને પછી ધ્યેયાકાર થયેલા આતમની આ આનંદમસ્તી! &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;ધ્યેય ધ્યાતા એક ધામમાં, કરે બ્રહ્મ ક્લોલ,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;આત્મસિંધુમાં હે અખા! કરો ઝાકમઝોલ.&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જે આંખોમાં આત્મતેજ પ્રગટ્યું એની જ કથા આગળની પંક્તિમાં કહી છેઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;તિજ ત્રલોકી... ટૂંક–ભૂપ.’&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘દેવદર્શીનું દેખવું... ભૂચરને દોહલી.&#039;&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ત્રણે લોકમાં જે તેજ રમે છે, જે તેજ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણને ભેદી પરમતત્ત્વનો પરિચય કરાવે છે તે આપણી આંખોમાં પ્રવેશ્યું નથી. &lt;br /&gt;
આ રાજા આ રંક, આ મોટો આ નાનો, આ ઊંચો આ નીચો, આ કામનો આ નકામો, એવા ભેદ પાડી આપણે મનુષ્યને જોઈએ છીએ. કારણ કે આપણી દૃષ્ટિમાં લોભ, મોહ, લાલચ કે બીક પેસી ગયાં છે. આપણાં નેત્રો નિર્મળ નથી. ચક્ષુ નિર્મળ હોય તે મનુષ્યના દેહને, દેહના શણગારને અને તેના દુન્યવી માન-સ્થાનને નહીં પણ તેની અંદર રહેલા દેવત્વને જુએ. દેહદર્શી અને દેવ-દર્શી એવા બે પ્રકાર છે ષ્ટિ કરનારના. અખાએ દેવદર્શીની નજરે પડદા હટાવીને જોયું છે, એટલું જ નહીં ખોલીને બતાવ્યું છે. પણ એ તો નિર્મળ ને નિર્લેપ દૃષ્ટિવાળાને સમજાશે. જેના પગ ધૂળ ઉડાડતા ચાલે છે તેને માટે એ સમજવું મુશ્કેલ છે. અખો અન્ય સ્થળે કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;નામ રૂપ નરને વિષે, જેમ ધાતુ ઉપર મોહોર,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;ધાતુઠામે બ્રહ્મ જાણો, માંહે નાના નામ અંકોર,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;તેને દેવદૃષ્ટ નીરખતાં, તે અધિક ન્યૂન ન થાય,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;ગુણવાદી ગામ નામઠામે તે દ્વૈત જોઈ ડે’કાય.&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;એમ દેહદર્શી ને દેવદર્શી દેહ ન હોય,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;કથણી કુસકા ફૂટતાં, તે ભાવ ભરોસો ખોય.&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નામરૂપ તો મનુષ્યને માથે વળેલાં કુસકાં છે. એનું સત્ત્વ છે એના મહદ્ આત્મામાં. મનુષ્ય પર સાચો ભાવ આવશે, ખરો ભરોસો બેસશે ક્યારે? ખેચરગત&#039; થયા વિના આત્માનું તેજ નહીં વધે અને પ્રેમનો વિસ્તાર પણ નહીં થાય. અખો કહે છે તેમ ‘દેવચક્ષુ થઈ દોજણી&#039; દેવચક્ષુ દૂઝણી થાય તો જ આવું અમૃતપાન થઈ શકે. વિશ્વામિત્રે કહેલું ધૃતં મે ચક્ષુઃ’ મારી આંખો ઘી જેવી સ્નિગ્ધ અને પવિત્ર છે. એવો દૃષ્ટિવંત જ અચવ્યા — નિત્ય નવા, નિત્ય તાજા જીવનરસનું પાન કરી શકે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = નઘરો એક નિરંજન નાથ&lt;br /&gt;
|next = વહેતાનાં નવ વહીએ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%A8%E0%AA%98%E0%AA%B0%E0%AB%8B_%E0%AA%8F%E0%AA%95_%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AA%82%E0%AA%9C%E0%AA%A8_%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A5&amp;diff=89407</id>
		<title>ભજનરસ/નઘરો એક નિરંજન નાથ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%A8%E0%AA%98%E0%AA%B0%E0%AB%8B_%E0%AA%8F%E0%AA%95_%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AA%82%E0%AA%9C%E0%AA%A8_%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A5&amp;diff=89407"/>
		<updated>2025-05-23T09:56:53Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|  નઘરો એક નિરંજન નાથ |  }}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;સઘરો સૌ મળ્યો રે, નઘરો એક નિરંજન નાથ જી,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;ઉપદેશ આપે એક્લો જેનું હારદ ન આવે હાથ-&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;જેણે વણનમુને વિશ્વ રચ્યું અને વણમસાલે વીર જી,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;અવનિ રે દળ ક્યાંથી રે કાઢ્યું, ને ક્યાંથી કાઢ્યું નીર-&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;તેજ તે તપતું કર્યું અને અનિલ કીધો અરૂપ જી,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;આકાશ કીધું અટપટું, એનો નુથરો કહાવે રે ભૂપ-&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;નુથરા વડે ગરવા ગુરુ તે, બાધે ગિરિના રે બંધ જી,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;તે ખટ દર્શન થઈ ખટપટે, પણ અનુભવહીણા અંધ-&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;તે સ્વે સાગર સઘરો કરે, જો મલી આવે આશ જી,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;જેમ મૃગ મરાવ્યો મલપતો, પડે પશુને પાશ-&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;નુધરો નિત રહે નિર્મળો, જેને અંતર નહીં કશું આપ જી,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;તે મણિની પેઠે ઝળઙળે, તેને તેજ પણ નહીં તાપ-&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;દિનકર વડે રાત પરખીએ, નહીં તો દિવસ નહીં રાત જી,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;નિર્વાણપદ નુથરા તણાં, નહીં વાણીની જાત-&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;રચના તો રચતો રૂંધી, માંહી નભ ન આવે જેમ જી,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;તે ગુહ્ય રાખે ગોખલે, પણ પોત તે પસર્યું તેમ-&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;અધો ઉરધ ભૂમા થયું કો&#039; જવલ્લે નહીં જોડ જી,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;તેમ નુધરો નિરદાવે રહે, જ્યાં ઘટ નહીં ઘટમોડ—&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;સન્મુખ થઈને સમજતાં, બોલે તો આવે વાત જી,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;વાદે વળગણ વાધતાં, ભાઈ, ધામ ન પાવે ધાત-&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;નુધરો તે સ્વે નરહરિ, જ્યાં દ્વૈત નહીં, નહીં એક જી,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;જ્યમ છે ત્યમનું અખા, આ તો નેતિ નેતિનો શેષ—&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;સથરો સૌ મળ્યો રે.&#039;&#039;&#039;}}			 &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અખાની લેખણમાં નગદ ને નક્કર સોનાની લગડીમાંથી ખણખણતા રૂપિયા જેવા શબ્દો પાડવાની કળા છે. જીવનમાં જેણે ખોટા ચલણને ઝાટકી કાઢ્યું તેણે વાણીમાંયે બોદા, ઘસાયેલા, કટાયેલા શબ્દથી ચલાવી નથી લીધું. આતમતેજથી ઝગારા મારતા ને રણકતા શબ્દો તેની પાસે ઊમટતા આવે છે ને મારકો પડાવી જાય છે. અખાના મારકાવાળા શબ્દોને આપણે દીઠે ઓળખી કાઢીએ. ‘સઘરો&#039; અને ‘નઘરો’ એવા મૂલ્યવાન અને અર્થસભર શબ્દો છે.&lt;br /&gt;
&#039;&#039;&#039;સઘરો સૌ મળ્યો... હારદ ન આવે હાથ&#039;&#039;&#039; &lt;br /&gt;
જ્યાં જુઓ ત્યાં સઘરો જ જોવા મળે છે. કોઈ નામ, રૂપ, જાતિ, વર્ણ કે ચિહ્ન સહુને વળગ્યાં જ છે. અમુક આધાર કે અવલંબન પર તેનું અસ્તિત્વ છે. જેને કોઈ જાતના આધારની જરૂર જ નથી એવો નિરાલંબ તો એક નઘરો નિરંજન નાથ છે. તે છે નિરંજન. કોઈ લાંછન, લક્ષણ, વિશેષણ એને લાગુ પડતું નથી, અને એ વળી સર્વનો સ્વામી છે. &lt;br /&gt;
પ્રકૃતિની છાયા-છાપરી નીચે રહેતો જીવ સઘરો છે, પ્રકૃતિથી ૫૨ રહેલો પુરુષોત્તમ, આત્મદેવ છે નઘરો. સંતોએ પ્રકૃતિના ૫રસ્પર આધારિત ઘર અને તેથી પર નિરાલંબ ઘરની વાત અનેક જગ્યાએ કહી છે. સુંદરદાસનું કવિત છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;એક ઘર, દોય ઘર, તીન ઘર, પાંચ ઘર,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;પાંચ ઘર તજે તબ છઠો ઘર પાઈએ,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;એક એક ઘર કે આધાર એક એક ઘર&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;એક ઘર નિરાધાર આપ હી દિખાઈએ,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;સો તો ઘર સાક્ષીરૂપ ઘર મધ્ય હૈ અનુપ&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;તાહુ ઘર મધ્ય કોઈ દિન ઠહરાઈએ,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;તાકે ઘર સાક્ષી ન અસાક્ષી ન સુંદર કછુ&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;વચન અતીત કહું આઈ હૈ ન જાઈ હૈ.&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પંચ-ઇન્દ્રિય સાથે જોડાયેલા મનનો પસારો પાંચ ઘર સુધી. મન તેની પકડમાંથી મુક્ત થયું એટલે સાક્ષી ઘરમાં વિરમ્યું. અને ત્યારે પછી મનનો આધાર જ તૂટી પડ્યો એટલે એને વિલય થવાનો વારો આવી પહોંચ્યો. નિરાલંબ ઘરમાં કેમ પ્રવેશ થાય છે તેની આ જરાક ઝાંખી. આ અનામી ઘરને વળી સંતો ‘ખૂબ વતન ઘર&#039;, ‘ગગન ઘર’, ‘સૂન શિખર મઠ&#039; એવાં એવાં નામોથી લડાવે છે, આપણા જેવાને હાથ આપવા માટે જ તો. અખાએ પણ, આપણને બેઠા કરવાનો પડકારો કર્યો જ છેઃ &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;તમે તમારાં ઘર ઓળખો, શું બેઠા છો હારી?&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt;  &lt;br /&gt;
&#039;&#039;&#039;જે ઘર જાવું મૂવા પછી, તે ઘર જીવતાં જુવો.&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સાધુઓમાં બોલાય છેઃ &#039;ઘર મેં ઘર દિખલાઈ દે, સો સત્ ગુરુ હમાર.&#039; આ ઘરમાં બેઘર બની રહેનારો નઘરો કે નુઘરો જ સાચો સત્ ગુરુ. આપણે માનીએ કે શાસ્ત્રો, જ્ઞાનીજનો, સંતપુરુષોના ઉપદેશથી આપણે તરી જશું, પણ નઘરો નિશાની ન કરે ત્યાં સુધી કાંઈ વળે નહીં, એ એકલો જ ઉપદેશ આપવા સમર્થ છે. અને ઉપદેશ પણ કેવો આપે છે? જેનું હારદ ન આવે હાથ&#039;, જેનું રહસ્ય પામી શકાતું નથી. આ ગહન રહસ્યને શોધનારો પોતે જ તેમાં ડૂબી જઈને પોતાને પામે છે. આ સાવ પોતાના જ ઘરની વાત અખાએ સંશય વિના અનુભવથી ગાઈ છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;આપ સંશે ઊડી ગયો આપથી.&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;ત્યારે અખા દીસે રામ છેક ઘરના.&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;જેણે વણનમૂને... સુધરો કહાવે? ભૂપ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ બેઘર બાદશાહ જેવો નુઘરો ભારે જાદુગર લાગે છે. કોઈ જાતનાં સાધનોની સહાય કે સામગ્રી વિના તેણે આ વિશ્વની રચના કરી. આ પંચમહાભૂતોનો સમુદાય તેણે ક્યાંથી મેળવ્યો હશે! મહા આશ્ચર્યનાં મંડાણ છે આ બધાં. એમાં &#039;આકાશ કીધું અટપટું,&#039; અખાએ આકાશને અટપટું શા માટે કહ્યું હશે? બીજા પદાર્થોથી એ કાંઈ વધુ જટિલ નથી. પણ આ સર્વના મૂળમાં આકાશ રહ્યું છે ને તે અટપટું, અષ્ટપટવાળું છે.. અષ્ટધા પ્રકૃતિના, અપરા પ્રકૃતિના આઠેઆઠ તંતુ આ આકાશ સંઘરીને બેઠું છે. ગગનનો ગૂઢ તત્ત્વઝંકાર અહીં થાય છે. નરસૈયાનો સ્વામી જેમ સકળ વ્યાપી રહ્યો છે તેમ અખાનો નિરંજન નાથ પણ વિશ્વથી વેગળો નયી. &lt;br /&gt;
&#039;&#039;&#039;નુઘરા વડે ગુરુ... અનુભવીણા અંધ&#039;&#039;&#039; &lt;br /&gt;
આ કડી અસ્પષ્ટ લાગે છે. પાઠભેદ કે શુદ્ધ વાચના મળે તો કાંઈ સળ સૂઝે એવું છે. ગરવા ગુરુ નુઘરા વડે ગિરિના બંધ બાંધે છે એટલે શું? કદાચ અખાને પ્રિય ચિત્ર આ ગુરુ દ્વારા બંધાતા ગિરિબંધમાં રહ્યું હોય. બીજી પંક્તિમાં ખટ દરશનનો વધતો પથારો ને અનુભવ વિના એમાં જ અટવાતા અંધ પોથી-પંડિતોની વાત આવે છે એટલે ગુરુના અનુભવભંડારની અહીં વાત હોઈ શકે. અખાએ તેને પર્વતમાં અંતરભૂત થતા જળભંડાર સાથે સરખાવ્યું છે. &#039;ચિત્ત વિચાર સંવાદમાં તેણે ચિદ્દનની વૃષ્ટિથી લદબદ થઈ જતા ચિત્ત રૂપી પર્વતની વાત કરી છે. તેમાં કેટલુંક જળ ચિત્ત ગ્રહણ કરે છે ને તેનો હૃદ, ધરો બંધાય છે. ચિત્તનો ચિદ્ સાથે એટલી તદ્રુપતા. પણ બીજું વાણીરૂપે વહે છે તેમાંથી બુદ્ધિ-વિલાસ, ચૌદ વિઘા, ચોસઠ કળાનાં વહેળા-વોંકળા, નદી-નાળાં વહી નીકળે છે. પણ જો આ વૃત્તિઓના વિસ્તારમાં વહી જવાને બદલે કોઈ મૂળની ભાળ કાઢે, મૂળ સેર પકડે તો એને શું મળે? અખાના શબ્દોમાં :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;તું તારું તુજપણું લે ઘેર, તેથી અંતર આવતી સેર,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;નગ દીસે બા&#039;રે કોરડા, માંહી ભર્યાં જળના ઓરડા,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;તું તારું પરોવ જો ચિત્ત, તો લેવું મૂક્યું થાયે મિત.&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગુરુ જે ગિરિના બંધ બાંધે છે તે આવો ચિત્તને ચિદ્દન સાથે એકરૂપ કરતો અમૃતધરો છે. પહાડની શિલાઓમાં ઝળ સંઘરી રાખતા આ પ્રકારના વીરડાને ‘કાચલિયો વીરડો&#039; કહેવામાં આવે છે. નાળિયેરની કાચલી તોડતાં એમાંથી મીઠું જળ મળે છે તેમ શિલાનાં પડ ભેદતું આ પાણી પીતાં તૃપ્તિ થઈ જાય છે. ગરવા ગુરુ આવા બંધ બાંધી આપે છે, તેને નિમિત્ત બનાવીને નઘરો અનુભવને વાચાયે આપે છે. પણ મૂળનું અનુસંધાન કરનારા નીકળતા નથી ને જુદાં જુદાં દર્શનોના વાદવિવાદમાં અજ્ઞાનીઓ અટવાયા કરે છે. અખાએ પોતાના સર્જનમાં પણ નાથ નિરંજન ગ્રંથકરતા&#039;ને જ જોયો છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;તે સ્વે સાગર... પશુને પાશ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સંસાર-સાગર અગાધ જળભરેલો, મહા ભયંકર અને તરવો ભારે કઠિન ગણાય છે. પણ આ સાગરને દેહ અને ઇચ્છાને અધીન જીવે પોતે જ ઉત્પન્ન કર્યો છે. એકાદ આશાનું તણખલું આવી મળ્યું તો એમાંથી અનંત જન્મોના માળા તે ઊભા કરવા લાગી જાય છે. પોતે જ ઊભી કરેલી આશા-તૃષ્ણાની જાળમાં તે ફસાઈ મરે છે. પારધીના સંગીતમાં મુગ્ધ બની પવનવેગી મૃગ પણ મલપતો, હરખાતો સામેથી દોડીને આવે છે ને જાળમાં ફસાઈ પ્રાણ ગુમાવે છે. મનુષ્ય એવા જ પશુ જેવા પાશમાં બંધાઈ ગયો છે-એક જ આશાની ઝીણી મધલાળની દોરીએ.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;નુધરો નિત રહે... તેજ પણ નહીં તાપ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જેના અંતરમાંથી પોતાપણું સદંતર નીકળી ગયું છે તે સદાય નિર્મળ છે, કારણ કે તેના પર કર્મની રજ ચડતી નથી. ઉપરાંત તે બહારની કોઈ વસ્તુથી દોરાતો કે ઘેરાતો નથી. તે મણિની જેમ સ્વયં-પ્રકાશિત છે. ક્રિયા-પ્રતિક્રિયાનાં અજવાળાં-અંધારાં તેને માટે નથી. તેનાં કાર્યો આત્મ-દીપ્તિથી ઝળહળે છે. કોઈનાં વચન કે કાર્યથી એ ઉગ્ર, વ્યગ્ર થતો નથી. એ સદાય વિગતજવર&#039; છે, તપી નથી જતો, ઊલટું શીતળ તેજ સામાને આપે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;દિનકર વડે... નહીં વાણીની જાત&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
દેહભાવથી મુક્ત પુરુષને કર્મની મલિનતા નથી સ્પર્શતી તેમ કાળનું બંધન પણ નથી રહેતું. સૂર્યના ઉદય-અસ્તથી દિવસ-રાતનું ચક્ર ઘૂમતું દેખાય છે; પણ સૂર્યના ઘરમાં જ નિવાસ કરે તેને ઉદય-અસ્ત ક્યાંથી રહે? એ જ રીતે આત્મસૂર્ય સાથે એકત્વ સાધતાં જેને માટે જન્મ-મૃત્યુ, ઉદય-અસ્ત, સંસાર-મોક્ષ એ બંનેનો છેદ ઊડી ગયો એ નિત્ય નિર્વાણ-પદમાં જ મહાલે છે. આ વસ્તુ વાણીમાં આવી શકે એમ નથી. કર્મ અને કાળ બંનેને ગળી જતી. આ સ્થિતિ તો નજરને મૂળમાંથી પલટાવી નાખતા રામ-રસાયનથી આવે છે. અખાનું પદ છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;રામ રસાયન જન જીનહીં પિયો હે,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;તાકે નેન ભયે કછુ ઓર,&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&#039;&#039;&#039;ઉતરત નાંહીં તાકે બ્રહ્મ ખુમારી,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;વાનું બહું ન કાલ ગ્રહ્યો છે,&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&#039;&#039;&#039;જયું કા ત્યું હી અખા હે નિરંતર&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ચિત્ત ચિપ ભયો સો ભયો ઠે.&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;રચના તો રચતો... ઘટ નહીં ઘટમોડ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અખો છે સ્વતંત્ર ચાલનો ચલંદો. કોઈ વિચારના ખાનામાં ન પુરાય, તો વાણીના નિયમો તોડી નવાં રૂપ પણ કેમ ઘડતો ન જાય? અહીં રચનના તો રચતો રૂંધી&#039; એમાં રૂંધી નાખીને રચના કરતો&#039; એવા ક્રિયાવિશેષણને બદલે &#039;રૂંધી રચના&#039; એ રચનાનું નામવિશેષણ પણ હોઈ શકે. જેવી ઊંઘી રચના એવી રૂંધી રચના. જે બંધન — રૂંધન ઊભાં કરે એવી રચના. નુઘરો આ માયામય સૃષ્ટિને સરજે છે અને એની વચ્ચે આકાશની જેમ અલિપ્ત રહે છે. આ રહસ્ય તેણે ગુપ્ત ગોખલે રાખ્યું અને પ્રપંચનું પોત સર્વત્ર ફેલાવ્યું. &lt;br /&gt;
અધોલોકમાં, કીટ-પતંગની સૃષ્ટિમાં જુઓ, ઊર્ધ્વલોકમાં દેવતાઓને નિહાળો કે પછી ભૂમાપુરુષના અનંત-વ્યાપી વિસ્તારમાં ફરી વળો પણ એની સર્વ રચના નિરાળી દેખાશે. એટલું જ નહીં, એના જેવો પણ કોઈ બીજો નહીં મળે કારણ કે નુઘરામાં કર્તાપણાનો અંશ પણ નથી. એ સદાય &#039;નિરદાવે નિઃશંક&#039; ખેલે છે. ક્યાંય ઘાટને માથે કર્તાનું લેબલ હોય તો તેનું સરનામું શોધી કાઢીએ, પણ આને ઘટ કે ઘટના આકારનીયે પડી નથી. ત્યારે આ ઘટમા પુરાઈ કોણ રહે છે ને ઘડનારાને શોધતો ફરે છે? તે ઘટની બહાર છે કે અંદર? અખો કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;માંહે બહાર ન જાયે કહ્યો, બાંધ્યો રૂંધ્યો પોતે લહ્યો&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;સેજે સહજ કુલ્યું આકાશ, ઊપજ સાથે અખા સમાસ,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;આગળ સગુણ નીપજતું જાય, પાછળ નિર્ગુણ થઈ ભૂંસાય&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{right|[વેદઅંગ, છપ્પો ૫૧૪]}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માણસે પોતાનાં બંધન અને રૂંધન માટે અંતે પોતાનો જ હાથ ઝાલવો રહ્યો,&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;સન્મુખ થઈને સમજતાં... નેતિ નેતિનો શેષ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અખાની વાણીનો સાર એક શબ્દ આવી જાય છે : સમજણ કે સૂઝ, સમજવા માટે પહેલાં તો સત્યની સન્મુખ થવું જોઈએ. જગતને નહીં પણ જગદીશને પ્રસન્ન કરવા માટે, પ્રપંચની નહીં પણ પરમાત્માની પ્રીતિ વધારવા માટે માણસનું પગલું પડે તો કંઈક વાતનો મેળ બેસે. પણ મનની માન્યતાઓને વળગી વાદવિવાદના વંટોળિયા ઊભા કરવા હોય તો ધામ ન પાવે ધાત.&#039; ચિત્તધાતુ પોતાના મૂળ ધામ, ચિત્સ્વરૂપને પામતી નથી. પોતાના સ્વરૂપને પામવા માટે સમજણ એ જ મહાદ્વાર છે. અખાના શબ્દો :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;સમસ્યા સંતની રે, પરબ્રહ્મ પદનું રે દ્વાર,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;સમજતામાં સ્વે જ થઈએ, એવો તે બ્રહ્મવિચાર.&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘ચિદ્ઘન માંહેલી ચેતના રે, મનુવા મન વિચાર વાત,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;અણલિંગી અનુભવ કરો આછો, ત્યારે ધામ મળે એ ઘાત.&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જે નુઘરો છે, નિર્લિપ્ત છે, એ જ સકળ સૃષ્ટિનો સરજનહર છે. જ્ઞાનદૃષ્ટિ ઊઘડતાં દ્વૈત-અદ્વૈતનો ઝઘડો શમી જાય છે. અનંતના નેત્રો ઊઘડે ત્યારે કોઈ એક જ દૃષ્ટિકોણ કે દૃષ્ટિબિંદુ રહેતાં નથી. જયમ છે ત્યમ&#039;, ‘તથતા&#039; ‘આપે સ્વરૂપી આપ&#039; સિવાય બીજાં વેણ અહીં ઊગતાં નથી. અને આખરે નૈતિ નેતિ કહીને જ વાણીને વિરમી જવું પડે છે. &lt;br /&gt;
નોંધ : આ ભજન ‘અપ્રસિદ્ધ અક્ષયવાણીમાં સગુરા સહુ મળે રે&#039; એ શીર્ષક નીચે મળે છે. સઘરો — ધર ઘરાવતો, નઘરો ઘરવિહીન નિરાલંબ-ને બદલે આખાયે ભજનમાં ગુરુવાળા જીવ અને જેને કોઈ ગુરુ નથી એવો નિરંજનનો અર્થ બેસે છે. પણ આગળની કડીઓમાં વિશ્વનિર્માણનાં વર્ણનો આવે છે તેથી ‘સંઘરો-નઘરો&#039; લેવાનું મેં પસંદ કર્યું છે. &lt;br /&gt;
બીજા પણ પાઠભેદ મળે છે : બાંધે ગિરાના બંધ,&#039; ‘તે સ્વે સુગઢ સગુરો કરે, તે ગૂઢ રાખે ગોલકે&#039;, &#039;વોળે આવે વાત&#039;. &lt;br /&gt;
ન-ઘરો કે નુગરો બંને આ ભજનમાં લઈ શકાય એમ છે. પણ ભજનવાણીમાં ‘નુગરો&#039; સારા અર્થમાં કહેવાતું નથી. પણ નુગરો વધુ જાણીતો છે એટલે તે અખાના ભજનમાં નહીં પૈસી ગયો હોય ને? એવો વહેમ છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = છેલ્લી સંનધનો પોકાર &lt;br /&gt;
|next = અચવ્યો રસ ચાખો!&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%A8%E0%AA%BE%E0%AA%9F%E0%AA%95_%E0%AA%A8%E0%AA%B5%E0%AA%B0%E0%AA%82%E0%AA%97%E0%AB%80&amp;diff=89406</id>
		<title>ભજનરસ/નાટક નવરંગી</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%A8%E0%AA%BE%E0%AA%9F%E0%AA%95_%E0%AA%A8%E0%AA%B5%E0%AA%B0%E0%AA%82%E0%AA%97%E0%AB%80&amp;diff=89406"/>
		<updated>2025-05-23T09:53:19Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|  નાટક નવરંગી |  }}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;જી રે ભાઈ, નાટક નવરંગી&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;નાટક છે નારાયણનું રે.&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
	 &lt;br /&gt;
&#039;&#039;&#039;એમાં વાસો વસે એને ઓળખ રે&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;હું રે ભાઈ, આતમા છે અખંડ રે,&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&#039;&#039;&#039;નાદે ને બુંદે નાટક નીપજ્યું રે&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;હું રે ભાઈ, પાંડવે બાંધ્યો પંડ રે–&#039;&#039;&#039;}}&lt;br /&gt;
		 &lt;br /&gt;
&#039;&#039;&#039;બીજે ને બીજે બન્યાં બહુ ભાતનાં રે&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;હું રે ભાઈ, વ્યાપક ચારે વાણ રે,&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&#039;&#039;&#039;પંડે ને બ્રહ્માંડે દીસે પ્રાગડો રે&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;હાં રે ભાઈ, સચરાચર ચારે ખાણ રે-&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
	 &lt;br /&gt;
&#039;&#039;&#039;ત્રિવિધ માયા ત્રિગુણ આતમા રે&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;હાં રે ભાઈ, સોહે ચારે તન રે,&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&#039;&#039;&#039;પંચમને કળા પૂર્ણ પ્રગટી રે&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;હું રે ભાઈ, સૌના સાક્ષી મન રે-&#039;&#039;&#039;}}&lt;br /&gt;
		 &lt;br /&gt;
&#039;&#039;&#039;સ્વપ્ન ધ્યાને સમું સાંપડ્યું રે&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;હું રે ભાઈ, આઠે બન્યાં તે અંગ રે,&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&#039;&#039;&#039;નવે ને તત્ત્વમાં સૌ નીપજ્યું રે&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;હું રે ભાઈ, લઘુ દીર્ઘ તે અંગ રે-&#039;&#039;&#039;}}&lt;br /&gt;
		 &lt;br /&gt;
&#039;&#039;&#039;દશે ને ઇન્દ્રિય દર્શના દેવતા રે&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;હું રે ભાઈ, એકાદશ અદ્વૈત રે,&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&#039;&#039;&#039;બારેમાં બાંધ્યાં બંધન બાવને રે&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;હું રે ભાઈ, તે ત્રિગુણાતીતરે-&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;ચૌદ કળાએ ચેતન સાંપડ્યું રે&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ધં રે ભાઈ, પૂરણ જ્યોત પ્રકાશ રે,&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&#039;&#039;&#039;પંડે તે ચડ્યો તે દશા દેહની રે&lt;br /&gt;
&#039;&#039;&#039;{{right|&#039;&#039;&#039;હું રે ભાઈ, મહાજન કહે મૂળદાસ રે.&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભારતીય પરંપરા અનુસાર સૃષ્ટિ-૨ચના, તેનો વિકાસ ને વિવિધ વ્યાપાર તથા તેની પાછળ રહેલા એક જ પરમ તત્ત્વની આ ભજનમાં ઝાંખી થાય છે. &lt;br /&gt;
&#039;&#039;&#039;જી રે ભાઈ નાટક... નારાયણનું રે.&#039;&#039;&#039; &lt;br /&gt;
આ સમસ્ત જગત એક નાટક છે, &#039;વિશ્વ ભાગ્યોદય કંપની&#039;ના માલિક, નાટ્યકાર, દિગ્દર્શક અને નટ એક માત્ર નારાયણ છે. આ નાટક છે ‘નવરંગી’, નિત્ય નવા નવા રંગ જમાવે છે આ મહાનાટક મંડળી. ગઈ કાલના દૃશ્યનું આજે પુનરાવર્તન કરવાની તેને પડી નથી; રોજ નવા રંગ, રોજ નવી રોશની, રોજ નવા ખેલ ને તમાશા. &lt;br /&gt;
&#039;&#039;&#039;એમાં વાસો... પંડ રે.&#039;&#039;&#039; &lt;br /&gt;
આ નાટકના રંગ-ઢંગ જોઈ ભરમાશો નહીં. તેમાં જે નિત્ય વસી રહ્યો છે તેને ઓળખી લેજો. ક્યાંક રમણીયતા જોઈ મોહી પડો અને ભયંકરતા જોઈ ભાગી જાઓ એવું કરતાં પહેલાં વિચારી જોજો. જન્મનો પડદો ઊપડે કે મૃત્યુનો પડદો પડે તે જ કાંઈ નાટકની શરૂઆત કે અંત નથી. આ પરિવર્તનોના પડદા પાછળ એક, અખંડ ને અવિનાશી નટ રહ્યો છે. &lt;br /&gt;
આ નાટકનો ઉઘાડ થાય છે ‘નાદે ને બુંદે.&#039; ધ્વનિ અને પ્રકાશનાં આંદોલનો તેમ જ આવર્તનો આ સૃષ્ટિની ઉત્પતિ પાછળ રહ્યાં છે. શબ્દસૃષ્ટિ અને વસ્તુસૃષ્ટિનું મૂળ એક જ છે. બ્રહ્મા ચાર મુખે વેદગાન કરે છે અને કમંડલના અમૃતજળથી સૃષ્ટિ સરજે છે એ ચિત્ર આ સત્યને સાકાર કરે છે. ‘પાંડવે બાંધ્યો પંડ’—પંચ મહાભૂતની સ્થૂળ ભૂમિકા આવતાં પ્રાણીઓનો પિંડ બંધાય છે. મહાભારતના ‘પાંચ પાંડવ&#039; સાથે કૃષ્ણ મળે કે ‘રામાયલ&#039;ની પંચવટીમાં આવી રામ નિવાસ કરે ત્યારે નારાયણનો ખેલ જામે છે ને જંગ મંડાય છે. પરમ તત્ત્વને સ્થૂળ ભૂમિકા પર દર્શાવી આપતાં આ પ્રતીકે છે. &lt;br /&gt;
&#039;&#039;&#039;બીજે ને બીજે... ચારે ખાણ રે&#039;&#039;&#039; &lt;br /&gt;
મૂળ નાદ અને બિંદુમાંથી અનેક પ્રકારની વાણી અને જીવસૃષ્ટિ ઉત્પન્ન થઈ. અનંત વિશ્વોમાં તે વ્યાપક બની. આ જગતની વાણીના ચાર પ્રકાર : પરા, પશ્યન્તી, મધ્યમા અને વૈખરી. પ્રાણીના ચાર પ્રકાર : અંડજ, સ્વેદજ, ઉદ્ભીજ, અને જરાયુજ. પિંડમાં અને બ્રહ્માંડમાં આ પ્રાગડો, વડલો જોવા મળે છે. તેનાથી સચરાચર સૃષ્ટિ સભર બની ગયેલી દેખાય છે. &lt;br /&gt;
&#039;&#039;&#039;ત્રિવિધ માયા... સાક્ષી મન રે&#039;&#039;&#039; &lt;br /&gt;
સત્ત્વ, રજ અને તમ એ ત્રણ ગુણ ધરાવતી માયા વડે નિર્ગુણ આત્મા પણ સગુણ ભાસે છે. ‘ચાર તન’ ~~ ચાર પ્રકારનાં શરીર દ્વારા એનો પ્રકાશ ફેલાય છે. ચાર શરીર છે : વ્યક્તિગત સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકા૨ણ એટલે કે મૂળ સમષ્ટિગત પ્રકૃતિ. આ ચાર છે ત્યાં સુધી આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને પામતો નથી. &lt;br /&gt;
&#039;&#039;&#039;પંચમને કળા પૂર્ણ પ્રગટી&#039;&#039;&#039; &lt;br /&gt;
પાંચ જ્ઞાનેન્દ્રિયોનો વિકાસ થતાં દેહાત્માની શક્તિઓ પૂર્ણ પણે ખીલી ઊઠે છે. પરંતુ એમાં આ બધાં વૃદ્ધિ-લાસને સાક્ષીભાવે નિહાળતો જ્ઞાનાત્મા રહ્યો છે. એ શુદ્ધ મનસ કે શુદ્ધ જ્ઞાન-સ્વરૂપ ચૈતન્ય છે. નાટકમાં હોવા છતાં તે નાટકમાં ભળી જતો નથી. &lt;br /&gt;
&#039;&#039;&#039;સ્વપ્ન ધ્યાને... અંગ રે&#039;&#039;&#039; &lt;br /&gt;
આ બધો વ્યક્ત જગતનો વહેવાર સ્વપ્નસમો છે. એના તરફ ધ્યાન જાય છે ત્યાં સુધી જ તે સત્ય છે. એમાંથી મન લઈ લીધું કે બધો જ ઘટાટોપ અલોપ. આ વ્યક્તના મૂળમાં અષ્ટધા અપરા પ્રકૃતિ અને નવમી પરા પ્રકૃતિ રહેલી છે. આઠ આ સ્થૂળ સૃષ્ટિનાં અંગ છે તો નવમું તત્ત્વ તેને પ્રાણ આપનાર ચૈતન્ય છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ તથા મન, બુદ્ધિ, અહંકાર એ આઠ પ્રાકૃતિક અંશો સાથે નવમા જીવાત્માનો સંયોગ થાય છે ત્યારે સૃષ્ટિનો કારભાર ચાલે છે. આમ લધુ-દીર્ઘ, નાનાં-મોટાં અંગો ધરાવતાં પ્રાણીઓના ભેદ-વિભેદ માટે જીવની વાસના અને તેની પૂર્તિ માટે ઊભાં થયેલાં જુદાં જુદાં કલેવર છે. &lt;br /&gt;
&#039;&#039;&#039;દર્શને ઇન્દ્રિય... ત્રિગુણાતીત રે&#039;&#039;&#039; &lt;br /&gt;
પાંચ કર્મેન્દ્રિય અને પાંચ જ્ઞાનેન્દ્રિય જે કર્મ કરે છે તે એની પાછળ રહેલા અભિમાની દેવતા એટલે કે ચેતન-અંશને કારણે છે. આ દર્શેન્દ્રિયથી ૫૨ જે અગિયારમું તત્ત્વ છે તે ઇન્દ્રિયોની મર્યાદાથી પર અખંડ ચૈતન્ય છે. ‘બાર&#039; અને ‘બાવન&#039; એ આંકડા જીવાત્માના અને જગતના પ્રદેશ માટે વપરાય છે. બાર રાશિઓનું ચક્ર જીવની જન્મભૂમિ બને છે અને ‘બાવન&#039; મૂળાક્ષર દ્વારા વ્યક્ત થતો આ સંસાર તેની કર્મભૂમિ બને છે. પણ આ ગુણો અને કર્મોની ભૂમિમાં એક સ્વતંત્ર તત્ત્વ પણ મનુષ્યના પિંડમાં જ રહ્યું છે. ક્ષુદ્ર પિંડમાં રહેલો એ ત્રિગુણાતીત પરમાત્મા છે. બાર અને બાવનનાં સઘળાં બંધનો તોડી નાખવા તે સમર્થ છે. &lt;br /&gt;
&#039;&#039;&#039;ચૌદે કળાએ... મૂળદાસ રે&#039;&#039;&#039; &lt;br /&gt;
ચૌદ ભુવન, ચૌદ રત્નો, ચૌદ વિદ્યા એ પરમાત્માની અભિવ્યક્તિ માટે વિવિધ ભૂમિકા ને વિવિધ ઉઘાડ દર્શાવે છે. એમાં ચૌદ કળા પૂર્ણત્વના આવિર્ભાવ માટે બાકી રહેલો એક અંશ દર્શાવે છે. પૂર્ણ જ્યોતિના પ્રકાશ આડે ત્યાં બહુ જ બારીક આવરણ રહી ગયું હોય છે. સાધનાના ક્ષેત્રમાં આઠમી અને ચૌદમી કળાનું ઘણું મહત્ત્વ છે. એમ કહેવામાં આવે છે કે દરેક સાધના-માર્ગમાં એક કીલક&#039; અથવા ખીલો ખોડેલો હોય છે અથવા એ સાધના કોઈ ઋષિ દ્વારા શાપિત હોય છે. આ કીકના ઉત્કીલન વિના સાધના સફળ થતી નથી. મંત્ર કે સ્તોત્રની બાબતમાં વદ પક્ષની આઠમી કે ચૌદમી તિથિએ પાઠ કરવામાં આવે તો કીલકનું ઉત્કીલન થાય, શાપનું મોચન થાય એવી માન્યતા છે. આ જરા સમજવા જેવું છે. &lt;br /&gt;
સાધનાના બે મુખ્ય માર્ગ છે: એકમાં સાધક પોતાને શૂન્ય કરવા ત૨ફ ભાર મૂકે છે, બીજામાં તે પોતે પૂર્ણ થવા મથે છે. આ લય અને ઉદયની દિશા છે. ગતિ છે. દેહભાવનો લય અને આત્મભાવનો ઉદય એ એકસરખું ધ્યેય બંનેમાં રહ્યું છે. હવે આઠનો આંકડો એવો છે કે જ્યાં જીવભાવનો અરધો-અરધ ક્ષય અને આત્મભાવનો ઉદય થયો હોય છે. ત્યાંથી મનુષ્ય માટે ઊર્માંકર્ષણ શરૂ થાય છે. તે સાધનાના મધ્ય-પ્રવાહમાં પ્રવેશે છે. ચૈતન્ય તરફની ગતિ અહીંથી સ્પષ્ટ બને અને વાસના તૃષ્ણાનું ગુરુત્વાકર્ષણ ઘટે એવી પ્રતીતિ એ જ કીલકનું ઉત્કીલન કે શાપનું નિવારણ. ચૌદમી કળામાં એકાદ અંશ જ શેષ રહે છે. હવે નીચે જવાનો તો પ્રશ્ન જ રહેતો નથી. ‘ચૌદે કળાએ ચેતન સાંપડ્યું&#039; એ આવી પ્રાપ્તિનું આંગણું છે. અને ત્યાર પછી તો પૂર્ણ જ્યોતિમાં પ્રવેશ. જ્યોત મેં જ્યોત મિલાઈ&#039;નો ઉત્સવ. &lt;br /&gt;
મનુષ્ય-પિંડમાં આવીને જીવની જે દશા થઈ છે ને તેણે જે દિશા પકડી છે તેનું વર્ણન મૂળદાસે આ ભજનમાં કર્યું છે. શૂન્ય થઈને પૂર્ણ થવાની કળા આ ભજન શીખવી જાય છે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = સમસ્યા માં સંત જાણે&lt;br /&gt;
|next = છેલ્લી સંનધનો પોકાર &lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%A8%E0%AA%BE%E0%AA%9F%E0%AA%95_%E0%AA%A8%E0%AA%B5%E0%AA%B0%E0%AA%82%E0%AA%97%E0%AB%80&amp;diff=89405</id>
		<title>ભજનરસ/નાટક નવરંગી</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%A8%E0%AA%BE%E0%AA%9F%E0%AA%95_%E0%AA%A8%E0%AA%B5%E0%AA%B0%E0%AA%82%E0%AA%97%E0%AB%80&amp;diff=89405"/>
		<updated>2025-05-23T09:49:32Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|  નાટક નવરંગી |  }}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;જી રે ભાઈ, નાટક નવરંગી&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;નાટક છે નારાયણનું રે.&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
	 &lt;br /&gt;
&#039;&#039;&#039;એમાં વાસો વસે એને ઓળખ રે&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;હું રે ભાઈ, આતમા છે અખંડ રે,&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&#039;&#039;&#039;નાદે ને બુંદે નાટક નીપજ્યું રે&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;હું રે ભાઈ, પાંડવે બાંધ્યો પંડ રે–&#039;&#039;&#039;}}&lt;br /&gt;
		 &lt;br /&gt;
&#039;&#039;&#039;બીજે ને બીજે બન્યાં બહુ ભાતનાં રે&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;હું રે ભાઈ, વ્યાપક ચારે વાણ રે,&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&#039;&#039;&#039;પંડે ને બ્રહ્માંડે દીસે પ્રાગડો રે&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;હાં રે ભાઈ, સચરાચર ચારે ખાણ રે-&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
	 &lt;br /&gt;
&#039;&#039;&#039;ત્રિવિધ માયા ત્રિગુણ આતમા રે&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;હાં રે ભાઈ, સોહે ચારે તન રે,&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&#039;&#039;&#039;પંચમને કળા પૂર્ણ પ્રગટી રે&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;હું રે ભાઈ, સૌના સાક્ષી મન રે-&#039;&#039;&#039;}}&lt;br /&gt;
		 &lt;br /&gt;
&#039;&#039;&#039;સ્વપ્ન ધ્યાને સમું સાંપડ્યું રે&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;હું રે ભાઈ, આઠે બન્યાં તે અંગ રે,&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&#039;&#039;&#039;નવે ને તત્ત્વમાં સૌ નીપજ્યું રે&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;હું રે ભાઈ, લઘુ દીર્ઘ તે અંગ રે-&#039;&#039;&#039;}}&lt;br /&gt;
		 &lt;br /&gt;
&#039;&#039;&#039;દશે ને ઇન્દ્રિય દર્શના દેવતા રે&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|હું રે ભાઈ, એકાદશ અદ્વૈત રે,}}		&lt;br /&gt;
&#039;&#039;&#039;બારેમાં બાંધ્યાં બંધન બાવને રે&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;હું રે ભાઈ, તે ત્રિગુણાતીતરે-&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;ચૌદ કળાએ ચેતન સાંપડ્યું રે&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ધં રે ભાઈ, પૂરણ જ્યોત પ્રકાશ રે,&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
પંડે તે ચડ્યો તે દશા દેહની રે&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;હું રે ભાઈ, મહાજન કહે મૂળદાસ રે.&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભારતીય પરંપરા અનુસાર સૃષ્ટિ-૨ચના, તેનો વિકાસ ને વિવિધ વ્યાપાર તથા તેની પાછળ રહેલા એક જ પરમ તત્ત્વની આ ભજનમાં ઝાંખી થાય છે. &lt;br /&gt;
&#039;&#039;&#039;જી રે ભાઈ નાટક... નારાયણનું રે.&#039;&#039;&#039; &lt;br /&gt;
આ સમસ્ત જગત એક નાટક છે, &#039;વિશ્વ ભાગ્યોદય કંપની&#039;ના માલિક, નાટ્યકાર, દિગ્દર્શક અને નટ એક માત્ર નારાયણ છે. આ નાટક છે ‘નવરંગી’, નિત્ય નવા નવા રંગ જમાવે છે આ મહાનાટક મંડળી. ગઈ કાલના દૃશ્યનું આજે પુનરાવર્તન કરવાની તેને પડી નથી; રોજ નવા રંગ, રોજ નવી રોશની, રોજ નવા ખેલ ને તમાશા. &lt;br /&gt;
&#039;&#039;&#039;એમાં વાસો... પંડ રે.&#039;&#039;&#039; &lt;br /&gt;
આ નાટકના રંગ-ઢંગ જોઈ ભરમાશો નહીં. તેમાં જે નિત્ય વસી રહ્યો છે તેને ઓળખી લેજો. ક્યાંક રમણીયતા જોઈ મોહી પડો અને ભયંકરતા જોઈ ભાગી જાઓ એવું કરતાં પહેલાં વિચારી જોજો. જન્મનો પડદો ઊપડે કે મૃત્યુનો પડદો પડે તે જ કાંઈ નાટકની શરૂઆત કે અંત નથી. આ પરિવર્તનોના પડદા પાછળ એક, અખંડ ને અવિનાશી નટ રહ્યો છે. &lt;br /&gt;
આ નાટકનો ઉઘાડ થાય છે ‘નાદે ને બુંદે.&#039; ધ્વનિ અને પ્રકાશનાં આંદોલનો તેમ જ આવર્તનો આ સૃષ્ટિની ઉત્પતિ પાછળ રહ્યાં છે. શબ્દસૃષ્ટિ અને વસ્તુસૃષ્ટિનું મૂળ એક જ છે. બ્રહ્મા ચાર મુખે વેદગાન કરે છે અને કમંડલના અમૃતજળથી સૃષ્ટિ સરજે છે એ ચિત્ર આ સત્યને સાકાર કરે છે. ‘પાંડવે બાંધ્યો પંડ’—પંચ મહાભૂતની સ્થૂળ ભૂમિકા આવતાં પ્રાણીઓનો પિંડ બંધાય છે. મહાભારતના ‘પાંચ પાંડવ&#039; સાથે કૃષ્ણ મળે કે ‘રામાયલ&#039;ની પંચવટીમાં આવી રામ નિવાસ કરે ત્યારે નારાયણનો ખેલ જામે છે ને જંગ મંડાય છે. પરમ તત્ત્વને સ્થૂળ ભૂમિકા પર દર્શાવી આપતાં આ પ્રતીકે છે. &lt;br /&gt;
&#039;&#039;&#039;બીજે ને બીજે... ચારે ખાણ રે&#039;&#039;&#039; &lt;br /&gt;
મૂળ નાદ અને બિંદુમાંથી અનેક પ્રકારની વાણી અને જીવસૃષ્ટિ ઉત્પન્ન થઈ. અનંત વિશ્વોમાં તે વ્યાપક બની. આ જગતની વાણીના ચાર પ્રકાર : પરા, પશ્યન્તી, મધ્યમા અને વૈખરી. પ્રાણીના ચાર પ્રકાર : અંડજ, સ્વેદજ, ઉદ્ભીજ, અને જરાયુજ. પિંડમાં અને બ્રહ્માંડમાં આ પ્રાગડો, વડલો જોવા મળે છે. તેનાથી સચરાચર સૃષ્ટિ સભર બની ગયેલી દેખાય છે. &lt;br /&gt;
&#039;&#039;&#039;ત્રિવિધ માયા... સાક્ષી મન રે&#039;&#039;&#039; &lt;br /&gt;
સત્ત્વ, રજ અને તમ એ ત્રણ ગુણ ધરાવતી માયા વડે નિર્ગુણ આત્મા પણ સગુણ ભાસે છે. ‘ચાર તન’ ~~ ચાર પ્રકારનાં શરીર દ્વારા એનો પ્રકાશ ફેલાય છે. ચાર શરીર છે : વ્યક્તિગત સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકા૨ણ એટલે કે મૂળ સમષ્ટિગત પ્રકૃતિ. આ ચાર છે ત્યાં સુધી આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને પામતો નથી. &lt;br /&gt;
&#039;&#039;&#039;પંચમને કળા પૂર્ણ પ્રગટી&#039;&#039;&#039; &lt;br /&gt;
પાંચ જ્ઞાનેન્દ્રિયોનો વિકાસ થતાં દેહાત્માની શક્તિઓ પૂર્ણ પણે ખીલી ઊઠે છે. પરંતુ એમાં આ બધાં વૃદ્ધિ-લાસને સાક્ષીભાવે નિહાળતો જ્ઞાનાત્મા રહ્યો છે. એ શુદ્ધ મનસ કે શુદ્ધ જ્ઞાન-સ્વરૂપ ચૈતન્ય છે. નાટકમાં હોવા છતાં તે નાટકમાં ભળી જતો નથી. &lt;br /&gt;
&#039;&#039;&#039;સ્વપ્ન ધ્યાને... અંગ રે&#039;&#039;&#039; &lt;br /&gt;
આ બધો વ્યક્ત જગતનો વહેવાર સ્વપ્નસમો છે. એના તરફ ધ્યાન જાય છે ત્યાં સુધી જ તે સત્ય છે. એમાંથી મન લઈ લીધું કે બધો જ ઘટાટોપ અલોપ. આ વ્યક્તના મૂળમાં અષ્ટધા અપરા પ્રકૃતિ અને નવમી પરા પ્રકૃતિ રહેલી છે. આઠ આ સ્થૂળ સૃષ્ટિનાં અંગ છે તો નવમું તત્ત્વ તેને પ્રાણ આપનાર ચૈતન્ય છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ તથા મન, બુદ્ધિ, અહંકાર એ આઠ પ્રાકૃતિક અંશો સાથે નવમા જીવાત્માનો સંયોગ થાય છે ત્યારે સૃષ્ટિનો કારભાર ચાલે છે. આમ લધુ-દીર્ઘ, નાનાં-મોટાં અંગો ધરાવતાં પ્રાણીઓના ભેદ-વિભેદ માટે જીવની વાસના અને તેની પૂર્તિ માટે ઊભાં થયેલાં જુદાં જુદાં કલેવર છે. &lt;br /&gt;
&#039;&#039;&#039;દર્શને ઇન્દ્રિય... ત્રિગુણાતીત રે&#039;&#039;&#039; &lt;br /&gt;
પાંચ કર્મેન્દ્રિય અને પાંચ જ્ઞાનેન્દ્રિય જે કર્મ કરે છે તે એની પાછળ રહેલા અભિમાની દેવતા એટલે કે ચેતન-અંશને કારણે છે. આ દર્શેન્દ્રિયથી ૫૨ જે અગિયારમું તત્ત્વ છે તે ઇન્દ્રિયોની મર્યાદાથી પર અખંડ ચૈતન્ય છે. ‘બાર&#039; અને ‘બાવન&#039; એ આંકડા જીવાત્માના અને જગતના પ્રદેશ માટે વપરાય છે. બાર રાશિઓનું ચક્ર જીવની જન્મભૂમિ બને છે અને ‘બાવન&#039; મૂળાક્ષર દ્વારા વ્યક્ત થતો આ સંસાર તેની કર્મભૂમિ બને છે. પણ આ ગુણો અને કર્મોની ભૂમિમાં એક સ્વતંત્ર તત્ત્વ પણ મનુષ્યના પિંડમાં જ રહ્યું છે. ક્ષુદ્ર પિંડમાં રહેલો એ ત્રિગુણાતીત પરમાત્મા છે. બાર અને બાવનનાં સઘળાં બંધનો તોડી નાખવા તે સમર્થ છે. &lt;br /&gt;
&#039;&#039;&#039;ચૌદે કળાએ... મૂળદાસ રે&#039;&#039;&#039; &lt;br /&gt;
ચૌદ ભુવન, ચૌદ રત્નો, ચૌદ વિદ્યા એ પરમાત્માની અભિવ્યક્તિ માટે વિવિધ ભૂમિકા ને વિવિધ ઉઘાડ દર્શાવે છે. એમાં ચૌદ કળા પૂર્ણત્વના આવિર્ભાવ માટે બાકી રહેલો એક અંશ દર્શાવે છે. પૂર્ણ જ્યોતિના પ્રકાશ આડે ત્યાં બહુ જ બારીક આવરણ રહી ગયું હોય છે. સાધનાના ક્ષેત્રમાં આઠમી અને ચૌદમી કળાનું ઘણું મહત્ત્વ છે. એમ કહેવામાં આવે છે કે દરેક સાધના-માર્ગમાં એક કીલક&#039; અથવા ખીલો ખોડેલો હોય છે અથવા એ સાધના કોઈ ઋષિ દ્વારા શાપિત હોય છે. આ કીકના ઉત્કીલન વિના સાધના સફળ થતી નથી. મંત્ર કે સ્તોત્રની બાબતમાં વદ પક્ષની આઠમી કે ચૌદમી તિથિએ પાઠ કરવામાં આવે તો કીલકનું ઉત્કીલન થાય, શાપનું મોચન થાય એવી માન્યતા છે. આ જરા સમજવા જેવું છે. &lt;br /&gt;
સાધનાના બે મુખ્ય માર્ગ છે: એકમાં સાધક પોતાને શૂન્ય કરવા ત૨ફ ભાર મૂકે છે, બીજામાં તે પોતે પૂર્ણ થવા મથે છે. આ લય અને ઉદયની દિશા છે. ગતિ છે. દેહભાવનો લય અને આત્મભાવનો ઉદય એ એકસરખું ધ્યેય બંનેમાં રહ્યું છે. હવે આઠનો આંકડો એવો છે કે જ્યાં જીવભાવનો અરધો-અરધ ક્ષય અને આત્મભાવનો ઉદય થયો હોય છે. ત્યાંથી મનુષ્ય માટે ઊર્માંકર્ષણ શરૂ થાય છે. તે સાધનાના મધ્ય-પ્રવાહમાં પ્રવેશે છે. ચૈતન્ય તરફની ગતિ અહીંથી સ્પષ્ટ બને અને વાસના તૃષ્ણાનું ગુરુત્વાકર્ષણ ઘટે એવી પ્રતીતિ એ જ કીલકનું ઉત્કીલન કે શાપનું નિવારણ. ચૌદમી કળામાં એકાદ અંશ જ શેષ રહે છે. હવે નીચે જવાનો તો પ્રશ્ન જ રહેતો નથી. ‘ચૌદે કળાએ ચેતન સાંપડ્યું&#039; એ આવી પ્રાપ્તિનું આંગણું છે. અને ત્યાર પછી તો પૂર્ણ જ્યોતિમાં પ્રવેશ. જ્યોત મેં જ્યોત મિલાઈ&#039;નો ઉત્સવ. &lt;br /&gt;
મનુષ્ય-પિંડમાં આવીને જીવની જે દશા થઈ છે ને તેણે જે દિશા પકડી છે તેનું વર્ણન મૂળદાસે આ ભજનમાં કર્યું છે. શૂન્ય થઈને પૂર્ણ થવાની કળા આ ભજન શીખવી જાય છે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = સમસ્યા માં સંત જાણે&lt;br /&gt;
|next = છેલ્લી સંનધનો પોકાર &lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%A8%E0%AA%BF%E0%AA%97%E0%AA%AE_%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A6&amp;diff=89400</id>
		<title>ભજનરસ/નિગમ વેદનો નાદ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%A8%E0%AA%BF%E0%AA%97%E0%AA%AE_%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A6&amp;diff=89400"/>
		<updated>2025-05-23T07:35:56Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|  નિગમ વેદનો નાદ |  }}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;નિગમ વેદનો નાદ સાંભળી&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;મારા ચિત્તમાં લાગ્યો ચટકો રે&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&#039;&#039;&#039;જાગીને જોતાં મિથ્યા માયા&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;માંડ કર્યો છે મટકો રે-&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
	 &lt;br /&gt;
&#039;&#039;&#039;જીવ જગત બેઉ અણછતાં છે,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ઘટપટાદિક ઘટકો રે,&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&#039;&#039;&#039;નિષેધ-પદ તો નિશ્ચે ગયું છે,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;હવે નહીં ખટપટનો ખટકો રે-&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
	 &lt;br /&gt;
&#039;&#039;&#039;નર નાટકમાં, નાટક નરમાં,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;નાચ નિરંતર નટકો રે,&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&#039;&#039;&#039;મૂળદાસ સોં બ્રહ્મ સનાતન&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;વ્યાપક બીજ વટકો રે-&#039;&#039;&#039;}}&lt;br /&gt;
		 &lt;br /&gt;
&#039;&#039;&#039;નિગમ વેદનો નાદ સાંભળી.&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહના પ્રભાતિયાંની જેમ મૂળદાસનાં પ્રભાતિયાં પણ બ્રહ્મ અને લીલાનો અભેદ-ઓચ્છવ સુંદર વાણીમાં ઊજવતાં જાય છે. પ્રભાતિયાં એટલે જ નિદ્રાભંગ માટે બજી ઊઠતાં ચોઘડિયાં. અહીં વેદનાદ કૃષ્ણનો વેણુનાદ બની માનવ-પ્રાણને જગાડે છે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;નિગમ વેદનો... મટકો રે&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભાગવતને નિગમ કલ્પતનું રસથી દ્રવી પડતું ફળ કહેવામાં આવે છે. રસરાજની બંસીમાંથી આ અમૃત-૨સ ઝરે છે. એને જરાક ચાખતાં જ ચિત્તનું સ્વરૂપ પલટી જાય છે. એકવાર ચિત્તને આ રસનો ચટકો લાગે પછી તેને બીજે ક્યાંયે ચેન પડતું નથી. &lt;br /&gt;
આપણી ભાષામાં આ ‘ચટકો&#039; શબ્દ ગજબનો ચોટડુક છે. એ ઝીણો ડંખ બની મારે છે ને ઊંડો સ્વાદ બની જિવાડે છે. રસનો તો ચટકો હોય, કૂંડાં ન હોય&#039; એ કહેવતમાં પણ જરા જેટલી માત્રામાં રુંવાડાં પલટી નાખતી ચટકાની અસર વ્યક્ત થઈ છે. ‘ચટકો&#039; લાગે ત્યારે વિરહની વેદના વધે છે ને સાથે સ્મરણનો સ્વાદ પણ વધતો જાય છે. સૂફી એને કહે છે : ‘લતીફ ખલિશ‘-મજેદાર ખટકો. મૂળદાસે એક રાસમાં આ વેદના-માધુરીને કિલ્લોલતી કરી છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;હરિ વેણ વાય છે રે હો વનમાં&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;તેનો ગ્રહ વધ્યો મારા તનમાં.&#039;&#039;&#039;}}&lt;br /&gt;
	 &lt;br /&gt;
&#039;&#039;&#039;ચિત્તડામાં ચટપટી રે હો લાગી,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;જીવણ જોવાને હું જાગી,&#039;&#039;&#039;}}&lt;br /&gt;
		 &lt;br /&gt;
&#039;&#039;&#039;ત્રિભુવન નીરખ્યા રે હો તમને&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;મૂળદાસ મહાસુખ પામ્યા મંનમાં-&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;હરિવેણ વાય છે રે હો વનમાં.’&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ચિત્તની બહિવૃત્તિ એટલે જગતની ઉત્પત્તિ, ચિત્તની અંતવૃત્તિ એટલે જગતનો નાશ અને જગદીશની ઝાંખી. ચિત્તનો આત્યંતિક પ્રલય એ જ બ્રહ્મજ્ઞાન જે કોઈ જાગ્યા તેમણે આ ભેદ-વિભેદનું જગત જોયું નથી, જોયું છે એક અવિનાશી તત્ત્વને સભર સચરાચરે. નરસિંહની સાખે :  &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;જાગીને જોઉં તો જગત દીસે નહીં,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ઊંઘમાં અટપટા ભોગ ભાસે,&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&#039;&#039;&#039;ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઇન્દ્રિયો જાગે ત્યાં સુધી માયાનો નાટારંભ, આત્મા જાગે એટલે માયા મિથ્યા. અવસ્તુની જેમ ઊડી ગયેલી ભ્રમણા. પણ માયા કેવી રીતે મિથ્યા બને? &lt;br /&gt;
દુર્ગાપાઠમાં વૈષ્ણવી માયા વિશે કહ્યું છે કે : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;ત્વ વૈષ્ણવી શક્તિરનન્તવીર્ય,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;વિશ્વસ્ય બીજું પરમાસિ માયા,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;સમ્મોહિતં દેવિ, સમસ્તમેતત્&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;ત્યું થૈ પ્રસન્ના ભુવિ મુક્તિહેતુઃ&#039;&#039;&#039; &lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;‘તું વૈષ્ણવી શક્તિ મહાબલિષ્ઠા&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;તું વિશ્વની કારણભૂત માયા,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;રાખ્યું કરી મૌષ્તિ સર્વ, દેવી,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;રાજી તું થા તો ભવમુક્તિ આપે.&#039;&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ વૈષ્ણવી માયાને કારણ-માયા પણ કહે છે. અનંત કાળથી અવિઘાના પાશમાં પડેલો જીવ આ વિશ્વના બીજરૂપી મહામાયાનો કૃપાકટાક્ષ પામે તો જ મુક્ત થઈ શકે. માંડ કર્યો છે મટકો&#039; — અનેક જન્મોના પુણ્યોદય પછી એ પરમાત્મ-શક્તિએ ‘ચેતન-ચેષ્ટા&#039; કરી અને જડતાના પડદા હટાવી દીધા. મૂળદાસે એક પ્રભાતિયામાં આ માયાબીજ વિશે કહ્યું . છે : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;સો બીજકા સફ્ળ પસારા, સરવે ઉનકી માયા રે,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;મૂળદાસ કહે સો અવિનાશી, ગુરુ પ્રતાપે પાયા રે.&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સર્વત્ર એક પરમાત્માના જ્યોતિતરંગો વિલસી રહે, પછી જીવ બુદબુદમાં બંધાતો નથી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;જીવ જગત... ખટપટનો ખટકો રે&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જીવના અજ્ઞાનને કારણે દેખાતો જગતનો તમાશો વિરમી ગયો. ન રહ્યો જીવ, ન રહ્યું જગત. બંને અણછતાં થઈ ગયાં. તિરોધાન પામ્યાં. ઘટને મૂળમાં જોવા જઈએ તો બધાય ઘટમાં કેવળ માટી જોવા મળે, અને દરેક પટને ઉકેલી જોતાં તંતુઓ જ મળે, એવું એક જ તત્ત્વનું દર્શન થયું. બહારના રંગ, રૂપ, આકારના વિરોધાભાસો શમી ગયા. આવો અનુભવ થતાં ‘નિષેધ-પદ&#039; એટલે કે વાસના તૃષ્ણા દ્વારા ઊપજતા નિષિદ્ધ કર્મનો પ્રદેશ તો ક્યાંયે નીચે રહી ગયો. કાદવમાંથી કમળ બહાર આવી ગયું. નિષેધ-પદ&#039;ની જેમ મૂળદાસે ‘તત્ત્વપદ&#039;ની વાત કરી છે. એક બીજા પ્રભાતિયામાં તે કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;લક્ષારથનો લક્ષ થયો છે,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;જગત વાસના જાણી રે,&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&#039;&#039;&#039;તત્ત્વપદ તો નિશ્ચે થયું છે,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;મહા વાયકની વાણી રે.&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઉપનિષદના રૂપક દ્વારા ભજનને સમજીએ તો બ્રહ્મના લક્ષ્યમાં આત્માનું તીર ખેંચી જાય તો પછી તે બહાર નીકળતું નથી. લક્ષ્યાર્થ થાય, તત્ત્વપદની પ્રાપ્તિ થાય પછી ખટપટનો ખટકો&#039; રહેતો નથી. ખટપટ અથવા ષડ્રપુઓના પંજામાં ફરી તો નહીં પડી જવાય એવો અંદેશો ઓસરી જાય છે. પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મનની ખટપટ તો શું, એનો ભય કે ઉદ્વેગ પણ અહીં ફરકતો નથી. હવે ક્યાંયે તરાતા વાંસ જેવી ખટરાગની વાણી નહીં, સઘળે અનુરાગની મધુમય બંસી.&lt;br /&gt;
&#039;&#039;&#039;નર નાટકમાં... બીજ વટકો&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જે જાગતા નર છે, ચેતેલા આદમી છે તે મનુષ્યોના વહેવારને કઈ દૃષ્ટિએ જુએ છે? મનુષ્યો તો માને કે પોતે કાંઈક છે, પોતે કાંઈક કરે છે પણ પેલો સૂક્ષ્મદર્શી જુએ છે કે આ તો બધા પ્રકૃતિની રંગભૂમિ પર ખેલતાં પરવશ પાત્રો છે. પૂર્વના સંકલ્પો, સંસ્કારો, ઋણાનુબંધના માર્યા તેઓ વેશ ભજવે છે. ‘ન૨ નાટકમાં’ અંદર બેઠેલા સૂત્રધારના દોરીસંચાર મુજબ સહુ કોઈ પોતાનો પાઠ પૂરો કરે છે. એટલું જ નહીં, પણ &#039;નાટક નરમાં&#039; — નવા નાટકની તૈયારી કરે છે. જે પ્રતિભાવો ને પ્રત્યાઘાતો ચિત્તમાં એકત્ર થયા કરે છે તેમાં નવા ખેલનાં મંડાણ રહ્યાં છે. &lt;br /&gt;
આમ બહારનું અને અંદરનું નાટક ભજવાય છે. પણ આત્મદર્શી શું એટલું જ જુએ છે? એથી આગળ વધી તે તમામ વેશભૂષા ને મુખવટાને ભેદી પરખી લે છે કે અરે, આ તો પેલો એક જ મહાનટ વિવિધ સ્વાંગ ધરીને નિરંતર ખેલી રહ્યો છે. એનાં નાચ-ગાન ચાલે છે અવિરામ, અનંત વિશ્વોના રંગમંચ ૫૨, નિરવધિ કાળનાં તેજ-તિમિર વચ્ચે, જીવન-મૃત્યુના પડદાથી ૫૨. &lt;br /&gt;
મૂળદાસ કહે છે, આ જે નટનાગર, એ જ તો સનાતન બ્રહ્મ. એને તમે બીજે ક્યાં ગોતશો? આ સંસારનું મૂળ એ, અને મહાવ્યાપક વિસ્તાર પણ એ જ. વડના બીજમાં આખો વડલો અને વડલાના ટેટામાં વળી અસંખ્ય વડલા. મૂળદાસ એક બીજા પ્રભાતિયામાં ગાય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘વિચિત્ર રૂપ તે રૂપ નાનાં રમે,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ભાત દેખી બહુ જાત ભૂલે,&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&#039;&#039;&#039;બીજમાં વટ ને વટમાં બીજ તે&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;સાબધો વટ તે તોલે.&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પોતાની એકાંત કુંજમાં જે કાન માંડી બેસે છે તેને આ નિગમ વૈદનો નાદ&#039; – બ્રહ્મની બંસી સંભળાય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = સામળિયો મુંજો સગો&lt;br /&gt;
|next = એક દેહ, એક આતમા&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B3%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B_%E0%AA%AE%E0%AB%81%E0%AA%82%E0%AA%9C%E0%AB%8B_%E0%AA%B8%E0%AA%97%E0%AB%8B&amp;diff=89399</id>
		<title>ભજનરસ/સામળિયો મુંજો સગો</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B3%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B_%E0%AA%AE%E0%AB%81%E0%AA%82%E0%AA%9C%E0%AB%8B_%E0%AA%B8%E0%AA%97%E0%AB%8B&amp;diff=89399"/>
		<updated>2025-05-23T07:32:45Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|  સામળિયો મુંજો સગો |  }}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;સામળિયો મુંજો સગો, પાતળિયો મુંજો પ્રાણ,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;નંદના લાલન સે&#039;&#039;&#039;}} &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;નીંદરડી મેં નેડો લગો.&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;હું રે જાતી&#039;તી ગાંધી કેરે હડે, વા&#039;લા,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;મહેકે ગાંધી કેરે ટમેં લાલન સગો&#039;&#039;&#039; &lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;સામળા સારી ધોડી ધોડી થાકી, વા&#039;લા,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;મુંને વડલે વિસામો વલો લગો.-&#039;&#039;&#039; &lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;જળ રે જમનાનાં ભરવાંને ગિયા&#039;તાં, બેલી,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;સુરતા ચૂકીને બેડો ભગો-&#039;&#039;&#039; &lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;બાઈ મીરાં કે ગિરધરના ગુણે જીવો&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;સંતના ચરણમાં ચિત લગો.&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;સામળિયો મુંજો સગો.&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મીરાંના પ્રાણથી અનુપ્રાણિત થયેલું આ કચ્છી છાંટનું ભજન પ્રેમભક્તિની ચાર ભૂમિકા માટે ધ્યાન ખેંચે એવું છે. પ્રભુ સાથે હૈયાનું સગપણ બંધાઈ જાય અને પ્રાણનો તંતુ સંધાઈ જાય ત્યારે સ્વપ્ન, જાગૃતિ, સુષુપ્તિ અને તુરિયાનાં દ્વાર કેવાં ઊઘડતાં આવે છે એની ઝાંખી આ સાવ સાદા-સીધા લાગતા ભજનમાં થાય છે. એ ચાર ભૂમિકા જરા જોઈ વળીએ. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;નીંદરડી મેં નેડો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પ્રીતમની ઝંખના જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે જાગૃતિમાં ઊઠતી વરાળનાં સ્વપ્ન અવસ્થામાં વાદળ બંધાય છે. ઇન્દ્રિયો પોઢી ગઈ હોય, બહારનાં આકર્ષણો અને કોલાહલ વિરમી ગયા હોય ત્યારે મનમાં ને મનમાં રમતી મૂર્તિને આકાર ધરવાનો અવકાશ મળે છે. મીરાંનાં ઘણાં ભજનોમાં સ્વપ્ન-દર્શનની વાત આવે છે, એને જ આ ભજન અનુસરે છે. મીરાંના આવાં બીજાં બે-એક વેણ : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;સુપન મેં હરિ દરસ દીન્હો,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;મૈ ન જાણ્યું હરિ જાત,&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&#039;&#039;&#039;વૈણાં મ્હારાં ઉઘણ આયા&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;રહી મન પછતાત.&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;સોવત હી પલકા મેં મેં તો&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;પલક લગી પલ મેં પિય આયે&#039;&#039;&#039; }}		&lt;br /&gt;
&#039;&#039;&#039;મેં જું ઊઠી પ્રભુ આદર દેણહું&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;જાગ પડી, પિય ઢુંઢ ન પાયે.&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સ્વપ્ન-દર્શન કે સ્વપ્ન-સાક્ષાત્કારની એક ભૂમિકા છે. બધાં જ સ્વપ્નાં મનનો ખેલ નથી હોતાં. સ્થૂળ ઇન્દ્રિયો ગ્રહણ ન કરી શકે એવા સંદેશા ને સંકેતો સ્વપ્નમાં ઝીલી શકાય છે. જ્યારે ભગવદ્ સ્મરણ, નામ-રટણ અંતર્મનનો કબજો લઈ લે, એનો ધ્વનિ હૃદયમાંથી અનાયાસ જાગવા માંડે, ભાવ-તરંગો ઊંઘમાં પણ શમે નહિ, ત્યારે ભાવગ્રાહી ભગવાન દ્વારા ભક્તને આવો અનુભવ થાય છે. વિરહી અંતરની કરુણ ભૂમિ પર આમ કૃપાનાં છાંટણાં થાય છે.&lt;br /&gt;
પણ સ્વપ્નનું મિલન કાંઈ સંતોષ થોડું આપી શકે? ભક્તની વ્યાકુળતા તો આવાં દર્શનથી અનેકગણી વધી જાય છે. અને સ્વપ્ન-સાક્ષાત્કારનો હેતુ પણ એ જ હોય છે. આ અપાર્થિવ સ્વપ્ન પાર્થિવ ગતને પલટાવી નાખવામાં મહત્ત્વનો ભાગ ભજ્વે છે. સ્વપ્નમાં પડી ગયેલી તિરાડ જાગૃતિના જગતની દીવાલોને ભેદવા માંડે છે. અનેક વિષયો પાછળ ભમતા ભ્રમરને કોઈ એવી અલૌકિક મધુગંધ ખેંચે છે, કે તેને ભગવાનનાં ચરણકમલ સિવાય ક્યાંયે ચેન પડતું નથી. ક્યાં ક્યાં છે આ અપૂર્વ પદ્મગંધ? જ્યારે પાગલ બની નેત્રો એને જ શોધવા નીકળી પડે છે ત્યારે વળી થાય છે, એ ક્યાં ક્યાં નથી?&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;મહેકે ગાંધી કેરે હાંમેં&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગાંધીની ઘટમાં કેટકેટલી ચીજવસ્તુઓ ભરી હોય! એનું ગંધિયાણું-કરિયામું એટલે અનેકવિધ સુગંધ ને સ્વાદનો મેળો. હિંગ ને બરાસ-કપૂર ત્યાં સાથે જ મળી જાય. પણ આ વિવિધ અને વિરોધી સ્વભાવને ઘટે એવા ઘરાકનાં પગલાં થાય છે, જેને સહુ વસ્તુમાંથી એક જ મહેક ઊઠતી લાગે છે. પેલો હૈયાનો સગો, લાલન એવી કાંઈ મોહિની લગાડી ગયો છે કે એની લાલી ને મહેક ચોમેર ઘેરી વળે છે. મથુરાની વાટે ગોરસ લઈ જતી ગોપી જેવો જ ઘાટ આ ગાંધીની દુકાને પણ જોવા મળે છે. &lt;br /&gt;
જ્યારે હૈયામાં અને હાટ કે વાટમાં એક જ વસ્તુ વિલસતી હોય ત્યારે દુનિયાદારીની લે-વેચ કેવી? અહીં બધું જ અ-મૂલ્ય. મઘમઘતો પ્રેમ એ જ સગપણમાં ને સાટામાં. પ્રીતમની સ્મૃતિનો આ પ્રભાવ સ્નેહથી ભરી ભરી સુગંધ રૂપે વ્યાપી ગયો છે, પણ સ્વરૂપની પ્રાપ્તિ બાકી છે. ગુણવિકાસની સીમા વિસ્તરતી જાય છે, પણ ગુણનિધિનું એકાંત મિલન બાકી છે. એ ક્યાં થઈ શકે? જ્યાં કશું લેવા દેવાનું નથી રહેતું એવી સર્વનાશી બંસીના સૂરમાં, એ બંસીવરના સામીપ્યમાં.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;વડલે વિસામો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અનંત જન્મોથી ચાલી આવતી પ્રીતમની શોધ પૂરી થાય છે કાલપ્રવાહને કાંઠે રહેલા અચલ આશ્રયમાં. વડલો એટલે એક સઘન, શીતળ, પરમવિશ્રાન્તિ. મહાપ્રલયમાં બધું જ જ્યારે ડૂબી જાય છે ત્યારે વડના પાંદ પર જે અસ્તિત્વ મંદ મધુર હસે છે તેનો સહવાસ, કૃષ્ણભક્તોને માટે જે ‘બંસી-બટ&#039;નો મહિમા છે તે અહીં પ્રત્યક્ષ થાય છે. પ્રાણના ઊર્ધ્વ પ્રયાણમાં એક એવું પદ આવે છે, જે વિષ્ણુનું ૫૨મ પદ છે, જે કૃષ્ણનું નિત્ય લીલાધામ છે: દેહભાવનો નાશ થાય છે ત્યારે આ દેવતત્ત્વ એના નીલોજ્જવલ સ્વરૂપમાં પ્રકાશી ઊઠે છે. કોઈને કદાચ અરાંબંધિત લાગે પણ વિષ્ણુ અને વટનું સામ્ય અતિ પ્રાચીન કાળથી વણાતું લોકભજન સુધી પહોંચી ગયું હોય એવો ભાસ થાય છે. ‘રઘુ-વંશ&#039; [સર્ગ ૧૩, શ્લોક ૫૩]માં લંકાથી પાછા ફરતાં પુષ્પકમાં આકાશગમન કરતાં રામ જે સ્થળો સીતાને બતાવે છે તેમાં ભૌગોલિક વર્ણનો જ છે કે વિશેષ કાંઈ, એ શોધવા જેવું છે. ‘મેઘદૂત’ના અર્થઘટનમાં વાસુદેવશરણ અગ્રવાલે જે કાર્ય કર્યું તે મહાકવિની બીજી રચનાઓમાં પણ કરવા જેવું છે. અહીં નીલકમલના ઢગ સમા વડને દર્શાવી રામ સીતાને કહે છે કે ઃ સોયં વટઃ શ્યામ ઇતિ પ્રતીત’ ‘આ શ્યામ નામથી ઓળખાતો વડ રહ્યો&#039;, એ વચન યાદ આવી જાય છે. વળી એ શ્યામ નામે સામાન્ય વડ નહોતો પણ સીતા વડે ઉપયાચિત હતો, સિદ્ધિ માટે પ્રાર્થિત હતો, એ વડની વિશેષતા છે. વૈદિક સૂકતો, મહાકવિઓનાં કાવ્યો અને ઠેઠ ગામતળનાં લોકભજનો ક્યાંક આ ધરતીનાં સંસ્કારબીજ સંઘરી બેઠાં છે એવો મનમાં વહેમ છે, અને તે હસી કાઢવા જેવો નથી લાગતો. ભજનવાણીમાં ઊંડે ઊંડે ઊતરતાં ક્યાંક એની ભાળ લાગશે. ફરી ‘વડલે વિસામો&#039; લેવા જતાં બ્રહ્માનંદનું ભજન સંભળાય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;ગંગાજી કા તટ હો, યા યમુનાજી કા બ્દ હો,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;મેરા સાંવરા નિકટ હો,&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;જબ પ્રાણ તન સે નિ.&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પ્રાણ અને પ્રિયતમના મિલનની વેળા હવે આવી પહોંચી. ક્યાં રહ્યું છે આ મિલનબિંદુ? કેવી છે એની મિલન-માધુરી?  &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;સુરતા ચૂકી ને બેડો ભગો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નંદના છોરાની નજરે પડે તેની સુરતાનું ઠેકાણું રહે જ નહીં. શાન અને યોગમાર્ગમાં તો સુરતાને અલગ કરતાં રહેવું પડે, પણ આ ગોકુલ ગાંવનો પૈડો જ ન્યારો છે. અહીં દેહમાં રહેલી સુરતાને કોઈ કાંકરી મારી પોતાનામાં સમાવી દે છે. ગોપી જ્યારે કહે કે ‘બેડું મારું નંદવાણું&#039; ત્યારે તેમાં કૃત્રિમ રોષ ને અફસોસને ફોડી આનંદ બહાર રેલાઈ જાય છે. નંદવાઈ જવામાં જ આનંદ છે એ તે જાણે છે. મીરાંનાં બીજાં ભજનોમાં આવી ફરિયાદ ને આનંદ બંને ફોરી ઊઠ્યાં છે : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;ઝૂમકહાર શીદ તોડ્યો?&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;જળ જમુનાનાં ભરવાને ગ્યાં&#039;તાં,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ઘડુલો મારો શીદ ફોડ્યો?&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;અધર સુધા રસગાગરી, અધરરસ ગૌરસ વૈશ,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, ફરી અમીરસ પીવૈશ.&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપી જમુનાનું જળ ભરીને આવે છે ત્યારે કૃષ્ણ એનું બેડું ફોડી નાખે છે, અને મહી વેચવા બહાર જાય છે ત્યારે મટકી ફોડી નાખે છે. જમુનાની જેમ નિરંતર વહેતા આનંદને એકાદ, અલગ, ક્ષુદ્ર ઘડામાં પૂરવા માંડીએ તો એ વિશ્વવિહારી એમ બદ્ધ થવા દે? અને પોતાના અંતરમાં જ સભર ભરેલા આનંદનું બહાર મૂલ કરાવવા જઈએ તો એ અંતર્યામી સાંખે ખરા? કૃષ્ણ ક્યાંયે દૂધ નથી ઢોળી નાંખતા, મહીનાં મટકાંને જ ભાંગે છે એનું કારણ શું? મહીં એ મધ્ય અવસ્થા છે. મહી જામે એ પ્રાણની સ્થિરતા, કુંભક અવસ્થા. આ કુંભકમાં જ જ્યારે વિસ્ફોટ થાય ત્યારે દેહથી અલગ આત્મતત્ત્વ ઊછળી પડે છે. પણ એ માટે પ્રભુ સંગાથે પ્રાણનો સંબંધ, શ્વાસોચ્છ્વાસે સુમિરણનો તાંર સંધાઈ જવો જોઈએ :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;સામળિયો મુંજો સગો, પાતળિયો મુંજો પ્રાણ.&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = આંબલિયાની ડાળ&lt;br /&gt;
|next = નિગમ વેદનો નાદ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B3%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B_%E0%AA%AE%E0%AB%81%E0%AA%82%E0%AA%9C%E0%AB%8B_%E0%AA%B8%E0%AA%97%E0%AB%8B&amp;diff=89398</id>
		<title>ભજનરસ/સામળિયો મુંજો સગો</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B3%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B_%E0%AA%AE%E0%AB%81%E0%AA%82%E0%AA%9C%E0%AB%8B_%E0%AA%B8%E0%AA%97%E0%AB%8B&amp;diff=89398"/>
		<updated>2025-05-23T07:31:50Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|  સામળિયો મુંજો સગો |  }}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
સામળિયો મુંજો સગો, પાતળિયો મુંજો પ્રાણ, &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;નંદના લાલન સે&#039;&#039;&#039;}} &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;નીંદરડી મેં નેડો લગો.&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;હું રે જાતી&#039;તી ગાંધી કેરે હડે, વા&#039;લા,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;મહેકે ગાંધી કેરે ટમેં લાલન સગો&#039;&#039;&#039; &lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;સામળા સારી ધોડી ધોડી થાકી, વા&#039;લા,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;મુંને વડલે વિસામો વલો લગો.-&#039;&#039;&#039; &lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;જળ રે જમનાનાં ભરવાંને ગિયા&#039;તાં, બેલી,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;સુરતા ચૂકીને બેડો ભગો-&#039;&#039;&#039; &lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;બાઈ મીરાં કે ગિરધરના ગુણે જીવો&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;સંતના ચરણમાં ચિત લગો.&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;સામળિયો મુંજો સગો.&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મીરાંના પ્રાણથી અનુપ્રાણિત થયેલું આ કચ્છી છાંટનું ભજન પ્રેમભક્તિની ચાર ભૂમિકા માટે ધ્યાન ખેંચે એવું છે. પ્રભુ સાથે હૈયાનું સગપણ બંધાઈ જાય અને પ્રાણનો તંતુ સંધાઈ જાય ત્યારે સ્વપ્ન, જાગૃતિ, સુષુપ્તિ અને તુરિયાનાં દ્વાર કેવાં ઊઘડતાં આવે છે એની ઝાંખી આ સાવ સાદા-સીધા લાગતા ભજનમાં થાય છે. એ ચાર ભૂમિકા જરા જોઈ વળીએ. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;નીંદરડી મેં નેડો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પ્રીતમની ઝંખના જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે જાગૃતિમાં ઊઠતી વરાળનાં સ્વપ્ન અવસ્થામાં વાદળ બંધાય છે. ઇન્દ્રિયો પોઢી ગઈ હોય, બહારનાં આકર્ષણો અને કોલાહલ વિરમી ગયા હોય ત્યારે મનમાં ને મનમાં રમતી મૂર્તિને આકાર ધરવાનો અવકાશ મળે છે. મીરાંનાં ઘણાં ભજનોમાં સ્વપ્ન-દર્શનની વાત આવે છે, એને જ આ ભજન અનુસરે છે. મીરાંના આવાં બીજાં બે-એક વેણ : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;સુપન મેં હરિ દરસ દીન્હો,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;મૈ ન જાણ્યું હરિ જાત,&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&#039;&#039;&#039;વૈણાં મ્હારાં ઉઘણ આયા&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;રહી મન પછતાત.&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;સોવત હી પલકા મેં મેં તો&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;પલક લગી પલ મેં પિય આયે&#039;&#039;&#039; }}		&lt;br /&gt;
&#039;&#039;&#039;મેં જું ઊઠી પ્રભુ આદર દેણહું&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;જાગ પડી, પિય ઢુંઢ ન પાયે.&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સ્વપ્ન-દર્શન કે સ્વપ્ન-સાક્ષાત્કારની એક ભૂમિકા છે. બધાં જ સ્વપ્નાં મનનો ખેલ નથી હોતાં. સ્થૂળ ઇન્દ્રિયો ગ્રહણ ન કરી શકે એવા સંદેશા ને સંકેતો સ્વપ્નમાં ઝીલી શકાય છે. જ્યારે ભગવદ્ સ્મરણ, નામ-રટણ અંતર્મનનો કબજો લઈ લે, એનો ધ્વનિ હૃદયમાંથી અનાયાસ જાગવા માંડે, ભાવ-તરંગો ઊંઘમાં પણ શમે નહિ, ત્યારે ભાવગ્રાહી ભગવાન દ્વારા ભક્તને આવો અનુભવ થાય છે. વિરહી અંતરની કરુણ ભૂમિ પર આમ કૃપાનાં છાંટણાં થાય છે.&lt;br /&gt;
પણ સ્વપ્નનું મિલન કાંઈ સંતોષ થોડું આપી શકે? ભક્તની વ્યાકુળતા તો આવાં દર્શનથી અનેકગણી વધી જાય છે. અને સ્વપ્ન-સાક્ષાત્કારનો હેતુ પણ એ જ હોય છે. આ અપાર્થિવ સ્વપ્ન પાર્થિવ ગતને પલટાવી નાખવામાં મહત્ત્વનો ભાગ ભજ્વે છે. સ્વપ્નમાં પડી ગયેલી તિરાડ જાગૃતિના જગતની દીવાલોને ભેદવા માંડે છે. અનેક વિષયો પાછળ ભમતા ભ્રમરને કોઈ એવી અલૌકિક મધુગંધ ખેંચે છે, કે તેને ભગવાનનાં ચરણકમલ સિવાય ક્યાંયે ચેન પડતું નથી. ક્યાં ક્યાં છે આ અપૂર્વ પદ્મગંધ? જ્યારે પાગલ બની નેત્રો એને જ શોધવા નીકળી પડે છે ત્યારે વળી થાય છે, એ ક્યાં ક્યાં નથી?&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;મહેકે ગાંધી કેરે હાંમેં&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગાંધીની ઘટમાં કેટકેટલી ચીજવસ્તુઓ ભરી હોય! એનું ગંધિયાણું-કરિયામું એટલે અનેકવિધ સુગંધ ને સ્વાદનો મેળો. હિંગ ને બરાસ-કપૂર ત્યાં સાથે જ મળી જાય. પણ આ વિવિધ અને વિરોધી સ્વભાવને ઘટે એવા ઘરાકનાં પગલાં થાય છે, જેને સહુ વસ્તુમાંથી એક જ મહેક ઊઠતી લાગે છે. પેલો હૈયાનો સગો, લાલન એવી કાંઈ મોહિની લગાડી ગયો છે કે એની લાલી ને મહેક ચોમેર ઘેરી વળે છે. મથુરાની વાટે ગોરસ લઈ જતી ગોપી જેવો જ ઘાટ આ ગાંધીની દુકાને પણ જોવા મળે છે. &lt;br /&gt;
જ્યારે હૈયામાં અને હાટ કે વાટમાં એક જ વસ્તુ વિલસતી હોય ત્યારે દુનિયાદારીની લે-વેચ કેવી? અહીં બધું જ અ-મૂલ્ય. મઘમઘતો પ્રેમ એ જ સગપણમાં ને સાટામાં. પ્રીતમની સ્મૃતિનો આ પ્રભાવ સ્નેહથી ભરી ભરી સુગંધ રૂપે વ્યાપી ગયો છે, પણ સ્વરૂપની પ્રાપ્તિ બાકી છે. ગુણવિકાસની સીમા વિસ્તરતી જાય છે, પણ ગુણનિધિનું એકાંત મિલન બાકી છે. એ ક્યાં થઈ શકે? જ્યાં કશું લેવા દેવાનું નથી રહેતું એવી સર્વનાશી બંસીના સૂરમાં, એ બંસીવરના સામીપ્યમાં.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;વડલે વિસામો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અનંત જન્મોથી ચાલી આવતી પ્રીતમની શોધ પૂરી થાય છે કાલપ્રવાહને કાંઠે રહેલા અચલ આશ્રયમાં. વડલો એટલે એક સઘન, શીતળ, પરમવિશ્રાન્તિ. મહાપ્રલયમાં બધું જ જ્યારે ડૂબી જાય છે ત્યારે વડના પાંદ પર જે અસ્તિત્વ મંદ મધુર હસે છે તેનો સહવાસ, કૃષ્ણભક્તોને માટે જે ‘બંસી-બટ&#039;નો મહિમા છે તે અહીં પ્રત્યક્ષ થાય છે. પ્રાણના ઊર્ધ્વ પ્રયાણમાં એક એવું પદ આવે છે, જે વિષ્ણુનું ૫૨મ પદ છે, જે કૃષ્ણનું નિત્ય લીલાધામ છે: દેહભાવનો નાશ થાય છે ત્યારે આ દેવતત્ત્વ એના નીલોજ્જવલ સ્વરૂપમાં પ્રકાશી ઊઠે છે. કોઈને કદાચ અરાંબંધિત લાગે પણ વિષ્ણુ અને વટનું સામ્ય અતિ પ્રાચીન કાળથી વણાતું લોકભજન સુધી પહોંચી ગયું હોય એવો ભાસ થાય છે. ‘રઘુ-વંશ&#039; [સર્ગ ૧૩, શ્લોક ૫૩]માં લંકાથી પાછા ફરતાં પુષ્પકમાં આકાશગમન કરતાં રામ જે સ્થળો સીતાને બતાવે છે તેમાં ભૌગોલિક વર્ણનો જ છે કે વિશેષ કાંઈ, એ શોધવા જેવું છે. ‘મેઘદૂત’ના અર્થઘટનમાં વાસુદેવશરણ અગ્રવાલે જે કાર્ય કર્યું તે મહાકવિની બીજી રચનાઓમાં પણ કરવા જેવું છે. અહીં નીલકમલના ઢગ સમા વડને દર્શાવી રામ સીતાને કહે છે કે ઃ સોયં વટઃ શ્યામ ઇતિ પ્રતીત’ ‘આ શ્યામ નામથી ઓળખાતો વડ રહ્યો&#039;, એ વચન યાદ આવી જાય છે. વળી એ શ્યામ નામે સામાન્ય વડ નહોતો પણ સીતા વડે ઉપયાચિત હતો, સિદ્ધિ માટે પ્રાર્થિત હતો, એ વડની વિશેષતા છે. વૈદિક સૂકતો, મહાકવિઓનાં કાવ્યો અને ઠેઠ ગામતળનાં લોકભજનો ક્યાંક આ ધરતીનાં સંસ્કારબીજ સંઘરી બેઠાં છે એવો મનમાં વહેમ છે, અને તે હસી કાઢવા જેવો નથી લાગતો. ભજનવાણીમાં ઊંડે ઊંડે ઊતરતાં ક્યાંક એની ભાળ લાગશે. ફરી ‘વડલે વિસામો&#039; લેવા જતાં બ્રહ્માનંદનું ભજન સંભળાય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;ગંગાજી કા તટ હો, યા યમુનાજી કા બ્દ હો,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;મેરા સાંવરા નિકટ હો,&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;જબ પ્રાણ તન સે નિ.&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પ્રાણ અને પ્રિયતમના મિલનની વેળા હવે આવી પહોંચી. ક્યાં રહ્યું છે આ મિલનબિંદુ? કેવી છે એની મિલન-માધુરી?  &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;સુરતા ચૂકી ને બેડો ભગો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નંદના છોરાની નજરે પડે તેની સુરતાનું ઠેકાણું રહે જ નહીં. શાન અને યોગમાર્ગમાં તો સુરતાને અલગ કરતાં રહેવું પડે, પણ આ ગોકુલ ગાંવનો પૈડો જ ન્યારો છે. અહીં દેહમાં રહેલી સુરતાને કોઈ કાંકરી મારી પોતાનામાં સમાવી દે છે. ગોપી જ્યારે કહે કે ‘બેડું મારું નંદવાણું&#039; ત્યારે તેમાં કૃત્રિમ રોષ ને અફસોસને ફોડી આનંદ બહાર રેલાઈ જાય છે. નંદવાઈ જવામાં જ આનંદ છે એ તે જાણે છે. મીરાંનાં બીજાં ભજનોમાં આવી ફરિયાદ ને આનંદ બંને ફોરી ઊઠ્યાં છે : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;ઝૂમકહાર શીદ તોડ્યો?&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;જળ જમુનાનાં ભરવાને ગ્યાં&#039;તાં,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ઘડુલો મારો શીદ ફોડ્યો?&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;અધર સુધા રસગાગરી, અધરરસ ગૌરસ વૈશ,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, ફરી અમીરસ પીવૈશ.&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપી જમુનાનું જળ ભરીને આવે છે ત્યારે કૃષ્ણ એનું બેડું ફોડી નાખે છે, અને મહી વેચવા બહાર જાય છે ત્યારે મટકી ફોડી નાખે છે. જમુનાની જેમ નિરંતર વહેતા આનંદને એકાદ, અલગ, ક્ષુદ્ર ઘડામાં પૂરવા માંડીએ તો એ વિશ્વવિહારી એમ બદ્ધ થવા દે? અને પોતાના અંતરમાં જ સભર ભરેલા આનંદનું બહાર મૂલ કરાવવા જઈએ તો એ અંતર્યામી સાંખે ખરા? કૃષ્ણ ક્યાંયે દૂધ નથી ઢોળી નાંખતા, મહીનાં મટકાંને જ ભાંગે છે એનું કારણ શું? મહીં એ મધ્ય અવસ્થા છે. મહી જામે એ પ્રાણની સ્થિરતા, કુંભક અવસ્થા. આ કુંભકમાં જ જ્યારે વિસ્ફોટ થાય ત્યારે દેહથી અલગ આત્મતત્ત્વ ઊછળી પડે છે. પણ એ માટે પ્રભુ સંગાથે પ્રાણનો સંબંધ, શ્વાસોચ્છ્વાસે સુમિરણનો તાંર સંધાઈ જવો જોઈએ :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;સામળિયો મુંજો સગો, પાતળિયો મુંજો પ્રાણ.&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = આંબલિયાની ડાળ&lt;br /&gt;
|next = નિગમ વેદનો નાદ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%86%E0%AA%82%E0%AA%AC%E0%AA%B2%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80_%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B3&amp;diff=89397</id>
		<title>ભજનરસ/આંબલિયાની ડાળ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%86%E0%AA%82%E0%AA%AC%E0%AA%B2%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80_%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B3&amp;diff=89397"/>
		<updated>2025-05-23T07:27:22Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|  આંબલિયાની ડાળ |  }}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;સાંયા, મેં તો પકડી આંબલિયાની ડાળ રે,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;જંગલ વચમાં એક્લી હો જી-&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;નદી રે કિનારે બેઠો એક બગલો,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;હંસલો જાણીને કીધો એનો સંગ રે,&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;મોઢામાં લીધી માછલી હો જી-&#039;&#039;&#039; }}	&lt;br /&gt;
&#039;&#039;&#039;ઊડી ગયો હંસલો, ગાજે એની પાંખડી,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;બાઈ, મારો પિયુડો પરદેશ રે,&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ફરુકે મારી આંખડી હો જી-&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&#039;&#039;&#039;માલણ ગૂંથી લાવે, ફૂલ કેરા ગજરા,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;બાઈ,. મારો શામળિયો ભરથાર હૈ,&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;બીજા રે નરની આખડી હો જી-&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&#039;&#039;&#039;બાઈ મીરાં કે&#039;છે પ્રભુ, ગિરધરના ગુણ વા&#039;લા,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;શરણુંમાં રાખો મારા શામ રે,&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ભજન કરીએ ભાવથી ડો જી-&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આપણે ત્યાં મીરાંને નામે ગવાતાં ભજનોમાં આ ભજન પાંચ જ કડીમાં સાધકની સંપૂર્ણ યાત્રાને ચિત્રમાંકિત કરે છે. એના પ્રલંબિત ઢાળ અને કરુણ-મધુર લપ દ્વારા એ ઘણું લોકપ્રિય થયું છે. પણ સાધકની અનુભૂતિનાં પાંચ પગલાં પારખવામાં આવે તો એ સાધનાની વાટે મશાલ ચેતાવી શકે. &lt;br /&gt;
&#039;&#039;&#039;સાંયા, મેં તો... એકલી હો જી-&#039;&#039;&#039; &lt;br /&gt;
પહેલું ચિત્ર છે પરમ પ્રિયતમ કાજે સર્વ કંઈ તજીને નીકળી પડેલી નારીનું. સંસારના બધા આધારો તો તેણે ક્યાંયે પાછળ રાખી દીધા છે, પણ જેને આધારે બધું લૂંટાવી દીધું એની ક્યાંયે ઝાંખી થતી નથી. નિર્જન વનમાં આંબાની ડાળ પકડી તે અંતરમાં કોની છબી આગની રેખાએ આંકતી હશે?  &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;તુમ્હરે કારણ સબ સુખ ડિયાં&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;અબ મોંઢે કર્યો તરસાવો?&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt; &lt;br /&gt;
&#039;&#039;&#039;પિય બિન સૂનો છે મ્હારો દેસ&#039;&#039;&#039;, &lt;br /&gt;
&#039;&#039;&#039;તેરે કારણ બન બન ડોલું કર જોગણ કો ભેસ.&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt; &lt;br /&gt;
&#039;&#039;&#039;બરજી, મેં કાહૂકી નાંહિ રહૂં,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;તન ધન મેરો સબહી જાવો, ભલ મેરો સીસ લહૂં.&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એકલી, અસહાય, ઝંખતી-ઝૂરતી વિચારમગ્ન નારીનું આ ચિત્ર કેવું હૃદયદ્રાવક છે! મરમીજનો જેને એકાકીની એકાકી ભણી યાત્રા&#039; કહે છે તેનું આ પ્રથમ પગલું. સંસાર આથમી ગયો છે અને આતમનો સૂર્યોદય થયો નથી એવી અવસ્થા. આ સૂનકારભર્યા અરણ્યમાંથી બહાર કેમ નીકળવું? &lt;br /&gt;
&lt;br /&gt;
આ અવસ્થામાં સાધક કોઈ માર્ગદર્શક, કોઈ માર્ગસંગાથી કે સહાયકનો હાથ ઝંખે છે. અહીં આંબાની ડાળ પકડી ઊભેલી સ્ત્રીની નજર જરા દૂર જાય છે. જુએ છે તો સામે નદી વહી જાય છે. એને કિનારે એક ઉજ્વળ શ્વેત વસ્ત્રધારી પુરુષ બેઠો છે. એ જાણે ઊંડા ધ્યાનમાં નિમગ્ન છે. કોઈ હંસની જેમ નીરક્ષીર પારખનારો વિવેકી ને વૈરાગ્યવાન લાગે છે. આવી ઉજ્વળતા, એકાગ્રતા, આત્મલીનતા જોઈ સ્ત્રીને થાય છે ઃ આ પરમહંસદેવ મને માર્ગ બતાવશે. પણ નિકટના પરિચયમાં આવતાં તેને અનુભવ થાય છે કે આ તો બગભગત છે, ધૂર્ત છે. ગોરખના શબ્દોમાં ‘સ્વાંગકા પૂરા, ડિંભકા સૂરા&#039;-વેશમાં પૂરો પારંગત અને દંભમાં ભારે પાવરધો છે. ભોળા લોકોને માછલીની જેમ દાઢમાં લેવા માટે જ એની આ ધ્યાનબાજી ચાલે છે. આવા ધૂર્ત ગુરુનું એક ચિત્ર છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;નદી કિનારે બઝુલા બૈઠા,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ચુન ચુન મછિયાં ખાય,&#039;&#039;&#039; }}		&lt;br /&gt;
&#039;&#039;&#039;બડી મછી કા કાંટા લાગા&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;તડપ તડપ જીવ જાય.&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પણ બગલાજીની આ દશા થાય તે પહેલાં કેટકેટલા વિશ્વાસુ ભક્તો આ કહેવાતા મહાત્માઓ, સિદ્ઘપુરુષો, ગુરુ મહારાજોની ચુંગાલમાં ફસાઈ બરબાદ થઈ જતા હશે! પરંતુ જેમને પરમાત્માની પ્રાપ્તિ સિવાય બીજું કાંઈ જ ખપતું નથી તેઓ ભ્રમજાળથી સવેળા ચેતી પોતાને માર્ગે ચાલવા માગે છે. &lt;br /&gt;
&#039;&#039;&#039;ઊડી ગયો હંસલો... આંખડી હો જી-&#039;&#039;&#039; &lt;br /&gt;
વિશ્વમાં એવો એક મહાનિયમ પ્રવર્તે છે કે જેને હરિ વિના બીજું ખપતું નથી તેને હિર કે હિરનો બંદો મળી જ રહે છે. પેલો બગલો તો કિનારે બેસી રહ્યો હતો, અહીં હંસની પાંખો ગગનમાં ઝંકાર કરતી જાય છે. હંસ નથી બોલતો, હંસની પાંખો બોલે છે. આ નવું જ ચિત્ર. ઊર્ધ્વની ગતિમય લિપિમાં સંદેશ. પ્રીતમને મળવા માટે પ્રાણની પાંખો પળેપળે ઊડ, ઊડ, ઊડ, થતી રહેવી જોઈએ. ચાતુરી આતૂરી નાહીં.&#039; આતુરતાની અહીં કિંમત છે, ચતુરતાની નહીં. મીરાંના ઘાયલ પ્રાણનો પુકાર : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;સાંવરો ઉવરણ, સાંવરો સુમરણ, સાંવરો ધ્યાન. ધરાં.&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt; &lt;br /&gt;
&#039;&#039;&#039;તુમ દેખે બિન ક્લ ન પડત હૈ, તડફ-તડફ જિય જાસી,&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt; &lt;br /&gt;
&#039;&#039;&#039;બિન દેખ્યાં ક્લ નાહિ પડત જિય ઐસી ઠાની હો,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;અંગ અંગ વ્યાકુલ ભઈ મુખ પિય પિય બાની હો.&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઉવરણ — ઊગરવાનો આરો, સુમરણ ~~ એની નિત્ય સ્મૃતિ. આમ ધ્યેય અને ધ્યાન સંયુક્ત થાય ત્યાં સાત સમંદર પારથી પણ પરદેશી પ્રીતમ આવી આવી પહોંચે છે. &lt;br /&gt;
આ ઝંખનાની આગને પગલે ક્યાંકથી શીતળ લહરી વહી આવે છે. શુભ શકુન દર્શાવતી આંખ ફરકે છે, આંખમાં જ કહે છે ઃ હવે મિલનને વાર નથી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;માલણ ગૂંથી... આખડી હોજી&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
હવે તો પ્રીતમના ગળામાં જીવનનો હાર પહેરાવવાની ઘડી આવી પહોંચી. જ્યાં અનન્ય સ્મરણ, અનન્ય શરણ ત્યાં અંતર્યામીને પ્રગટ થયા વિના છૂટકો જ નહીં. મીરાંની વાણી : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘સહેલિયાં સાજન ઘર આયા હો,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;બહોત દિ&#039;નો કી જોવતી બિરહિણિ પિવ પાયા હો.&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt; &lt;br /&gt;
&#039;&#039;&#039;હરિ સાગર સૂં નેહરો, મૈણાં બંધ્યા સનહ હો,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;મીરા સખી કે આંગણે દૂધાં વૂઠા મેહ હો.&#039;&#039;&#039;&lt;br /&gt;
 &amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;બાઈ મીરાં... ભાવથી હોજી-&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આખરે એક જ વિનતિ : ‘શરણુંમાં રાખો મારા શામ.&#039; મીરાંના શબ્દોમાં છોડ મત જાજ્યો જી મહારાજ.&#039; આ વિનતિપત્ર પર અંકિત મીરાંના અનુભવની મહોર : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;અવિનાસી હૈં બાલમા હૈ જિનર્સે સાઁચી પ્રીત,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;મીરાં હૂઁ પ્રભુજી મિલ્યા હૈ એ હી ભગતિ કી રીત,&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = દીવડા વિના&lt;br /&gt;
|next = સામળિયો મુંજો સગો&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%86%E0%AA%82%E0%AA%AC%E0%AA%B2%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80_%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B3&amp;diff=89396</id>
		<title>ભજનરસ/આંબલિયાની ડાળ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%86%E0%AA%82%E0%AA%AC%E0%AA%B2%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80_%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B3&amp;diff=89396"/>
		<updated>2025-05-23T07:24:09Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|  આંબલિયાની ડાળ |  }}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;સાંયા, મેં તો પકડી આંબલિયાની ડાળ રે,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;જંગલ વચમાં એક્લી હો જી-&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;નદી રે કિનારે બેઠો એક બગલો,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;હંસલો જાણીને કીધો એનો સંગ રે,&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;મોઢામાં લીધી માછલી હો જી-&#039;&#039;&#039; }}	&lt;br /&gt;
&#039;&#039;&#039;ઊડી ગયો હંસલો, ગાજે એની પાંખડી,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;બાઈ, મારો પિયુડો પરદેશ રે,&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ફરુકે મારી આંખડી હો જી-&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&#039;&#039;&#039;માલણ ગૂંથી લાવે, ફૂલ કેરા ગજરા,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;બાઈ,. મારો શામળિયો ભરથાર હૈ,&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;બીજા રે નરની આખડી હો જી-&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&#039;&#039;&#039;બાઈ મીરાં કે&#039;છે પ્રભુ, ગિરધરના ગુણ વા&#039;લા,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;શરણુંમાં રાખો મારા શામ રે,&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ભજન કરીએ ભાવથી ડો જી-&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આપણે ત્યાં મીરાંને નામે ગવાતાં ભજનોમાં આ ભજન પાંચ જ કડીમાં સાધકની સંપૂર્ણ યાત્રાને ચિત્રમાંકિત કરે છે. એના પ્રલંબિત ઢાળ અને કરુણ-મધુર લપ દ્વારા એ ઘણું લોકપ્રિય થયું છે. પણ સાધકની અનુભૂતિનાં પાંચ પગલાં પારખવામાં આવે તો એ સાધનાની વાટે મશાલ ચેતાવી શકે. &lt;br /&gt;
&#039;&#039;&#039;સાંયા, મેં તો... એકલી હો જી-&#039;&#039;&#039; &lt;br /&gt;
પહેલું ચિત્ર છે પરમ પ્રિયતમ કાજે સર્વ કંઈ તજીને નીકળી પડેલી નારીનું. સંસારના બધા આધારો તો તેણે ક્યાંયે પાછળ રાખી દીધા છે, પણ જેને આધારે બધું લૂંટાવી દીધું એની ક્યાંયે ઝાંખી થતી નથી. નિર્જન વનમાં આંબાની ડાળ પકડી તે અંતરમાં કોની છબી આગની રેખાએ આંકતી હશે?  &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;તુમ્હરે કારણ સબ સુખ ડિયાં&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;અબ મોંઢે કર્યો તરસાવો?&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt; &lt;br /&gt;
પિય બિન સૂનો છે મ્હારો દેસ, &lt;br /&gt;
તેરે કારણ બન બન ડોલું કર જોગણ કો ભેસ. &lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt; &lt;br /&gt;
બરજી, મેં કાહૂકી નાંહિ રહૂં, &lt;br /&gt;
તન ધન મેરો સબહી જાવો, ભલ મેરો સીસ લહૂં.&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એકલી, અસહાય, ઝંખતી-ઝૂરતી વિચારમગ્ન નારીનું આ ચિત્ર કેવું હૃદયદ્રાવક છે! મરમીજનો જેને એકાકીની એકાકી ભણી યાત્રા&#039; કહે છે તેનું આ પ્રથમ પગલું. સંસાર આથમી ગયો છે અને આતમનો સૂર્યોદય થયો નથી એવી અવસ્થા. આ સૂનકારભર્યા અરણ્યમાંથી બહાર કેમ નીકળવું? &lt;br /&gt;
&lt;br /&gt;
આ અવસ્થામાં સાધક કોઈ માર્ગદર્શક, કોઈ માર્ગસંગાથી કે સહાયકનો હાથ ઝંખે છે. અહીં આંબાની ડાળ પકડી ઊભેલી સ્ત્રીની નજર જરા દૂર જાય છે. જુએ છે તો સામે નદી વહી જાય છે. એને કિનારે એક ઉજ્વળ શ્વેત વસ્ત્રધારી પુરુષ બેઠો છે. એ જાણે ઊંડા ધ્યાનમાં નિમગ્ન છે. કોઈ હંસની જેમ નીરક્ષીર પારખનારો વિવેકી ને વૈરાગ્યવાન લાગે છે. આવી ઉજ્વળતા, એકાગ્રતા, આત્મલીનતા જોઈ સ્ત્રીને થાય છે ઃ આ પરમહંસદેવ મને માર્ગ બતાવશે. પણ નિકટના પરિચયમાં આવતાં તેને અનુભવ થાય છે કે આ તો બગભગત છે, ધૂર્ત છે. ગોરખના શબ્દોમાં ‘સ્વાંગકા પૂરા, ડિંભકા સૂરા&#039;-વેશમાં પૂરો પારંગત અને દંભમાં ભારે પાવરધો છે. ભોળા લોકોને માછલીની જેમ દાઢમાં લેવા માટે જ એની આ ધ્યાનબાજી ચાલે છે. આવા ધૂર્ત ગુરુનું એક ચિત્ર છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
નદી કિનારે બઝુલા બૈઠા, &lt;br /&gt;
{{right|ચુન ચુન મછિયાં ખાય, }}		&lt;br /&gt;
બડી મછી કા કાંટા લાગા &lt;br /&gt;
{{right|તડપ તડપ જીવ જાય.}}		 &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પણ બગલાજીની આ દશા થાય તે પહેલાં કેટકેટલા વિશ્વાસુ ભક્તો આ કહેવાતા મહાત્માઓ, સિદ્ઘપુરુષો, ગુરુ મહારાજોની ચુંગાલમાં ફસાઈ બરબાદ થઈ જતા હશે! પરંતુ જેમને પરમાત્માની પ્રાપ્તિ સિવાય બીજું કાંઈ જ ખપતું નથી તેઓ ભ્રમજાળથી સવેળા ચેતી પોતાને માર્ગે ચાલવા માગે છે. &lt;br /&gt;
&#039;&#039;&#039;ઊડી ગયો હંસલો... આંખડી હો જી-&#039;&#039;&#039; &lt;br /&gt;
વિશ્વમાં એવો એક મહાનિયમ પ્રવર્તે છે કે જેને હરિ વિના બીજું ખપતું નથી તેને હિર કે હિરનો બંદો મળી જ રહે છે. પેલો બગલો તો કિનારે બેસી રહ્યો હતો, અહીં હંસની પાંખો ગગનમાં ઝંકાર કરતી જાય છે. હંસ નથી બોલતો, હંસની પાંખો બોલે છે. આ નવું જ ચિત્ર. ઊર્ધ્વની ગતિમય લિપિમાં સંદેશ. પ્રીતમને મળવા માટે પ્રાણની પાંખો પળેપળે ઊડ, ઊડ, ઊડ, થતી રહેવી જોઈએ. ચાતુરી આતૂરી નાહીં.&#039; આતુરતાની અહીં કિંમત છે, ચતુરતાની નહીં. મીરાંના ઘાયલ પ્રાણનો પુકાર : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
સાંવરો ઉવરણ, સાંવરો સુમરણ, સાંવરો ધ્યાન. ધરાં. &lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt; &lt;br /&gt;
તુમ દેખે બિન ક્લ ન પડત હૈ, તડફ-તડફ જિય જાસી, &lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt; &lt;br /&gt;
બિન દેખ્યાં ક્લ નાહિ પડત જિય ઐસી ઠાની હો, &lt;br /&gt;
અંગ અંગ વ્યાકુલ ભઈ મુખ પિય પિય બાની હો.&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઉવરણ — ઊગરવાનો આરો, સુમરણ ~~ એની નિત્ય સ્મૃતિ. આમ ધ્યેય અને ધ્યાન સંયુક્ત થાય ત્યાં સાત સમંદર પારથી પણ પરદેશી પ્રીતમ આવી આવી પહોંચે છે. &lt;br /&gt;
આ ઝંખનાની આગને પગલે ક્યાંકથી શીતળ લહરી વહી આવે છે. શુભ શકુન દર્શાવતી આંખ ફરકે છે, આંખમાં જ કહે છે ઃ હવે મિલનને વાર નથી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;માલણ ગૂંથી... આખડી હોજી&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
હવે તો પ્રીતમના ગળામાં જીવનનો હાર પહેરાવવાની ઘડી આવી પહોંચી. જ્યાં અનન્ય સ્મરણ, અનન્ય શરણ ત્યાં અંતર્યામીને પ્રગટ થયા વિના છૂટકો જ નહીં. મીરાંની વાણી : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘સહેલિયાં સાજન ઘર આયા હો,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;બહોત દિ&#039;નો કી જોવતી બિરહિણિ પિવ પાયા હો.&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt; &lt;br /&gt;
&#039;&#039;&#039;હરિ સાગર સૂં નેહરો, મૈણાં બંધ્યા સનહ હો,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;મીરા સખી કે આંગણે દૂધાં વૂઠા મેહ હો.&#039;&#039;&#039;&lt;br /&gt;
 &amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;બાઈ મીરાં... ભાવથી હોજી-&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આખરે એક જ વિનતિ : ‘શરણુંમાં રાખો મારા શામ.&#039; મીરાંના શબ્દોમાં છોડ મત જાજ્યો જી મહારાજ.&#039; આ વિનતિપત્ર પર અંકિત મીરાંના અનુભવની મહોર : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;અવિનાસી હૈં બાલમા હૈ જિનર્સે સાઁચી પ્રીત,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;મીરાં હૂઁ પ્રભુજી મિલ્યા હૈ એ હી ભગતિ કી રીત,&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = દીવડા વિના&lt;br /&gt;
|next = સામળિયો મુંજો સગો&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%A6%E0%AB%80%E0%AA%B5%E0%AA%A1%E0%AA%BE_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE&amp;diff=89395</id>
		<title>ભજનરસ/દીવડા વિના</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%A6%E0%AB%80%E0%AA%B5%E0%AA%A1%E0%AA%BE_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE&amp;diff=89395"/>
		<updated>2025-05-23T07:18:46Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|  દીવડા વિના |  }}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;દીવડા વિના રે અંધારું,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;મંદિરિયામાં, દીવડા વિના રે અંધારું&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;ખળભળ્યું દેવળ, ઊભી રહી થાંભલી રે,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ત્રાકું નહીં ઝીલે ભારું-&#039;&#039;&#039;}}&lt;br /&gt;
	 &lt;br /&gt;
&#039;&#039;&#039;હાથમાં વાટકડી ને ઘરોઘર ઘૂમતી રે,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;કોઈ તો આલો જે ઉધારું-&#039;&#039;&#039;}}&lt;br /&gt;
	 &lt;br /&gt;
&#039;&#039;&#039;ઊઠી ગયો વાણિયો ને પડી રહી હાટડી રે,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;જમડા કરે છે ધિંગાણું-&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
 &lt;br /&gt;
&#039;&#039;&#039;બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;આવતા જમડાને પાછા વાળું.-&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
	 &lt;br /&gt;
&#039;&#039;&#039;મંદિરિયામાં, દીવડા વિના રે અંધારું.&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આત્મજ્યોતિ વિના જીવનમાં કેવો ગાઢ અંધકાર છવાઈ જાય છે અને અંતે મૃત્યુની કરાળ દાઢમાં ઓરાઈ જવાનું આવે છે તેનું અહીં ચિત્ર છે. આપણા આ કાયાના મંદિરમાં પોતાનો દીવો સવેળા પેટાવી લેવા માટે આ ભજન દ્વારા જાણે પડઘા પડતા આવે છે. &lt;br /&gt;
સંતો કેટકેટલા વિવિધ પ્રકારે દીવો પ્રગટાવવા માટે આપણને સાદ પાડતા આવ્યા છે! &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;દિલમાં દીવો કરો રે દીવો કરો.&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;દયા દિવેલ, પ્રેમ પરણાયું લાવો,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;માંહી સુરતાની દિવેટ બનાવો,&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&#039;&#039;&#039;માંહી બ્રહ્માગ્નિને ચેતાવો રે.&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt; &lt;br /&gt;
&#039;&#039;&#039;દિલ ખોજીને કરો દીવડો રે&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;તમે ખોજીને સુંદર શરીર,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;મારા વીરા રે, જનમ પહેલાં પ્યાલા પીધા હો જી.&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt;  &lt;br /&gt;
&#039;&#039;&#039;સુન્ન મહલ મેં દિય ના બારિલે,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;આસનસોં મત ડોલ રે.&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt; &lt;br /&gt;
&#039;&#039;&#039;દેહ નૈન બિન, રૈબ ચન્દ બિન, મંદિર દીપ બિના,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;જૈસે પંડિત વેદ વિહીના, તૈસે પ્રાણી હરિનામ બિના,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;સુમરન કર લે મેરે મના,&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અસંખ્ય ભજનોમાં અનેક રીતે એક આ દીવો પેટાવવાની ચાવીઓ રણઝણે છે. દયા-પ્રેમનો વિસ્તાર કરો, અંતરમાં સારાસારનો વિચાર કરો, મનને નિર્વિચાર કરી અડગ આસન જમાવો. આ દીવા વિના કેટલી મોટી ખોટ છે એ તો જરા તપાસી જુઓ! હરનામ વિના બધું જ તેજ ને સૌન્દર્ય હારી જશો. &lt;br /&gt;
આટઆટલા પુકાર છતાં આ જગતમાં આવીને પહેલું જ કરવાનું કામ આપણે વિસારે પાડીએ છીએ. પછી દેવળ ખળભળે અને જીવને ઊઠી જવાનું ટાણું આવે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય઼ છે. &lt;br /&gt;
માનવ-દેહને મંદિર કહીએ ત્યાં જ ભાવનો કેવો ચમત્કાર સર્જાય છે.! દેહ પરથી આપણો હક ઊઠી જાય અને ત્યાં દેવ બિરાજે. પછી માત્ર દેહમાં દીવો નહીં, દેહ એટલે જ દીવો — પરમ સુંદરને નીરખવા માટે. રવીન્દ્રનાથે ગાયું છે : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;આમાર એઈ દેહખાનિ તૂલે ઘરો,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;તોમાર ઓઈ દેવાલયેર પ્રદીપ કરો.&#039;&#039;&#039; &lt;br /&gt;
... ...&lt;br /&gt;
&#039;&#039;&#039;વ્યથા મોર ઊઠબે જવલે ઊર્ધ્વ-પાને&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;આગુનેર પરશમણિ છૌંઆઓ પ્રાણે.&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘મારા આ દેહને ઊંચકી લો, એને તમારા દેવાલયયનો દીવો કરો. મારી વ્યથા ઊર્ધ્વ ભણી પ્રજ્વલી ઊઠશે. મારા પ્રાણને અગ્નિનો પારસમણિ અડાડો.&#039; &lt;br /&gt;
કોને પોતાના મંદિરમાં દીવો કરવો ન હોય? પણ એ માટે તો અંદર આગ લગાડવી જોઈએ, પણ જરાક લાગી કે માણસ ભાગી છૂટે છે ને ભયમાંથી કદી મુક્ત થઈ શકતો નથી. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;ખળભળ્યું દેવળ... નહીં ઝીલે ભારે&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અવિનાશીના ઘરમાં રહેવું હશે તો આ કાચા મનનાં ચણતર કામ નહીં આવે. ત્રાટું-વાંસની ચીપ-કે ખજૂરીનાં પાંદની પડદી કેટલો ભાર ખમી શકે? આ તો કાયાનો કાચો કોટ છે. તેને ખળભળતાં શી વાર? શરીરની શોભા ને મુખની કાંતિ ધૂળમાં મળી જશે અને રહેશે થાંભલી જવું ઘડપિંજર. સતનામની ભીંતો હશે તો ભાર ઝીલશે અને હિપ્રેમના હીરા ઝગમગાટ કરી ઊઠશે. કબીર કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;આવો આવો દેશ અમાર રે ત્યાં તમે રહેજો નચિંત.&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt; &lt;br /&gt;
&#039;&#039;&#039;વિના બત્તીએ દીવડો જ્યું... નોબત વાગે હરિના નામની&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;અનહદ વચ્ચે નૂર.&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;કાયાનો કોટ હીરલે જ્ડયો, દૃઢ મન રાખે ધીર&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;ગુરુ રામાનંદનો બાળકો બોલ્યા દાસ કબીર,&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બહારનાં સાધન ને સામગ્રીથી જે કાંઈ ઊભું થાય, તેમાં કાળની નોબત વાગે છે. જે સ્વયં પ્રગટી ઊઠે એમાં સનાતનનો નિવાસ. નરસિંહે પણ કહ્યું : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;અચળ ઝળકે સઘ અનળ દીવો.&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કાચી સામગ્રી અને ટાંચાં સાધનથી આ મંદિરમાં અજવાળું નથી. થતું. અને હવે તો થાંભલી પણ ઢળી પડશે. ત્યારે શું કરવું? માણસ શું કરે છે? &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;હાથમાં વાટકડી.. આલો જે ઉધાર &#039;&#039;&#039; &amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
હમણાં સાંજ ઢળશે, અંધારું ઘેરી વળશે એનું ભાન તો થયું. દીવો પેટાવવો જોઈએ એની જરૂર સમજાઈ ગઈ, પણ એને માટે નજર તો બહાર ભટક્યા કરે છે. કોઈ ગુરુમંત્ર આપે, કોઈ શક્તિપાત કરે, કોઈ સિદ્ધિનું પાવળું ભરી દે તો કામ થઈ જાય. કેટલી કથા-વાર્તા, કેટલાં દેવ-દેરાં, કેટલાં તીરથ અને મહંત-મહાત્માનાં દર્શન માટે દોટ મેલી! પણ આ વાટે ઊછી-ઉધારાનો વહેવાર નથી ચાલતો. કબીર કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;ઘર ઘર દીપક&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;લખે નહીં અંધ રે.&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
દીવો પેટાવો, જ્યોતિ કરો એ તો લૌકિક ભાષા છે. દીવો ક્યારે બુઝાયો છે કે કરવો પડે? નેત્રોનું અંધારું એ જ તો ઘરનું અંધારું છે. પોતાના ઘરની ખબર લીધા વિના અહીંતહીં ભટકવાથી કાંઈ વળતું નથી. &lt;br /&gt;
મીરાંએ આ નિરંતર ઝળહળતો દીવો કેમ નજરે ચડે છે તેની જુક્તિ બતાવી છેઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;સુરત નિરત દીવલો સંજો લે, મનસા કી કર લે બાતી,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;પ્રેમહટી કા તેલ મંગા લે, ઝગ રહ્યા દિન-રાતી&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સુરત — પ્રભુમાં તલ્લીનતા અને નિરત સંસાર વારાનામાંથી નિવૃત્તિ. બેઉ સાથે જ વણી દીવો સજાવી લે, શોભીતો કરી લે. એ માટે મન એ જ વાટ. જ્યાં સાટાં-દોઢાં, નફા-તોટા નથી ચાલતાં એ નિર્વ્યાજ પ્રેમનીટનું તેલ પૂરો અંતરમાં. નિશદિન ઉજ્જ્વળ પ્રકાશતો દીવો નયને તરશે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;ઊઠી ગયો વાણિયો... કરે છે ધિંગાણું&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પણ જે કાંઈ મુશ્કેલી છે તે અહીં જ છે. મનુષ્યનું મન વેપાર છોડી શકતું નથી. એ પોતાના લાભ તરફ ત્રાજવાની દાંડી નમાવે છે ને માર ખાધા જ કરે છે. કબીરે આ દશા જોઈ અફસોસ વ્યક્ત કરતાં કહ્યું :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;મન બનિયા બનિજ ન છૌડે.&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;જનમ જનમ કા મારા બનિયા&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;અજહૂં ન પૂરા તૌલે રે,&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વાણિયો મોટે મારગે ઊપડી જશે, જે કાંઈ ધાઈ-ધૂતીને ભેળું કર્યું તે પડ્યું રહેશે અને મૃત્યુના દૂતોને હાથે હજી બાકી રહેલી વાસનાના ચાબખા ખાવા પડશે. જીવ પરાણે, અવશ ઘસડાતો જશે, પણ એ ઘડી આવે તે પહેલાં દિલમાં દીવો નહીં કરે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;બાઈ મીરાં... જમડાને પાછા વાળું&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મીરાંએ ગોવર્ધનધારી નટવર નાગર આગળ બેસી નિરધાર કર્યો છે કે કદાચ યમદૂત આવે તોયે તેનું કાંઈ નહીં ચાલવા દે. મૃત્યુના ઘોર પડછાયા વચ્ચે પણ તેનું આનંદ-નૃત્ય ઝાંખું નહીં પડે. તેને ખબર છે કે કેવા સમર્થ ધણીના હાથ તેની રક્ષા કરવા હાજર છેઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;પ્રેમ કરીને હૃદય-મંદિરે પધારો, વ્હાલા,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;ન જોશો જાત, કુળ, વરણમાં, હો શામળિયાજી!&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ, વ્હાલા,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;આડે આવજો મારા મરણમાં, હો શામળિયાજી!&#039;&#039;&#039;&lt;br /&gt;
 &amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ઉપાડી ગાંસડી&lt;br /&gt;
|next = આંબલિયાની ડાળ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%A6%E0%AB%80%E0%AA%B5%E0%AA%A1%E0%AA%BE_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE&amp;diff=89394</id>
		<title>ભજનરસ/દીવડા વિના</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%A6%E0%AB%80%E0%AA%B5%E0%AA%A1%E0%AA%BE_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE&amp;diff=89394"/>
		<updated>2025-05-23T07:15:01Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|  દીવડા વિના |  }}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;દીવડા વિના રે અંધારું,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;મંદિરિયામાં, દીવડા વિના રે અંધારું&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;ખળભળ્યું દેવળ, ઊભી રહી થાંભલી રે,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ત્રાકું નહીં ઝીલે ભારું-&#039;&#039;&#039;}}&lt;br /&gt;
	 &lt;br /&gt;
&#039;&#039;&#039;હાથમાં વાટકડી ને ઘરોઘર ઘૂમતી રે,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;કોઈ તો આલો જે ઉધારું-&#039;&#039;&#039;}}&lt;br /&gt;
	 &lt;br /&gt;
&#039;&#039;&#039;ઊઠી ગયો વાણિયો ને પડી રહી હાટડી રે,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;જમડા કરે છે ધિંગાણું-&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
 &lt;br /&gt;
&#039;&#039;&#039;બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;આવતા જમડાને પાછા વાળું.-&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
	 &lt;br /&gt;
&#039;&#039;&#039;મંદિરિયામાં, દીવડા વિના રે અંધારું.&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આત્મજ્યોતિ વિના જીવનમાં કેવો ગાઢ અંધકાર છવાઈ જાય છે અને અંતે મૃત્યુની કરાળ દાઢમાં ઓરાઈ જવાનું આવે છે તેનું અહીં ચિત્ર છે. આપણા આ કાયાના મંદિરમાં પોતાનો દીવો સવેળા પેટાવી લેવા માટે આ ભજન દ્વારા જાણે પડઘા પડતા આવે છે. &lt;br /&gt;
સંતો કેટકેટલા વિવિધ પ્રકારે દીવો પ્રગટાવવા માટે આપણને સાદ પાડતા આવ્યા છે! &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;દિલમાં દીવો કરો રે દીવો કરો.&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;દયા દિવેલ, પ્રેમ પરણાયું લાવો,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;માંહી સુરતાની દિવેટ બનાવો,&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&#039;&#039;&#039;માંહી બ્રહ્માગ્નિને ચેતાવો રે.&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt; &lt;br /&gt;
&#039;&#039;&#039;દિલ ખોજીને કરો દીવડો રે&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;તમે ખોજીને સુંદર શરીર,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;મારા વીરા રે, જનમ પહેલાં પ્યાલા પીધા હો જી.&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt;  &lt;br /&gt;
&#039;&#039;&#039;સુન્ન મહલ મેં દિય ના બારિલે,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;આસનસોં મત ડોલ રે.&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt; &lt;br /&gt;
&#039;&#039;&#039;દેહ નૈન બિન, રૈબ ચન્દ બિન, મંદિર દીપ બિના,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;જૈસે પંડિત વેદ વિહીના, તૈસે પ્રાણી હરિનામ બિના,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;સુમરન કર લે મેરે મના,&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અસંખ્ય ભજનોમાં અનેક રીતે એક આ દીવો પેટાવવાની ચાવીઓ રણઝણે છે. દયા-પ્રેમનો વિસ્તાર કરો, અંતરમાં સારાસારનો વિચાર કરો, મનને નિર્વિચાર કરી અડગ આસન જમાવો. આ દીવા વિના કેટલી મોટી ખોટ છે એ તો જરા તપાસી જુઓ! હરનામ વિના બધું જ તેજ ને સૌન્દર્ય હારી જશો. &lt;br /&gt;
આટઆટલા પુકાર છતાં આ જગતમાં આવીને પહેલું જ કરવાનું કામ આપણે વિસારે પાડીએ છીએ. પછી દેવળ ખળભળે અને જીવને ઊઠી જવાનું ટાણું આવે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય઼ છે. &lt;br /&gt;
માનવ-દેહને મંદિર કહીએ ત્યાં જ ભાવનો કેવો ચમત્કાર સર્જાય છે.! દેહ પરથી આપણો હક ઊઠી જાય અને ત્યાં દેવ બિરાજે. પછી માત્ર દેહમાં દીવો નહીં, દેહ એટલે જ દીવો — પરમ સુંદરને નીરખવા માટે. રવીન્દ્રનાથે ગાયું છે : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;આમાર એઈ દેહખાનિ તૂલે ઘરો,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;તોમાર ઓઈ દેવાલયેર પ્રદીપ કરો.&#039;&#039;&#039; &lt;br /&gt;
... ...&lt;br /&gt;
&#039;&#039;&#039;વ્યથા મોર ઊઠબે જવલે ઊર્ધ્વ-પાને&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;આગુનેર પરશમણિ છૌંઆઓ પ્રાણે.&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘મારા આ દેહને ઊંચકી લો, એને તમારા દેવાલયયનો દીવો કરો. મારી વ્યથા ઊર્ધ્વ ભણી પ્રજ્વલી ઊઠશે. મારા પ્રાણને અગ્નિનો પારસમણિ અડાડો.&#039; &lt;br /&gt;
કોને પોતાના મંદિરમાં દીવો કરવો ન હોય? પણ એ માટે તો અંદર આગ લગાડવી જોઈએ, પણ જરાક લાગી કે માણસ ભાગી છૂટે છે ને ભયમાંથી કદી મુક્ત થઈ શકતો નથી. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;ખળભળ્યું દેવળ... નહીં ઝીલે ભારે&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અવિનાશીના ઘરમાં રહેવું હશે તો આ કાચા મનનાં ચણતર કામ નહીં આવે. ત્રાટું-વાંસની ચીપ-કે ખજૂરીનાં પાંદની પડદી કેટલો ભાર ખમી શકે? આ તો કાયાનો કાચો કોટ છે. તેને ખળભળતાં શી વાર? શરીરની શોભા ને મુખની કાંતિ ધૂળમાં મળી જશે અને રહેશે થાંભલી જવું ઘડપિંજર. સતનામની ભીંતો હશે તો ભાર ઝીલશે અને હિપ્રેમના હીરા ઝગમગાટ કરી ઊઠશે. કબીર કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;આવો આવો દેશ અમાર રે ત્યાં તમે રહેજો નચિંત.&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt; &lt;br /&gt;
&#039;&#039;&#039;વિના બત્તીએ દીવડો જ્યું... નોબત વાગે હરિના નામની&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;અનહદ વચ્ચે નૂર.&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;કાયાનો કોટ હીરલે જ્ડયો, દૃઢ મન રાખે ધીર&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;ગુરુ રામાનંદનો બાળકો બોલ્યા દાસ કબીર,&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બહારનાં સાધન ને સામગ્રીથી જે કાંઈ ઊભું થાય, તેમાં કાળની નોબત વાગે છે. જે સ્વયં પ્રગટી ઊઠે એમાં સનાતનનો નિવાસ. નરસિંહે પણ કહ્યું : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી &lt;br /&gt;
અચળ ઝળકે સઘ અનળ દીવો.&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કાચી સામગ્રી અને ટાંચાં સાધનથી આ મંદિરમાં અજવાળું નથી. થતું. અને હવે તો થાંભલી પણ ઢળી પડશે. ત્યારે શું કરવું? માણસ શું કરે છે? &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;હાથમાં વાટકડી.. આલો જે ઉધાર &#039;&#039;&#039; &amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
હમણાં સાંજ ઢળશે, અંધારું ઘેરી વળશે એનું ભાન તો થયું. દીવો પેટાવવો જોઈએ એની જરૂર સમજાઈ ગઈ, પણ એને માટે નજર તો બહાર ભટક્યા કરે છે. કોઈ ગુરુમંત્ર આપે, કોઈ શક્તિપાત કરે, કોઈ સિદ્ધિનું પાવળું ભરી દે તો કામ થઈ જાય. કેટલી કથા-વાર્તા, કેટલાં દેવ-દેરાં, કેટલાં તીરથ અને મહંત-મહાત્માનાં દર્શન માટે દોટ મેલી! પણ આ વાટે ઊછી-ઉધારાનો વહેવાર નથી ચાલતો. કબીર કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
ઘર ઘર દીપક&lt;br /&gt;
લખે નહીં અંધ રે.&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
દીવો પેટાવો, જ્યોતિ કરો એ તો લૌકિક ભાષા છે. દીવો ક્યારે બુઝાયો છે કે કરવો પડે? નેત્રોનું અંધારું એ જ તો ઘરનું અંધારું છે. પોતાના ઘરની ખબર લીધા વિના અહીંતહીં ભટકવાથી કાંઈ વળતું નથી. &lt;br /&gt;
મીરાંએ આ નિરંતર ઝળહળતો દીવો કેમ નજરે ચડે છે તેની જુક્તિ બતાવી છેઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
સુરત નિરત દીવલો સંજો લે, મનસા કી કર લે બાતી,&lt;br /&gt;
પ્રેમહટી કા તેલ મંગા લે, ઝગ રહ્યા દિન-રાતી&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સુરત — પ્રભુમાં તલ્લીનતા અને નિરત સંસાર વારાનામાંથી નિવૃત્તિ. બેઉ સાથે જ વણી દીવો સજાવી લે, શોભીતો કરી લે. એ માટે મન એ જ વાટ. જ્યાં સાટાં-દોઢાં, નફા-તોટા નથી ચાલતાં એ નિર્વ્યાજ પ્રેમની ાટનું તેલ પૂરો અંતરમાં. નિશદિન ઉજ્જ્વળ પ્રકાશતો દીવો નયને તરશે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;ઊઠી ગયો વાણિયો... કરે છે ધિંગાણું&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પણ જે કાંઈ મુશ્કેલી છે તે અહીં જ છે. મનુષ્યનું મન વેપાર છોડી શકતું નથી. એ પોતાના લાભ તરફ ત્રાજવાની દાંડી નમાવે છે ને માર ખાધા જ કરે છે. કબીરે આ દશા જોઈ અફસોસ વ્યક્ત કરતાં કહ્યું :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
મન બનિયા બનિજ ન છૌડે.&lt;br /&gt;
જનમ જનમ કા મારા બનિયા&lt;br /&gt;
{{right|અજહૂં ન પૂરા તૌલે રે,}}		&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વાણિયો મોટે મારગે ઊપડી જશે, જે કાંઈ ધાઈ-ધૂતીને ભેળું કર્યું તે પડ્યું રહેશે અને મૃત્યુના દૂતોને હાથે હજી બાકી રહેલી વાસનાના ચાબખા ખાવા પડશે. જીવ પરાણે, અવશ ઘસડાતો જશે, પણ એ ઘડી આવે તે પહેલાં દિલમાં દીવો નહીં કરે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;બાઈ મીરાં... જમડાને પાછા વાળું&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મીરાંએ ગોવર્ધનધારી નટવર નાગર આગળ બેસી નિરધાર કર્યો છે કે કદાચ યમદૂત આવે તોયે તેનું કાંઈ નહીં ચાલવા દે. મૃત્યુના ઘોર પડછાયા વચ્ચે પણ તેનું આનંદ-નૃત્ય ઝાંખું નહીં પડે. તેને ખબર છે કે કેવા સમર્થ ધણીના હાથ તેની રક્ષા કરવા હાજર છેઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
પ્રેમ કરીને હૃદય-મંદિરે પધારો, વ્હાલા,&lt;br /&gt;
ન જોશો જાત, કુળ, વરણમાં, હો શામળિયાજી!&lt;br /&gt;
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ, વ્હાલા,&lt;br /&gt;
આડે આવજો મારા મરણમાં, હો શામળિયાજી!&lt;br /&gt;
 &amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ઉપાડી ગાંસડી&lt;br /&gt;
|next = આંબલિયાની ડાળ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%A6%E0%AB%80%E0%AA%B5%E0%AA%A1%E0%AA%BE_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE&amp;diff=89393</id>
		<title>ભજનરસ/દીવડા વિના</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%A6%E0%AB%80%E0%AA%B5%E0%AA%A1%E0%AA%BE_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE&amp;diff=89393"/>
		<updated>2025-05-23T07:14:12Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|  દીવડા વિના |  }}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;દીવડા વિના રે અંધારું,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;મંદિરિયામાં, દીવડા વિના રે અંધારું&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;ખળભળ્યું દેવળ, ઊભી રહી થાંભલી રે,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ત્રાકું નહીં ઝીલે ભારું-&#039;&#039;&#039;}}&lt;br /&gt;
	 &lt;br /&gt;
&#039;&#039;&#039;હાથમાં વાટકડી ને ઘરોઘર ઘૂમતી રે,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;કોઈ તો આલો જે ઉધારું-&#039;&#039;&#039;}}&lt;br /&gt;
	 &lt;br /&gt;
&#039;&#039;&#039;ઊઠી ગયો વાણિયો ને પડી રહી હાટડી રે,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;જમડા કરે છે ધિંગાણું-&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
 &lt;br /&gt;
&#039;&#039;&#039;બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;આવતા જમડાને પાછા વાળું.-&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
	 &lt;br /&gt;
&#039;&#039;&#039;મંદિરિયામાં, દીવડા વિના રે અંધારું.&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આત્મજ્યોતિ વિના જીવનમાં કેવો ગાઢ અંધકાર છવાઈ જાય છે અને અંતે મૃત્યુની કરાળ દાઢમાં ઓરાઈ જવાનું આવે છે તેનું અહીં ચિત્ર છે. આપણા આ કાયાના મંદિરમાં પોતાનો દીવો સવેળા પેટાવી લેવા માટે આ ભજન દ્વારા જાણે પડઘા પડતા આવે છે. &lt;br /&gt;
સંતો કેટકેટલા વિવિધ પ્રકારે દીવો પ્રગટાવવા માટે આપણને સાદ પાડતા આવ્યા છે! &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;દિલમાં દીવો કરો રે દીવો કરો.&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;દયા દિવેલ, પ્રેમ પરણાયું લાવો,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;માંહી સુરતાની દિવેટ બનાવો,&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
માંહી બ્રહ્માગ્નિને ચેતાવો રે. &lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt; &lt;br /&gt;
&#039;&#039;&#039;દિલ ખોજીને કરો દીવડો રે&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;તમે ખોજીને સુંદર શરીર,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;મારા વીરા રે, જનમ પહેલાં પ્યાલા પીધા હો જી.&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt;  &lt;br /&gt;
&#039;&#039;&#039;સુન્ન મહલ મેં દિય ના બારિલે,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;આસનસોં મત ડોલ રે.&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt; &lt;br /&gt;
&#039;&#039;&#039;દેહ નૈન બિન, રૈબ ચન્દ બિન, મંદિર દીપ બિના,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;જૈસે પંડિત વેદ વિહીના, તૈસે પ્રાણી હરિનામ બિના,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;સુમરન કર લે મેરે મના,&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અસંખ્ય ભજનોમાં અનેક રીતે એક આ દીવો પેટાવવાની ચાવીઓ રણઝણે છે. દયા-પ્રેમનો વિસ્તાર કરો, અંતરમાં સારાસારનો વિચાર કરો, મનને નિર્વિચાર કરી અડગ આસન જમાવો. આ દીવા વિના કેટલી મોટી ખોટ છે એ તો જરા તપાસી જુઓ! હરનામ વિના બધું જ તેજ ને સૌન્દર્ય હારી જશો. &lt;br /&gt;
આટઆટલા પુકાર છતાં આ જગતમાં આવીને પહેલું જ કરવાનું કામ આપણે વિસારે પાડીએ છીએ. પછી દેવળ ખળભળે અને જીવને ઊઠી જવાનું ટાણું આવે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય઼ છે. &lt;br /&gt;
માનવ-દેહને મંદિર કહીએ ત્યાં જ ભાવનો કેવો ચમત્કાર સર્જાય છે.! દેહ પરથી આપણો હક ઊઠી જાય અને ત્યાં દેવ બિરાજે. પછી માત્ર દેહમાં દીવો નહીં, દેહ એટલે જ દીવો — પરમ સુંદરને નીરખવા માટે. રવીન્દ્રનાથે ગાયું છે : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;આમાર એઈ દેહખાનિ તૂલે ઘરો,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;તોમાર ઓઈ દેવાલયેર પ્રદીપ કરો.&#039;&#039;&#039; &lt;br /&gt;
... ...&lt;br /&gt;
&#039;&#039;&#039;વ્યથા મોર ઊઠબે જવલે ઊર્ધ્વ-પાને&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;આગુનેર પરશમણિ છૌંઆઓ પ્રાણે.&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘મારા આ દેહને ઊંચકી લો, એને તમારા દેવાલયયનો દીવો કરો. મારી વ્યથા ઊર્ધ્વ ભણી પ્રજ્વલી ઊઠશે. મારા પ્રાણને અગ્નિનો પારસમણિ અડાડો.&#039; &lt;br /&gt;
કોને પોતાના મંદિરમાં દીવો કરવો ન હોય? પણ એ માટે તો અંદર આગ લગાડવી જોઈએ, પણ જરાક લાગી કે માણસ ભાગી છૂટે છે ને ભયમાંથી કદી મુક્ત થઈ શકતો નથી. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;ખળભળ્યું દેવળ... નહીં ઝીલે ભારે&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અવિનાશીના ઘરમાં રહેવું હશે તો આ કાચા મનનાં ચણતર કામ નહીં આવે. ત્રાટું-વાંસની ચીપ-કે ખજૂરીનાં પાંદની પડદી કેટલો ભાર ખમી શકે? આ તો કાયાનો કાચો કોટ છે. તેને ખળભળતાં શી વાર? શરીરની શોભા ને મુખની કાંતિ ધૂળમાં મળી જશે અને રહેશે થાંભલી જવું ઘડપિંજર. સતનામની ભીંતો હશે તો ભાર ઝીલશે અને હિપ્રેમના હીરા ઝગમગાટ કરી ઊઠશે. કબીર કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;આવો આવો દેશ અમાર રે ત્યાં તમે રહેજો નચિંત.&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt; &lt;br /&gt;
&#039;&#039;&#039;વિના બત્તીએ દીવડો જ્યું... નોબત વાગે હરિના નામની&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;અનહદ વચ્ચે નૂર.&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;કાયાનો કોટ હીરલે જ્ડયો, દૃઢ મન રાખે ધીર&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;ગુરુ રામાનંદનો બાળકો બોલ્યા દાસ કબીર,&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બહારનાં સાધન ને સામગ્રીથી જે કાંઈ ઊભું થાય, તેમાં કાળની નોબત વાગે છે. જે સ્વયં પ્રગટી ઊઠે એમાં સનાતનનો નિવાસ. નરસિંહે પણ કહ્યું : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી &lt;br /&gt;
અચળ ઝળકે સઘ અનળ દીવો.&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કાચી સામગ્રી અને ટાંચાં સાધનથી આ મંદિરમાં અજવાળું નથી. થતું. અને હવે તો થાંભલી પણ ઢળી પડશે. ત્યારે શું કરવું? માણસ શું કરે છે? &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;હાથમાં વાટકડી.. આલો જે ઉધાર &#039;&#039;&#039; &amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
હમણાં સાંજ ઢળશે, અંધારું ઘેરી વળશે એનું ભાન તો થયું. દીવો પેટાવવો જોઈએ એની જરૂર સમજાઈ ગઈ, પણ એને માટે નજર તો બહાર ભટક્યા કરે છે. કોઈ ગુરુમંત્ર આપે, કોઈ શક્તિપાત કરે, કોઈ સિદ્ધિનું પાવળું ભરી દે તો કામ થઈ જાય. કેટલી કથા-વાર્તા, કેટલાં દેવ-દેરાં, કેટલાં તીરથ અને મહંત-મહાત્માનાં દર્શન માટે દોટ મેલી! પણ આ વાટે ઊછી-ઉધારાનો વહેવાર નથી ચાલતો. કબીર કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
ઘર ઘર દીપક&lt;br /&gt;
લખે નહીં અંધ રે.&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
દીવો પેટાવો, જ્યોતિ કરો એ તો લૌકિક ભાષા છે. દીવો ક્યારે બુઝાયો છે કે કરવો પડે? નેત્રોનું અંધારું એ જ તો ઘરનું અંધારું છે. પોતાના ઘરની ખબર લીધા વિના અહીંતહીં ભટકવાથી કાંઈ વળતું નથી. &lt;br /&gt;
મીરાંએ આ નિરંતર ઝળહળતો દીવો કેમ નજરે ચડે છે તેની જુક્તિ બતાવી છેઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
સુરત નિરત દીવલો સંજો લે, મનસા કી કર લે બાતી,&lt;br /&gt;
પ્રેમહટી કા તેલ મંગા લે, ઝગ રહ્યા દિન-રાતી&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સુરત — પ્રભુમાં તલ્લીનતા અને નિરત સંસાર વારાનામાંથી નિવૃત્તિ. બેઉ સાથે જ વણી દીવો સજાવી લે, શોભીતો કરી લે. એ માટે મન એ જ વાટ. જ્યાં સાટાં-દોઢાં, નફા-તોટા નથી ચાલતાં એ નિર્વ્યાજ પ્રેમની ાટનું તેલ પૂરો અંતરમાં. નિશદિન ઉજ્જ્વળ પ્રકાશતો દીવો નયને તરશે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;ઊઠી ગયો વાણિયો... કરે છે ધિંગાણું&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પણ જે કાંઈ મુશ્કેલી છે તે અહીં જ છે. મનુષ્યનું મન વેપાર છોડી શકતું નથી. એ પોતાના લાભ તરફ ત્રાજવાની દાંડી નમાવે છે ને માર ખાધા જ કરે છે. કબીરે આ દશા જોઈ અફસોસ વ્યક્ત કરતાં કહ્યું :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
મન બનિયા બનિજ ન છૌડે.&lt;br /&gt;
જનમ જનમ કા મારા બનિયા&lt;br /&gt;
{{right|અજહૂં ન પૂરા તૌલે રે,}}		&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વાણિયો મોટે મારગે ઊપડી જશે, જે કાંઈ ધાઈ-ધૂતીને ભેળું કર્યું તે પડ્યું રહેશે અને મૃત્યુના દૂતોને હાથે હજી બાકી રહેલી વાસનાના ચાબખા ખાવા પડશે. જીવ પરાણે, અવશ ઘસડાતો જશે, પણ એ ઘડી આવે તે પહેલાં દિલમાં દીવો નહીં કરે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;બાઈ મીરાં... જમડાને પાછા વાળું&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મીરાંએ ગોવર્ધનધારી નટવર નાગર આગળ બેસી નિરધાર કર્યો છે કે કદાચ યમદૂત આવે તોયે તેનું કાંઈ નહીં ચાલવા દે. મૃત્યુના ઘોર પડછાયા વચ્ચે પણ તેનું આનંદ-નૃત્ય ઝાંખું નહીં પડે. તેને ખબર છે કે કેવા સમર્થ ધણીના હાથ તેની રક્ષા કરવા હાજર છેઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
પ્રેમ કરીને હૃદય-મંદિરે પધારો, વ્હાલા,&lt;br /&gt;
ન જોશો જાત, કુળ, વરણમાં, હો શામળિયાજી!&lt;br /&gt;
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ, વ્હાલા,&lt;br /&gt;
આડે આવજો મારા મરણમાં, હો શામળિયાજી!&lt;br /&gt;
 &amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ઉપાડી ગાંસડી&lt;br /&gt;
|next = આંબલિયાની ડાળ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%A6%E0%AB%80%E0%AA%B5%E0%AA%A1%E0%AA%BE_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE&amp;diff=89391</id>
		<title>ભજનરસ/દીવડા વિના</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%A6%E0%AB%80%E0%AA%B5%E0%AA%A1%E0%AA%BE_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE&amp;diff=89391"/>
		<updated>2025-05-23T07:11:52Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|  દીવડા વિના |  }}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;દીવડા વિના રે અંધારું,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;મંદિરિયામાં, દીવડા વિના રે અંધારું&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;ખળભળ્યું દેવળ, ઊભી રહી થાંભલી રે,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ત્રાકું નહીં ઝીલે ભારું-&#039;&#039;&#039;}}&lt;br /&gt;
	 &lt;br /&gt;
&#039;&#039;&#039;હાથમાં વાટકડી ને ઘરોઘર ઘૂમતી રે,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;કોઈ તો આલો જે ઉધારું-&#039;&#039;&#039;}}&lt;br /&gt;
	 &lt;br /&gt;
&#039;&#039;&#039;ઊઠી ગયો વાણિયો ને પડી રહી હાટડી રે,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;જમડા કરે છે ધિંગાણું-&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
 &lt;br /&gt;
&#039;&#039;&#039;બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;આવતા જમડાને પાછા વાળું.-&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
	 &lt;br /&gt;
&#039;&#039;&#039;મંદિરિયામાં, દીવડા વિના રે અંધારું.&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આત્મજ્યોતિ વિના જીવનમાં કેવો ગાઢ અંધકાર છવાઈ જાય છે અને અંતે મૃત્યુની કરાળ દાઢમાં ઓરાઈ જવાનું આવે છે તેનું અહીં ચિત્ર છે. આપણા આ કાયાના મંદિરમાં પોતાનો દીવો સવેળા પેટાવી લેવા માટે આ ભજન દ્વારા જાણે પડઘા પડતા આવે છે. &lt;br /&gt;
સંતો કેટકેટલા વિવિધ પ્રકારે દીવો પ્રગટાવવા માટે આપણને સાદ પાડતા આવ્યા છે! &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;દિલમાં દીવો કરો રે દીવો કરો.&lt;br /&gt;
દયા દિવેલ, પ્રેમ પરણાયું લાવો,&lt;br /&gt;
{{right|માંહી સુરતાની દિવેટ બનાવો,}}	&lt;br /&gt;
માંહી બ્રહ્માગ્નિને ચેતાવો રે. &lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt; &lt;br /&gt;
દિલ ખોજીને કરો દીવડો રે &lt;br /&gt;
તમે ખોજીને સુંદર શરીર, &lt;br /&gt;
મારા વીરા રે, જનમ પહેલાં પ્યાલા પીધા હો જી. &lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt;  &lt;br /&gt;
સુન્ન મહલ મેં દિય ના બારિલે, &lt;br /&gt;
આસનસોં મત ડોલ રે. &lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt; &lt;br /&gt;
દેહ નૈન બિન, રૈબ ચન્દ બિન, મંદિર દીપ બિના,&lt;br /&gt;
જૈસે પંડિત વેદ વિહીના, તૈસે પ્રાણી હરિનામ બિના, &lt;br /&gt;
સુમરન કર લે મેરે મના,&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અસંખ્ય ભજનોમાં અનેક રીતે એક આ દીવો પેટાવવાની ચાવીઓ રણઝણે છે. દયા-પ્રેમનો વિસ્તાર કરો, અંતરમાં સારાસારનો વિચાર કરો, મનને નિર્વિચાર કરી અડગ આસન જમાવો. આ દીવા વિના કેટલી મોટી ખોટ છે એ તો જરા તપાસી જુઓ! હરનામ વિના બધું જ તેજ ને સૌન્દર્ય હારી જશો. &lt;br /&gt;
આટઆટલા પુકાર છતાં આ જગતમાં આવીને પહેલું જ કરવાનું કામ આપણે વિસારે પાડીએ છીએ. પછી દેવળ ખળભળે અને જીવને ઊઠી જવાનું ટાણું આવે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય઼ છે. &lt;br /&gt;
માનવ-દેહને મંદિર કહીએ ત્યાં જ ભાવનો કેવો ચમત્કાર સર્જાય છે.! દેહ પરથી આપણો હક ઊઠી જાય અને ત્યાં દેવ બિરાજે. પછી માત્ર દેહમાં દીવો નહીં, દેહ એટલે જ દીવો — પરમ સુંદરને નીરખવા માટે. રવીન્દ્રનાથે ગાયું છે : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;આમાર એઈ દેહખાનિ તૂલે ઘરો,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;તોમાર ઓઈ દેવાલયેર પ્રદીપ કરો.&#039;&#039;&#039; &lt;br /&gt;
... ...&lt;br /&gt;
&#039;&#039;&#039;વ્યથા મોર ઊઠબે જવલે ઊર્ધ્વ-પાને&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;આગુનેર પરશમણિ છૌંઆઓ પ્રાણે.&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘મારા આ દેહને ઊંચકી લો, એને તમારા દેવાલયયનો દીવો કરો. મારી વ્યથા ઊર્ધ્વ ભણી પ્રજ્વલી ઊઠશે. મારા પ્રાણને અગ્નિનો પારસમણિ અડાડો.&#039; &lt;br /&gt;
કોને પોતાના મંદિરમાં દીવો કરવો ન હોય? પણ એ માટે તો અંદર આગ લગાડવી જોઈએ, પણ જરાક લાગી કે માણસ ભાગી છૂટે છે ને ભયમાંથી કદી મુક્ત થઈ શકતો નથી. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;ખળભળ્યું દેવળ... નહીં ઝીલે ભારે&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અવિનાશીના ઘરમાં રહેવું હશે તો આ કાચા મનનાં ચણતર કામ નહીં આવે. ત્રાટું-વાંસની ચીપ-કે ખજૂરીનાં પાંદની પડદી કેટલો ભાર ખમી શકે? આ તો કાયાનો કાચો કોટ છે. તેને ખળભળતાં શી વાર? શરીરની શોભા ને મુખની કાંતિ ધૂળમાં મળી જશે અને રહેશે થાંભલી જવું ઘડપિંજર. સતનામની ભીંતો હશે તો ભાર ઝીલશે અને હિપ્રેમના હીરા ઝગમગાટ કરી ઊઠશે. કબીર કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;આવો આવો દેશ અમાર રે ત્યાં તમે રહેજો નચિંત.&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt; &lt;br /&gt;
&#039;&#039;&#039;વિના બત્તીએ દીવડો જ્યું... નોબત વાગે હરિના નામની&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;અનહદ વચ્ચે નૂર.&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;કાયાનો કોટ હીરલે જ્ડયો, દૃઢ મન રાખે ધીર&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;ગુરુ રામાનંદનો બાળકો બોલ્યા દાસ કબીર,&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બહારનાં સાધન ને સામગ્રીથી જે કાંઈ ઊભું થાય, તેમાં કાળની નોબત વાગે છે. જે સ્વયં પ્રગટી ઊઠે એમાં સનાતનનો નિવાસ. નરસિંહે પણ કહ્યું : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી &lt;br /&gt;
અચળ ઝળકે સઘ અનળ દીવો.&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કાચી સામગ્રી અને ટાંચાં સાધનથી આ મંદિરમાં અજવાળું નથી. થતું. અને હવે તો થાંભલી પણ ઢળી પડશે. ત્યારે શું કરવું? માણસ શું કરે છે? &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;હાથમાં વાટકડી.. આલો જે ઉધાર &#039;&#039;&#039; &amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
હમણાં સાંજ ઢળશે, અંધારું ઘેરી વળશે એનું ભાન તો થયું. દીવો પેટાવવો જોઈએ એની જરૂર સમજાઈ ગઈ, પણ એને માટે નજર તો બહાર ભટક્યા કરે છે. કોઈ ગુરુમંત્ર આપે, કોઈ શક્તિપાત કરે, કોઈ સિદ્ધિનું પાવળું ભરી દે તો કામ થઈ જાય. કેટલી કથા-વાર્તા, કેટલાં દેવ-દેરાં, કેટલાં તીરથ અને મહંત-મહાત્માનાં દર્શન માટે દોટ મેલી! પણ આ વાટે ઊછી-ઉધારાનો વહેવાર નથી ચાલતો. કબીર કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
ઘર ઘર દીપક&lt;br /&gt;
લખે નહીં અંધ રે.&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
દીવો પેટાવો, જ્યોતિ કરો એ તો લૌકિક ભાષા છે. દીવો ક્યારે બુઝાયો છે કે કરવો પડે? નેત્રોનું અંધારું એ જ તો ઘરનું અંધારું છે. પોતાના ઘરની ખબર લીધા વિના અહીંતહીં ભટકવાથી કાંઈ વળતું નથી. &lt;br /&gt;
મીરાંએ આ નિરંતર ઝળહળતો દીવો કેમ નજરે ચડે છે તેની જુક્તિ બતાવી છેઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
સુરત નિરત દીવલો સંજો લે, મનસા કી કર લે બાતી,&lt;br /&gt;
પ્રેમહટી કા તેલ મંગા લે, ઝગ રહ્યા દિન-રાતી&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સુરત — પ્રભુમાં તલ્લીનતા અને નિરત સંસાર વારાનામાંથી નિવૃત્તિ. બેઉ સાથે જ વણી દીવો સજાવી લે, શોભીતો કરી લે. એ માટે મન એ જ વાટ. જ્યાં સાટાં-દોઢાં, નફા-તોટા નથી ચાલતાં એ નિર્વ્યાજ પ્રેમની ાટનું તેલ પૂરો અંતરમાં. નિશદિન ઉજ્જ્વળ પ્રકાશતો દીવો નયને તરશે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;ઊઠી ગયો વાણિયો... કરે છે ધિંગાણું&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પણ જે કાંઈ મુશ્કેલી છે તે અહીં જ છે. મનુષ્યનું મન વેપાર છોડી શકતું નથી. એ પોતાના લાભ તરફ ત્રાજવાની દાંડી નમાવે છે ને માર ખાધા જ કરે છે. કબીરે આ દશા જોઈ અફસોસ વ્યક્ત કરતાં કહ્યું :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
મન બનિયા બનિજ ન છૌડે.&lt;br /&gt;
જનમ જનમ કા મારા બનિયા&lt;br /&gt;
{{right|અજહૂં ન પૂરા તૌલે રે,}}		&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વાણિયો મોટે મારગે ઊપડી જશે, જે કાંઈ ધાઈ-ધૂતીને ભેળું કર્યું તે પડ્યું રહેશે અને મૃત્યુના દૂતોને હાથે હજી બાકી રહેલી વાસનાના ચાબખા ખાવા પડશે. જીવ પરાણે, અવશ ઘસડાતો જશે, પણ એ ઘડી આવે તે પહેલાં દિલમાં દીવો નહીં કરે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;બાઈ મીરાં... જમડાને પાછા વાળું&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મીરાંએ ગોવર્ધનધારી નટવર નાગર આગળ બેસી નિરધાર કર્યો છે કે કદાચ યમદૂત આવે તોયે તેનું કાંઈ નહીં ચાલવા દે. મૃત્યુના ઘોર પડછાયા વચ્ચે પણ તેનું આનંદ-નૃત્ય ઝાંખું નહીં પડે. તેને ખબર છે કે કેવા સમર્થ ધણીના હાથ તેની રક્ષા કરવા હાજર છેઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
પ્રેમ કરીને હૃદય-મંદિરે પધારો, વ્હાલા,&lt;br /&gt;
ન જોશો જાત, કુળ, વરણમાં, હો શામળિયાજી!&lt;br /&gt;
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ, વ્હાલા,&lt;br /&gt;
આડે આવજો મારા મરણમાં, હો શામળિયાજી!&lt;br /&gt;
 &amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ઉપાડી ગાંસડી&lt;br /&gt;
|next = આંબલિયાની ડાળ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%89%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80_%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%B8%E0%AA%A1%E0%AB%80&amp;diff=89390</id>
		<title>ભજનરસ/ઉપાડી ગાંસડી</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%89%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80_%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%B8%E0%AA%A1%E0%AB%80&amp;diff=89390"/>
		<updated>2025-05-23T07:09:07Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|  ઉપાડી ગાંસડી |  }}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;ઉપાડી ગાંસડી વેઠની રે, કેમ નાખી દેવાય?&#039;&#039;&#039; &lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;નબળાની હોય તો નાખી રે દઈએ,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;આ તો વેવારિયા શેઠની રે,&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;કેમ નાખી દેવાય?-&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;અણતોળી ગાંસડી ને અડવાણા ચાલવું,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;એની નજર રાખવી ઠેઠની રે,&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;કેમ નાખી દેવાય?-&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
 &lt;br /&gt;
&#039;&#039;&#039;ઝીણી ઝીણી રેતી તપે છે.&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;લૂ તો ઝરે છે માસ જેઠની રે,&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;કેમ નાખી દેવાય?-&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;મીરાં કે પ્રભુ ગિરધર નાગર,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;દાઝ્યું ઓલાય મારા પેટની રે,&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;કેમ નાખી દેવાય?-&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પ્રેમને માર્ગે ગમે તેટલો બોજો અને મુસીબતો આવે પણ ભક્તને મન એ ફૂલની પાંખડી અને મૌજની રમત બની જાય છે. વેઠ કહેતાં જ આપણા મનમાં બળજબરી, ત્રાસ, પરાણે ઢસરડો એવા ભાવ જાગે પણ આ ભજન વેઠ શબ્દનાં કઠણ છોતરાં-ફોતરાં ઊખેડી નાખી અંદરના આનંદરસનું પાન કરાવે છે. મીરાંની આત્મમસ્તીનો ટહુકો આ ભજનમાં પદે પદે સંભળાય છે.  &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;ઉપાડી ગાંસડી... વેવારિયા શેઠની રે&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભજનના ઉપાડથી જ આપણી સામે એક ચિત્ર ખડું થાય છે. કોઈ પરગજુ, દયાળુ જીવ મીરાંને પૂછે છે : અરે, બાઈ! શા માટે આવડી મોટી વેઠની ગાંસડી માથે ઉપાડી જાય છે? મેલને પડતી. તારે શું કામ આવો બોજો વેઠવો જોઈએ? જવાબમાં જાણે મીરાંના મોં પર મલકાટ ને બેએક વેણ સરી પડતાં દેખાય છે. કહે છે ઃ ખરી વાત. આ ગાંસડી નાખી જ દઉં. કોઈ નિર્માલ્ય અને નાદાન માણસની એ સોંપણી હોત તો નાખી જ દીધી હોત. પણ શું કરું? આ તો આખા વિશ્વનો કારભાર ચલાવતા સબળ ધણીની સોંપણી છે. એ તો તલેતલ ને રજેરજનો જવાબ માગે. અમારે તો મૂળથી એ વેરિયા શેઠ સાથે નામનો વેવાર. અમે એનાં વાણોતર : નરસિંહની સાખે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;અમે રે વેવારિયા શ્રી રામનામના,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;વેપારી આવે છે સહુ ગામ ગામના.&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કહો, આ ‘નામ ગઠરિયાં&#039; ક્યાંથી નાખી દેવાય? એટલે તો ભાઈ, બાંધ ગઠરિયાં હૈં તો ચલી.’ &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;અણતોળી ગાંસડી... ઠેઠની રે&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પણ દયાળુ જીવ એમ મીરાંને છોડે તેમ નથી. એ વળી પૂછે છે : તેં આ ગાંસડીનું તોલમાપ તો કરાવ્યું છે ને? કે બસ એમ જ ઉપાડી લીધી? કાંઈ લખ્યું જોખ્યું છે તારી પાસે? આ તો વેઠનો વારો. ભલે &lt;br /&gt;
મજૂરી કે મહેનતાણું ન મળે. પણ આટલા કામના બદલામાં કાંઈ ઈનામ, બક્ષિસ, માન-અકરામ ખરું કે નહીં? &lt;br /&gt;
વળી મીરાંના મોં પર મલકાટ ને જવાબ : ના રે બાપુ, શું માપ કે શું જોખ? ગાંસડી તો અણતોળી જ ઉપાડી લીધી છે. ન શિરની ફિકર, ન પગની પરવા.મારી નજર તો એની રખવાળીમાં છે. મારે તો ઠેઠ, માલિકના ધામ સુધી પહોંચાડવી એ જ લગન છે મનમાં. મારો શ્વાસ તૂટે પણ એનું સોંપેલું કામ વચ્ચે ન અટકે ન બટકે. મારી સુરતા તો ગાતી જાય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;મેરો મન લાગો હરિજી સૂં&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;અબ ન રહૂંગી અટકી.&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આપણને પણ પ્રશ્ન થાય. ભક્તોને જીવનનો બોજો કે થાક કેમ નહીં લાગતો હોય? સંસારનાં સંકટો વચ્ચે આંતરિક સાધનાનો તાર એ કેમ &lt;br /&gt;
કરી જાળવી રાખતા હશે? એનો જવાબ રવીન્દ્રનાથના એક મુક્તકમાં છે. એ કહે છેઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;&#039;તુમિ જત ભાર દિયેછો પ્રભુ,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;દિયેછો કરિ સોજા,&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&#039;&#039;&#039;આમિ જત ભાર જમિયે તુલેછિ&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;સકલિ હોયે છિ બોજા.&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પ્રભુ તમે જેટલો ભાર આપો છો એ તો હળવો કરીને આપો છો, પણ હું જે કાંઈ ભાર ભેળો કરી રાખું છું એ તમામ બોજો બની જાય છે.’ &lt;br /&gt;
તો આ રહસ્ય છે. જે આપે છે એ તો હળવે હાથે, હળવું કરીને આપે છે. પણ આપણે ભૂત અને ભાવિની વ્યથાઓ-ચિંતાઓ-આશા-નિરાશાઓનો જે ગંજ ખડકીએ છીએ એ જ બોજો બની જાય છે. એક સંતે આ વાત વર્તમાનની ટચલી આંગળી પર ઉપાડીને કહી છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;બીતત સો ચિંતત નહીં, આગે કરે નહીં આસ,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;આઈ સો સિર પર ધરી, જાન હરિ કા દાસ.&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મીરાં માત્ર હિરની દાસી નથી, હિરની લાડલી છે, એટલે આ વાત વધુ સારી રીતે સમજી શકે ને?&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;ઝીણી ઝીણી... માસ જેઠની-&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મીરાંનાં પગલાં હળવાં પડતાં હશે પણ પેલાં ગાંસડી જોનારને હૈયે મ નહીં હોય. એ વળી પૂછતા જણાય છે : ચાલો, ગાંસડી ભલે અણતોળી રહી, ભલે પગરખાં ન પહેર્યાં પણ તારો રસ્તો કેવોક છે? એ તો મોટા ધણીનો મારગ એટલે ફૂલથી ભરેલ ને ઘટાદાર છાયાથી છવાયેલો જ હશે ને! એમાં કાંઈ કહેવાનું હોય? મીરાંના જવાબમાં ત્રણ વસ્તુઓ આંખો સામે તરવરી રહે છે ઃ ઊની ઊની અને ઝીણી હોવાથી ઊડતી રણની રેતી, જેઠ મહિનાનો આકરો તાપ અને લૂ-ઝરતા વાયરા. પણ પેલી ધ્રુવપંક્તિ એ સર્વને હસી કાઢી, સામે જ પૂછે છે : કેમ નાખી દેવાય? —ઉપાડી ગાંસડી વેઠની. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;મીરાં કે પ્રભુ... પેટની રે-&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભક્તિનો મારગ ખાંડાની ધાર છે, પ્રેમનો પંથ પાવકની જવાલા છે પણ ભક્ત એના પર આનંદથી પસાર થાય છે, કારણ કે એના અંતરમાં આથી પણ વધુ ભીષણ આગના ભડકા ઊઠે છે. દાવાનળની લાલ અગ્નિશિખાઓમાં જાણે નરી શ્વેત આગનું અનલપંખી ઊડતું જાય છે. પ્રિયતમના મિલન વિના એને વિરામ ક્યાં? વિશ્રામ ક્યાં? મીરાં કહે છે, આ પંથ કરતાં તો મારા પંડમાં વિરહની આગ ક્યાંય વધારે છે. એને ઠારવા માટે મેં આ પંથ લીધો છે, આ ગાંસડી ઉપાડી છે. હવે તો આ માર્ગ મૂકવા માગું તોયે મૂકી શકું એમ નથી. મીરાંની વાણી :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;હરિવર મૂક્યો કેમ જાય?&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;હવે મુજથી હરિવર મૂક્યો કેમ જાય?&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;નંદકુંવર સાથે નેડલો બંધાણો&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;પ્રાણ ગયે ન છુટાય.&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આવી પ્રાણથીયે વધુ પ્રબળ ઝંખના માટે કહેવાયું હશે : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;હરિ ન વિસરે, તેને હરિ ન વિસારે.&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = દવ તો લાગેલ&lt;br /&gt;
|next = દીવડા વિના&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%A6%E0%AA%B5_%E0%AA%A4%E0%AB%8B_%E0%AA%B2%E0%AA%BE%E0%AA%97%E0%AB%87%E0%AA%B2&amp;diff=89389</id>
		<title>ભજનરસ/દવ તો લાગેલ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%A6%E0%AA%B5_%E0%AA%A4%E0%AB%8B_%E0%AA%B2%E0%AA%BE%E0%AA%97%E0%AB%87%E0%AA%B2&amp;diff=89389"/>
		<updated>2025-05-23T07:07:31Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|  દવ તો લાગેલ |  }}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;દવ તો લાગેલ ડુંગરિયે,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;કહોને ઓધાજી, હવે કેમ કરીએ?&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;દવ તો લાગેલ ડુંગરિયે.&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;હાલવા જઈએ તો વહાલા, હાલી ન શકીએ,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;બેસી રહીએ તો અમે બળી મરીએ-&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;આ રે વરતીએ નથી ઠેકાણું રે, વહાલા,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;પરવરતીની પાંખે અમે ફરીએ-&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;સંસાર-સાગર મહાજળ ભરિયો, વહાલા,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;બાંધેડી ઝાલો નીકર બૂડી મરીએ-&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
 &lt;br /&gt;
&#039;&#039;&#039;બાઈ મીરાં કે&#039; પ્રભુ ગિરિધર નાગર,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ગુરુજી તારો તો અમે તરીએ,&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;દવ તો લાગેલ ડુંગરિયે.&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ ભજનમાં આવતા ‘ડુંગરિયે દવ’ વિશે પ્રશ્ન ઉઠાવવામાં છે કે તે ભગવદ્-વિરહનો દાવાનળ છે કે સંસારની અસારતાનો? આ ભજન વૈરાગ્યનું છે કે વિરહનું? ભજનમાં ઓધાજીને સંબોધન છે એ જ દર્શાવે છે કે કૃષ્ણ-વિરહમાં વ્રજની જે અવસ્થા થઈ છે એનું અહીં વર્ણન છે. ઉદ્ધવના જ્ઞાન સંદેશ સામે ગોપીઓના પ્રેમાનલની કથની જાણીતી છે. પણ જ્ઞાનાગ્નિ, વિરહાગ્નિ કે પ્રાણાગ્નિ જાગે છે ત્યારે એકસરખી જ સ્થિતિ થાય છે. જ્ઞાનાગ્નિમાં આત્મચિંતન, પ્રાણાગ્નિમાં શક્તિતત્ત્વ અને પ્રેમાગ્નિમાં ભગવદ્-સ્વરૂપ રાહાયક બને છે. વિરહમાં બધું ભસ્મીભૂત થઈ જાય ત્યારે એકમાત્ર અવલંબન ભગવાનનું સ્મરણ રહે છે. ‘કોને, કેમ કરીએ?&#039; એ પ્રશ્નમાં કેવી અસહાય આંખોનો પ્રાણપ્રશ્ન છે? જગદીશ વિના જગત સ્મશાન બની ગયું છે અને જગદીશને તો કાંઈ બળજબરીથી બોલાવી શકાતા નથી. ગૌરાંગનું કથન છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;શૂન્યાયિતં જગત્ સવ ગોવિન્દવિરહેણ મે.&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘ગોવિન્દના વિરહથી સારુંયે જગત મને શૂન્ય ભાસે છે.&#039; તો પછી, હવે શું કરવું? એનો આ મનોમન પ્રલાપ :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;કાહાં મોર પ્રાણનાથ મુરલીવદન?&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;કાહાં કરૌં કાહાં પાઓં વ્રજેન્દ્રનન્દન?&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&#039;&#039;&#039;કાહા રે કહિબ? બા જાને મોર દુઃખ?&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;વ્રજેન્દ્રનન્દન બિના ફાટે મોર બુક.&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મારા પ્રાણેશ્વર મુરલી મોહન ક્યાં છે? હું શું કરું? મને નંદલાલ ક્યાં મળે? કોને વાત કરું? કોણ મારું દુઃખ જાણશે? વ્રજલાલ વિના મારી છાતી ફાટી જાય છે.&#039; &lt;br /&gt;
કૃષ્ણની વિદાય પછી વ્રજવાસીની જે સ્થિતિ થઈ તે ‘ડુંગરિયે દવ’માં વ્યક્ત થઈ છે. વનમાં આગ લાગે તો વનવાસી ડુંગર ૫ર ચડી પ્રાણ બચાવે. પણ ડુંગરા જ ભડકે બળવા લાગે તો? વ્રજનો એકમાત્ર આધાર અને આનંદ હતા કૃષ્ણ ગોપાલ. એ તો મથુરા ચાલ્યા ગયા. એ જતાં જાણે ડુંગરિયે દવ લાગી ગયો. ‘સૂરના હેમિયા&#039;ને નામે જાણીતા દુહામાં આવો જ વાક્ય પ્રયોગ છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘લાગેલ હત લા, તો આડા પડીને ય ઓલવત,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;આ તો સળગી ગર્ય સગા, હેમિયા ડુંગર હૂકળ્યા.&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જો અંગમાં લ્હાય લાગી હોત તો આડા પડી, આળોટીને તેને ઓલવી નાખત. પણ આ તો સમૂકી ગીર સળગી ઊઠી, હેમિયા, ડુંગર જ ભડભડ બળવા લાગ્યા.&#039; &lt;br /&gt;
એક તો અસહ્ય અવસ્થા અને વળી એ પણ કેવી અસહાય? &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;હલવા જઈએ... બળી મરીએ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
હવે પગલું માંડવા જેવી યે પગમાં શક્તિ નથી રહી. અને પગલું ભરવા જતાં સામે આગના ભડકા તરે છે. એમ પાછું બેસી શકાય એવું યે નથી રહ્યું. નઝીરે આવી હાલતનું વર્ણન કરતાં કહ્યું છે : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;ના મેરે પંખ ના પાંવ બલ,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;મેં અનપંખ પિયા દૂર,&#039;&#039;&#039; }}		&lt;br /&gt;
&#039;&#039;&#039;ઉડ ન સકું ગિર ગિર પડું&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;રહું બસૂર બસૂર.&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તો હવે ઉપાય શો? ઉગાર કઈ રીતે થાય? ઓધાજીને પૂછવામાં આવ્યું છે એમાં જ ક્યાંક ઓધવ જાણે છે તેનો સંકેત છે. ઓધવના મિત્રના હાથમાં જ આ દાવાનળ ઓલવવાનું રહ્યું છે. બીજાનું કામ નહીં. મીરાંની જેમ કબીરે પોતાની આગળ ઠાલવતાં કહ્યું છે : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;દૌં લાગી સાઈર જલ્યા, પંખી બૈઠે આઈ,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;દાધી દેહ ન પાલવૈ, સતગુરુ ગયા લગાઈ,&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘દવ લાગ્યો, જળાશય જલી ગયાં. પંખી આવીને બેઠાં છે આવા દવ વચ્ચે. દાઝી ગયેલ દેહ હવે પલ્લવિત નહિ થાય. સદ્ગુરુએ પોતે જ આગ લગાડી ત્યાં બીજું કોઈ શું કરી શકે?&#039; &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;ન ગતિ, ન સ્થિતિ,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;એક જ રહી છે શરણાગતિ.&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;આ રે વરતીએ... પાંખે અમે ફરીએ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ચિત્ત-વૃત્તિની ચાર ભૂમિકા છે : આવૃત્તિ, પ્રત્યાવૃત્તિ સમાવૃત્તિ અને પરાવૃત્તિ. આવૃત્તિમાં તો સંસારનો ચરખો ચાલ્યા કરે છે. એ આવર્તન, પરિભ્રમણ, લખચોરાશીના ફેરાનો પ્રદેશ છે. ભય અને પ્રલોભન તથા સુખ અને દુઃખના ચક્રાવાને લીધે ચિત્તમાં જે પ્રતિભાવ જન્મે, જે પ્રતિક્રિયા થાય તે પ્રત્યાવૃત્તિ. તેનાથી વળી નવો ફાળકો રચાય છે. જ્યારે મારું-તારું, રાગ-દ્વેષ, સુખ-દુઃખ સમાન બને ત્યારે આવે સમાવૃત્તિ અને ચિત્તની આવી સ્વચ્છ અને સુદૃઢ ભૂમિકા પરથી ચિત્ત ઉપર ઊઠે, ચિદાકાશમાં તરતું થવા માંડે એ પરાવૃત્તિ. ચિત્ત પરમતત્ત્વ, પરમાત્મા કે પુરુષોત્તમ ભણી અવિરત, અનાયાસ વહ્યા કરે એ પરાવૃત્તિ. બૌદ્ધ સાધના પરંપરામાં પણ આવરણોથી મુક્ત ચિત્તની જે શુદ્ધિ કે ‘વ્યપદાન’ કહેવામાં આવે છે તે પરાવૃત્તિ ગણાય છે. . &lt;br /&gt;
મીરાં કહે છેઃ ‘આ રે વરતીએ નથી ઠેકાણું&#039; આવૃત્તિમાં, આવર્તન-પરિવર્તનના જગતમાં તો ક્યાંય ઠરવાનું કામ નથી. મીરાંના આવાં જ બીજાં વચનો : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;જુઠી રે કાયા ને જુઠી રે માયા,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;જુઠો સબ સંસાર.&#039;&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;જેતાઈ દીસે ઘરણ-ગગન બિચ&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;તેતાઈ ઉઠ જાસી.&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એટલે આવૃત્તિના નામ પર છેકો મૂકી મન એક માત્ર પરાવૃત્તિની પાંખે તર્યા કરે છે. યો જૂઠો રે સંસાર, સાંચો ારો સાંવરિયા કો નામ&#039;. આવી લગનની જીવાદોરી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;સંસાર-સાગર... અમે તરીએ.&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ અગાધ મહાજલથી ભરપૂર સંસાર-સમુદ્રને કોઈ પોતાના બાહુબળથી પાર કરી શકતું નથી. પણ જે પોતાનું માથું આપે છે તેને સબળ ધણીનો હાથ મળી રહે છે. એ જ ભગવદ્-કૃપા, ગુરુકૃપા અથવા આત્મકૃપા. આ કૃપા હૈયેથી ઊઠતા હિરનામને રણકારે જાગતી આવે છે. એક ભજનમાં મીરાંએ આ ભાવ વ્યક્ત કર્યો છે : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;મેં તો રામજી રતનધન લાસ્યાં યે માઁ&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ગુરુજી રા ચરણા મેં જામ્યાં.&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&#039;&#039;&#039;તન મન ધન માતા, અર્પણ કરસ્યાં યે&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;મેં તો મંહગી મંહગી વસ્તુ મોલાસ્યાં-&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&#039;&#039;&#039;રામ નામ કી જહાજ બનાસ્યાં&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ભવસાગર તર જાસ્યાં યે માઁ.&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&#039;&#039;&#039;અડસઠ તીરથ માતા, ગુરુ ચરણાં મેં&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;મેં તો અરસપરસ ગંગા ન્હાસ્યાં યે માઁ.&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&#039;&#039;&#039;કહ બાઈ મીરાં પ્રભુ ગિરધર નાગર&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;મેં તો શીસ નારેલ ચઢાસ્યાં યે માઁ.&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ચંદની રાત&lt;br /&gt;
|next = ઉપાડી ગાંસડી&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%9A%E0%AA%82%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4_%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE_%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE&amp;diff=89388</id>
		<title>ભજનરસ/ચંદની રાત કેસરિયા તારા</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%9A%E0%AA%82%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4_%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE_%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE&amp;diff=89388"/>
		<updated>2025-05-23T07:04:56Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|  ચંદની રાત કેસરિયા તારા |  }}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
ચંદની રાત કેસરિયા તારા રે, &lt;br /&gt;
{{right|પોઠી ભરવા ચાલ્યા વણઝારા રે.}}		 &lt;br /&gt;
વણઝારે આડત કીધી રે, &lt;br /&gt;
{{right|કાયા નગરી ઈજારે લીધી રે.}}		 &lt;br /&gt;
દાણી, દાણ ઘટે તે લેજો રે, &lt;br /&gt;
{{right|પોઠી હમારા જાવા દેજો રે.}}		 &lt;br /&gt;
જેવા વાડીના કુંમલા મરવા રે, &lt;br /&gt;
{{right|તેવા પોઠી હમારે ભરવા રે.}}		 &lt;br /&gt;
ભલે મલિયા, ભલે મલિયા રે, &lt;br /&gt;
{{right|તારા ગુણ ન જાયે કલિયા રે.}}		 &lt;br /&gt;
મહેતા નરસૈંયાના સ્વામી રે, &lt;br /&gt;
{{right|સરવે ગોપી આનંદ પામી રે.}}		&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = સાંભળ સહિયર&lt;br /&gt;
|next = ચંદની રાત&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%8F%E0%AA%95_%E0%AA%A4%E0%AB%81%E0%AA%82_%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%B9%E0%AA%B0%E0%AA%BF&amp;diff=89387</id>
		<title>ભજનરસ/એક તું શ્રીહરિ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%8F%E0%AA%95_%E0%AA%A4%E0%AB%81%E0%AA%82_%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%B9%E0%AA%B0%E0%AA%BF&amp;diff=89387"/>
		<updated>2025-05-23T06:55:23Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|  એક તું શ્રીહરિ |  }}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;જૂજવે રૂપે અનંત ભાસે,&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&#039;&#039;&#039;દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
	&lt;br /&gt;
&#039;&#039;&#039;પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;હા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે,&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&#039;&#039;&#039;વિવિધ રચના કરી, અનેક રસ લેવાને,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;શિવ થકી જીવ થયો એ જ આશે.&#039;&#039;&#039;}}&lt;br /&gt;
		&lt;br /&gt;
&#039;&#039;&#039;વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;કનક-કુંડળ વિષે ભેદ નો’થૈ,&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&#039;&#039;&#039;ઘાટ ઘડિયા પછી,નામ રૂપ જૂજવાં,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;અંતે તો હેમનું હેમ હોયે..&#039;&#039;&#039;}}&lt;br /&gt;
		 &lt;br /&gt;
&#039;&#039;&#039;ગ્રથ ગરબડ કરી, વાત ન કરી ખરી,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;જેને જે ગંમે તેને પૂજે,&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&#039;&#039;&#039;મન કર્મ. વચનથી આપ માની લહે,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;સત્ય છે. એ જ મન એમ સૂઝે.&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
	 &lt;br /&gt;
&#039;&#039;&#039;વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;જોઉં પટંતરે એ જ પાસે,&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&#039;&#039;&#039;ભણે નરસૈયો એ મન તણી શોધના&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે.&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સચરાચરમાં વ્યાપ્ત એક જ મા ચૈતન્યનું આ પદમાં નરસિંહે મહિમાગાન ગાયું છે, એટલું જ નહીં એક પછી એક નામ-રૂપના પડદા હટાવી તેને પ્રાણ થકીયે પાસે લાવી આપ્યું છે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;અખિલ બ્રહ્માંડમાં&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આખાયે વિશ્વમાં આપણે શું જોઈએ છીએ? જુદાં જુદાં અનંત રૂપ. આ અત્યંત વિવિધ લાગતાં રૂપ પાછળ શું કોઈ એક જ તત્ત્વ રમતું હશે? માત્ર વિવિધતા હોત તો તેની પાછળ રમતા એક જ સુંદ૨ને પરખવાનું સહેલુ હતું. પણ આ વિવિધતા સાથે વિરોધ અને સંઘર્ષ પણ એવાં વણાયેલાં છે કે તેમાં એક જ પરમ તત્ત્વને વરી લેવાનું અશક્ય લાગે છે. આપણી સામે લીલા ઘાસનું મેદાન હિલોળા લે છે. પણ એ ઘાસની પત્તી ને ફૂલને ઘેટાં ચરી જાય છે. ઘેટાંને વાઘ ચૂંથી નાખે છે. અને વાઘની પાછળ બંદૂકની ગોળી વછૂટે છે. એ ગોળી પોતાના જાતભાઈ ૫૨ જ કોઈ છોડે એ વળી વધુ વસમી વાત. આમાં ‘એક તું શ્રીહર&#039; કહેતા જીભ ઊપડી શકતી નથી. &lt;br /&gt;
અને છતાં આ બધી વિવિધતા, વિચિત્રતા અને વિરુદ્ધતા પાછળ એક જ તત્ત્વને જોઈ શકે તેનાં નેત્રો સ્થૂળ દૃષ્ટિથી ઉપર ઊઠે છે. તે માત્ર જગતના ઉપરના આચ્છાદન જેવા ચર્મને જ નહીં, પણ જીવનના મૂળમાં રહેલા મર્મને જુએ છે. ચર્મદૃષ્ટિ અને મર્મદૃષ્ટિ વચ્ચે આ ભેદ છે. પ્રેમનાં નેત્રો વિરૂપાતાની ને ભયંકરતાની બધી દીવાલો ભેદીને એક જ રસ-સ્વરૂપને નિષ્ફળી શકે છે. નરસિંહ મહેતા આવી જ માર્મિક દૃષ્ટિથી ગાઈ ઊઠ્યા છે : અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હિર.’ &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;દેહમાં દેવ તું&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
દેહ તો કેટલા વિવિધ! પણ તેમાં રહેલું ચેતન એક. ‘તેજમાં તત્ત્વ તેજના રંગફુવારા તો ભાતભાતના, પણ એ તેજને તેજસ્વિતા આપનારું તત્ત્વ એક. ઉપનિષદ કહે છે ઃ તસ્ય ભાસા સીંમદ વિભાતિ.’ &lt;br /&gt;
જેના પ્રકાશથી આ બધું પ્રકાશિત છે એ તત્ત્વ એક જ. ગીતાના શબ્દોમાં તે, ‘જ્યોતિષામપિ તજ્યોતિઃ&#039; જ્યોતિઓની પણ તે ૫૨મ જ્યોતિ. શૂન્યમાં, મહા અવકાશમાં જેમ રંગનો મેળો ભરાય છે તેમ સ્વરોની સહસ્રધારા પણ ઊછળી રહે છે. આ સ્વરોના ગુંજાર પાછળ પણ એક જ સૂર બજી રહ્યોછે : ‘તત્ત્વમસિ, તત્ત્વમસિ, તત્ત્વમસિ&#039;. નરસિંહે એક પદમાં તે જ તું, તે જ તું&#039;નું વેદગાન કર્યું જ છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આનો એક આંતિરક અર્થ પણ છે. મન જ્યારે વિચારશૂન્ય બની જાય છે ત્યારે તેમાંથી સહજ પ્રજ્ઞાથી સભર વાણીનો જન્મ થાય છે. આ વાણીમાં સત્યનો પ્રકાશ હોય છે, ઋત, (Rhythm)નું સ્પંદન હોય છે. આવી વાણી એ જ વેદ. પછી તે વાણીનો ઉદ્ગગાતા ને તેનો, ઉચ્ચાર ગમે તે હોય. આવા વિવિધ શબ્દમાં વેદનું એકમ્ સત્&#039; વસી રહે છે. &lt;br /&gt;
પણ આ દર્શન શું ત્યાં જ અટકી જાય છે? સ્થૂલ જગતની પાછળ એક જ સૂક્ષ્મ ચૈતન્યનું આ દર્શન વધુ સ્પષ્ટ, વધુ સઘન થતું જાય છે તેમ સ્થૂળ પણ જુદાઈના અંચળા ઉતારી નાખે છે. પવન તું, પાણી તું, ભૂમિ તું&#039; - આ પંચ મહાભૂતની પાછળ કોઈ એક તત્ત્વ રમી રહે છે એમ શા માટે? અરે, આ પવન, પાણી, ભૂમિ પણ મારો ભગવાન જ છે. પ્રેમભક્તિનો રસ ઘૂંટાતો આવે છે. અને પછી તો પાત્ર પણ પ્રિયતમની રસઘન મૂર્તિ બની જાય છે. &lt;br /&gt;
વેદના એક અપૂર્વ દર્શનને નરસિંહે આ પદમાં જેમનું તેમ આપી દીધું છે : &lt;br /&gt;
વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે&lt;br /&gt;
વૈદિક મંત્ર છે : &lt;br /&gt;
&#039;&#039;&#039;‘વૃક્ષ ઇવ સ્તબ્ધો દિવિ તિષ્ઠતિ એક:&#039;&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;‘વૃક્ષની જેમ આકાશમાં સ્થિર થઈ ઊભો છે તે એક.’&#039;&#039;&#039; &lt;br /&gt;
આખું આકાશ ભરીને આ કોના મહિમાની ડાળ-ડાળીઓ ફેલાઈ રહી છે? કોની ડાળીઓને છેડે નક્ષત્રોનાં ફૂલો ખીલી ઊઠ્યાં છે! કોની મધુગંધથી આ વિશ્વ મત્ત છે! સચરાચરને સભર ભરીને લીલી ઘટાથી સર્વને છાઈ રહ્યો છે આ કોણ? વેદમંત્ર આગળ કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;&#039;તેન ઇદમ્ પૂર્ણ પુરુષેણ સર્વમ્।.&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&#039;&#039;&#039;‘તે પરમ પુરુષ વડે જ આ બધું પરિપૂર્ણ છે.’&#039;&#039;&#039; &lt;br /&gt;
વેદમાં અહીં તત્ત્વની નાન્યતર જાતિ નથી. પ્રેમની પુરુષવાચક વાણી છે. અને નરસિંહે એવી જ વાણીમાં શ્રીહિર, ભૂધર, શિવને જીવ બનીને વિહરતો બતાવ્યો છે. વિવિધ રચના, અનંત રસ — જાણે પોતાની જ મધુરતાનું પાન કર્યા વિના ૫રમાત્માને ચાલે તેમ નથી. એટલે તો પંડે પંડમાં એ પ્રગટ થઈ રહ્યો છે. નરસિંહ કહે છે&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ સાખ દે .&#039;&#039;&#039; &lt;br /&gt;
&lt;br /&gt;
આ કાંઈ તેની એકલાની જ વાણી નથી. વેદ, શાસ્ત્ર-પુરાણ એનાં સાક્ષી છે. સોનું અને સોનાનાં ઘરેણાં વચ્ચે કશો ભેદ નથી. જુદા જુદા ઘાટનાં ઘરેણાં બનાવવામાં આવે ત્યારે નામ-આકાર જુદાં પડે પણ સોનું તો સોનું જ રહે છે. જરા તેને આગની ભઠ્ઠીમાં નાખી તપાસ કરો તો! અંતે તો હેમનું હેમ હોયે&#039; આ સાચની ખાતરી થશે. &lt;br /&gt;
અને આ અસંખ્ય નામ-રૂપની પાછળ પણ એક જ તત્ત્વ રહ્યું છે તેની ખાતરી કરવી હોય તો? તો ઘરેણાંની જેમ ઘાટ પામેલ અહંને જરા અગ્નિમાં પ્રજાળી મૂકોને! પોતાની જાતને પરિશુદ્ધ કરતો આ અગ્નિ પેટાવ્યા વિના એકત્વની અનુભૂતિ નહીં થાય. આ અગ્નિ અનેક રીતે પ્રગટે છે. ભક્તના હૃદયમાં એ વિરહની જ્વાલા બને છે. જ્ઞાનીના ચિંતનમાં એ અહંકારની ચિતા બને છે. યોગીના ધ્યાનમાં એ જ્યોતિ બને છે.અને પરાઈ પીડાને પોતાની કરી લેતા સાધુજન માટે એ હૈયે હૈયાનો હુતાશ બની જાય છે. આ અગ્નિમાં મારું-તારું, સારું-ખરાબ, ઊંચ-નીચ આ તમામ આકાર-પ્રકારો તો ઓગળી-પીગળીને એકરસ બની જાય છે. સર્વ રૂપમાં શુદ્ધ સુવર્ણની કાંતિથી ઝળહળી રહે છે એક જ સ્વરૂપ અને તે છે : &#039;સબ સૂરત મેરે સાહેબ.કી.&lt;br /&gt;
આ કેવી ચોખ્ખી દીવા જેવી વાત છે! પણ એને સમજાવવાં બેસતાં પંડિતોએ ગ્રંથ ગરબડ કરી, વાત ન કરી ખરી.&#039; પ્રાણ એક બાજુએ રહી ગયો ને પિંજણનો પાર ન રહ્યો. જે બધી જ ગ્રંથિઓને તોડી નિર્પ્રન્થ થવાની વાત, તેને આ વેદવાનોએ વાદવિવાદનો અખાડો બનાવી દીધો. પોતાને ગમ્યું તે પૂજવા યોગ્યઃ આવા ગમા-અણગમાના બંધિયાર ચોકામાં નિર્બન્ધ ચેતન ક્યાંથી પ્રવેશી શકે? અને નરસિંહે આ સંકુચિત મનોદશાનું માપ કાઢી આપી કહ્યું :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;મન કર્મ વચનથી આપ માની લહે&#039;&#039;&#039;,&lt;br /&gt;
&#039;&#039;&#039;સત્ય છે એ જ઼ મન એમ સૂઝે.&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માણસે પોતાના મનથી, કર્મથી, વચનથી જે મત બાંધ્યો હોય, તેટલા જ કુંડાળામાં તે ઘૂમ્યા કરે છે. પોતાના મનને સૂઝે એ જ સાચું લાગે છે. પણ જે મનને સૂઝે એ તો માન્યતા છે. આત્માને સૂઝે તે સત્ય છે. એટલે તો કહ્યું છે : મતવાદી જાને નહીં, તતવાદી કી બાત.&#039; મનની શુદ્ધિ વિના આ આત્મદૃષ્ટિ ઊઘડતી નથી. કબીરે પણ કહ્યું છે : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;જગત ભૂલા જંજાલ મેં, સુનિ સુનિ વેદકુરાન,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;તન મનકી શુદ્ધિ નહીં, બકિ બકિ મરે હેરાન.&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મનની શુદ્ધિ વિના મતની ભ્રમણામાંથી છૂટી શકાતું નથી. નરિસંહે પણ સો રોગનું એ એક જ ઓસડ બતાવી કહ્યું : ‘ભણે નરસૈંયો એ મન તણી શોધના.&#039; મનનું શોધન કરવામાં આવે તો જ સત્ય સાંપડે. અને એ શોધન પણ કેવી રીતે થાય? જો અંતરમાં ક્યાંક પ્રેમની આગ લાગી જાય તો આવી આગના ભડકા ઊઠે. તો પછી ક્યાંયે પટાંતર કે અંતરપટ રહે નહીં, બધા જ ભેદના પડદાને તે ભેદી નાખે. અને પરમ સત્ય કાંઈ દૂર નથી. આ પટંતરમાં છુપાઈને તે પાસે જ રહ્યું છે. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું&#039;. સંસારના મૂળમાં જુઓ તો એ, અને સંસારને વ્યાપીને પણ એ એક જ ચેતનપુરુષ રમી રહ્યો છે. પ્રીતિ કરું, પ્રેમથી પ્રગટ થાશે.&#039; &lt;br /&gt;
નરસિંહ પોતાના હૃદયમાં જ ઊંડી ડૂબકી મારી કહે છે : હું જો ખરેખર ચાહી શકું તો એ ચાહનામાંથી જ મારો હિર હાજરાહજૂર સામે હસીને ઊભો રહેશે. હિર પછી સર્વ પળે, સર્વ સ્થળે પ્રત્યક્ષ : ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ.&#039; &lt;br /&gt;
નરસિંહના આવા સર્વમય હરદર્શનને ભાગવતના એક શ્લોકમાં વ્યક્ત કરતાં કહ્યું છે &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;ખં વાયુમનિ સલિલં મહીં ચ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;જ્યોતીંષિ સત્ત્વાનિ.દિશો દુમાદીગ્&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&#039;&#039;&#039;સરિત્સમુદ્રાંક્ષ હરે; શરીર&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;યશ્ર્ચિ ભૂત પ્રણમેદનન્યઃ&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી, ગ્રહ-નક્ષત્રો, સમસ્ત પાણીસમુદાય, દિશાઓ, વૃક્ષો, નદીઓ અને સમુદ્ર આ બધાં જ શ્રીહરિનાં શરીર છે. એટલે તો આ વિશ્વમાં જે કાંઈ છે તેને અનન્ય પ્રેમથી પ્રણામ કરવા જોઈએ.&#039; &lt;br /&gt;
નરસિંહે વેદ, ઉપનિષદ અને ભાગવતના આ રસાયનને આકંઠ પીધું છે, રગરગમાં ઉતાર્યું છે. અને તેથી તો આજે પણ જીવતી વાણીથી તે ‘અખિલ બ્રહ્માંડમાં એક&#039;ને જુએ છે, ‘સકળ લોકમાં સહુને વંદે&#039; છે, અને સુંદર મુખ જોઈ કરી હરિનો દિવેટિયો&#039; થઈ પ્રકાશ પાથરે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = જલકમલ&lt;br /&gt;
|next = નીરખને ગગનમાં&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%85%E0%AA%97%E0%AA%AE_%E0%AA%AD%E0%AB%82%E0%AA%AE%E0%AA%BF_%E0%AA%A6%E0%AA%B0%E0%AA%B6%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE&amp;diff=89386</id>
		<title>ભજનરસ/અગમ ભૂમિ દરશાયા</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%85%E0%AA%97%E0%AA%AE_%E0%AA%AD%E0%AB%82%E0%AA%AE%E0%AA%BF_%E0%AA%A6%E0%AA%B0%E0%AA%B6%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE&amp;diff=89386"/>
		<updated>2025-05-23T06:50:43Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading| અગમ ભૂમિ દરશાયા |  }}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;અગમ ભૂમિ દરશાયા, સંતો, ઐસા અમર ઘર પાયા.&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;પૃથ્વી જલ તેજ અરુ વાયુ, ઔર ગગનકી છાંયા,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;આપ આપનેે ઉલટા પરખ્યા, તુરીયાને ખેલ રચાયા.&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;કોન ઉપજે ને કોન વણસે, કોન તરે, કોન તારા?&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;જલ કા તોરિંગ જલસે ઉપજે, ફેર ન જલસે ન્યારા.-&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;ભરિયા કુંભ જલ હીં જલ કા, બાહર ભીતર પાની,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;વણસ્યા કુંભ સમાણા જલ મેં બુઝત વિરલા જ્ઞાની-&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;હતા અથાહ થાહ સુધ પાઈ, સાયર લહેર સમાની,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;ઢિમ્મર જાળ દોર કહા કરી, મીન ભયા જબ પાની-&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;બિન ગુરુજ્ઞાન કુંવા જિસ બાદલ, એળે જનમ ગુમાવે,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;કહે કબીર ડુંગા કી સૈનાં, ગુંગા હું ગમ આવે-&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;ઐસા અમર ઘર પાયા, સંતો, અગમ ભૂમિ દરશાયા.&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
દૃષ્ટિ, વાણી, મન અને બુદ્ધિથી પર, ઇન્દ્રિયાતીત અને મનસાતીત ૫૨મ પદનો મર્મ કબીર આ ભજનમાં ખોલે છે. આ પરમ પદ અવિનાશી છે, મનુષ્યનું &#039;અમર ઘર&#039; છે, શાશ્વત નિવાસસ્થાન છે. કબીરે આ ઘરનો પરિચય કરાવતાં એક સાખીમાં કહ્યું છે : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘અગમ અગોચર ગમિ નહીં,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;તહૌં જગમગે જ્યોતિ,&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&#039;&#039;&#039;જહાઁ બીરા બંદિગી,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;પાપ-પુન્ય નહીં છોતિ.&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સામાન્ય બુદ્ધિને જેની સમજ નથી પડતી એવી એક પ્રજ્ઞાથી ઝળહળ થતી સ્થિતિ છે. ત્યાં નથી ભજન-કીર્તન, નથી પાપપુણ્ય કે નથી છૂતાછૂત. &lt;br /&gt;
&#039;&#039;&#039;પૃથ્વી જલ.. ખેલ રચાયા.&#039;&#039;&#039; &lt;br /&gt;
સૃષ્ટિક્રમ પ્રમાણે એક તત્ત્વમાંથી અનેકનો વિસ્તાર થાય છે. સંહારક્રમમાં અનેકનો એકમાં લય કરવો પડે છે. આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વીનો લય એટલે આ પંચતત્ત્વની તન્માત્રા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ ૫૨ વિજય. છેવટે શબ્દ, તન્માત્રાનો ગુંજાર-ઝંકાર અનાયાસ, અનાહત થાય છે ત્યારે વર્ણમાત્રનો નાદમાં લય થાય છે. આ નાદનો જ્યોતિબિંદુમાં અને જ્યોતિબિંદુનો પરમ તત્ત્વમાં લય થાય છે. એ જ અસલ ઘરની પ્રાપ્તિ. કબીરે આ અનુભવ એક પદમાં આ રીતે વ્યક્ત કર્યો છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;પૃથ્વી કા ગુણ પાણી સોષ્યા,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;પાણી તેજ મિલાવહિંગ,&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&#039;&#039;&#039;તેજ પવન મિલિ, પવન સબદ મિલિ,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;સહજ સમાધિ લગાવહિંગે.&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ ‘અગમ પંથ&#039; જીવતાં જ મરવાનો પંથ છે. પોતાને નામશેષ કરી નિત્ય અસ્તિત્વને, નિત્ય અભયપદને પામવાનો પંથ છે. કબીર વળી કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;આપ જૉનિ ઉલટિ લે આપ,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;તૌ નહીં વ્યાપે તી તાપ.&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;અબ મન ઉલટિ સનાતન હૂવા,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;તબ હમ જાનાં જીવતા મૂવા.&#039;&#039;&#039; }}	 &lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;કહૈ કબીર સુખ સહજ સમાઊં,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;આપ ન ડર, ન ઔર ડરાઉં.&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શબ્દ-સાધનાની ઊલટી ગતિમાં આ મુખ્ય મુકામ આવે છે : મંત્રજાપ, માતૃકા-લય (વર્ણન્યાસ), નાદશ્રવણ, નાદાન્તે જ્યોતિ-દર્શન, જ્યોતિનો પરમ તત્ત્વમાં લય, પરમ તત્ત્વનો ‘બાહર ભીતર સકલ નિરંતર સાક્ષાત્કાર.&#039; ‘આપ આપનેં ઉલટા પરખ્યા&#039; એટલે દેહભાવને પલટાવી આત્મભાવમાં પોતાનો સાચો પરિચય પામવો. &lt;br /&gt;
જ્યારે બહાર-ભીતર સમત્વનો સૂર બજી ઊઠે ત્યારે ‘તુરીયાને ખેલ રચાયા&#039;નો મર્મ હાથમાં આવે. તૂરીયા અખંડ જાગૃતિની અવસ્થા છે. જાગૃતિ, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણે ખંડ-દર્શનની અવસ્થા છે. જાગૃતિ વખતે પણ મન રજોગુણ-તમોગુણમાં અટવાયેલું હોય તો તેને જાગ્રત ન કહી શકાય. તૂરીયા, ચોથી અવસ્થામાં આ ત્રણે અવસ્થાને ભેદતો ચૈતન્યનો સજગ તાર હોય છે. આ ચોથા ઘરમાં પ્રવેશ કર્યા વિના વૈષ્ણવી માયાનો ઉચ્છેદ થતો નથી. કબીરે કહ્યું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;તિન લોક પર ચોથા દેશા,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ચોથે ઘર મેં કિયા પ્રવેશા,&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&#039;&#039;&#039;તાકા ખોજ કરો જન કોઈ,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;રૂદિયા કમલ વિચારી જોઈ.&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
હૃદય-ગ્રંથિનો ભેદ થતાં માયાસૃષ્ટિ વિલીન થાય છે અને ભગવદ્-લીલા અનુભવી શકાય છે. તૂરીયાનો આ ખેલ અખંડ ચૈતન્યનો વિલાસ છે. &lt;br /&gt;
કોન ઉપજે... જલસે ન્યારા. &lt;br /&gt;
પિંડ અને બ્રહ્માંડનો વિચાર કરતાં કોની ઉત્પત્તિ, કોનો વિનાશ, કોણ પાર ઊતરે ને કોણ પાર ઉતારે—આ ખોજનો અંત એક જ અખંડ &lt;br /&gt;
અસ્તિત્વની પ્રાપ્તિમાં આવે છે. જળનો તરંગ જેમ જળથી જુદો નથી એમ આ જગતનાં વિવિધ, વિરોધાભાસી અને વિનાશશીલ પરિબળો એક જ પરમ તત્ત્વનો ખેલ છે. જગદીશ જગતથી જુદો નથી. આત્મા ૫રમાત્માથી ન્યારો નથી. કબીર કહે છે : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;જૈસે જલહિ તરંગ તરંગની&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ઐસે હમ દિખલાંવહિંગ,&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&#039;&#039;&#039;કહે ક્બીર સ્વામી સુખસાગર&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;હંસહિ ભેંસ મિલાવહિંગે.&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જીવ જ્યારે પોતાના શિવત્વને પામે ત્યારે જ તેની પાંખોને વિશ્રામ મળે અને આંખોને નિત્યનું આનંદધામ. &lt;br /&gt;
&#039;&#039;&#039;ભરિયા કુંભ... વિરલા જ્ઞાની.&#039;&#039;&#039; &lt;br /&gt;
જળથી ભરેલો કુંભ જળમાં રાખ્યો હોય તો તેની અંદર તેમ જ બહાર પાણી જ પાણી હોય છે તેમ માટીના કુંભ સમા મનુષ્યની અંદર-બહાર એકમાત્ર પરમાત્મા સચરાચર સભર ભર્યો છે. અને કુંભ ભાંગી જતાં તે જળમાં સમાઈ જાય છે તેમ દેહનો નાશ થતાં મનુષ્ય ૫રમાત્મામાં જ વિલય પામે છે. પણ આ સત્ય કોઈ વિરલ અનુભવી જનો પામી શકે છે. એકને જીવનમુક્તિ કહેવામાં આવે છે, બીજીને વિદેહમુક્તિ &lt;br /&gt;
&#039;&#039;&#039;હતા અથાહ... જબ-પાની.&#039;&#039;&#039; &lt;br /&gt;
કેવો અતાગ, અગાધ, કોયડો હતો? કેવું અચિંત્ય ગહન રહસ્ય હતું? કોટિ જન્મે પણ જેનો પાર ન આવે એમ લાગતું હતું તે મોજું ઊછળીને સાગરમાં સમાઈ જાય એમ પલક વારમાં ૫રખાઈ ગયું, ‘હું&#039;નો લય થતાં જીવન અને મૃત્યુનો કોયડો ઊકલી ગયો. માછલી પોતે જ જ્યારે પાણીરૂપ બની ગઈ ત્યારે માછીમાર ને તેની જાળનું જોર ક્યાં રહ્યું? હવે મૃત્યુ કે માયાભાસ જેવું કાંઈ જ રહ્યું નહીં. એક અનંત મહસાગર વિલસી રહ્યો ચોપાસ. &lt;br /&gt;
માછલી પોતાનું અલગ અસ્તિત્વ મિટાવીન જળરૂપ ક્યારે બની &lt;br /&gt;
જાય? કબીરની સાખે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘સુરત કી બરછી સે મછલા પરોયા,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;અગમપંથ ઘર જોયા હો,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;ધન્ય ગુરુ જેણે અલખ લખાયા&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;ધન્ય કબીર જશ ગાયા હો.&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શ્વાસ-ઉચ્છ્વાસ રૂપી માછલાંને જ મૃત્યુનો ભય છે ને? તે જ્યારે સુરત-તલ્લીનતાથી પરમાત્મામાં પરોવાઈ જાય ત્યારે મૃત્યુ કોને મારે? માછલીનું મૂળમાં રૂપાંતર, પ્રાણનું પરમાત્મામાં વિલીનીકરણ એ જ સહુ સાધન-ભજનનો સાર છે. &lt;br /&gt;
&#039;&#039;&#039;બિન ગુરુજ્ઞાન... ગમ આવે.&#039;&#039;&#039; &lt;br /&gt;
અગમપંથના અનુભવી પાસેથી પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યા વિના મનુષ્ય ધુમાડાનાં વાદળ જેવું નિરર્થક, નીરસ જીવન વિતાવે છે. વળી આ જ્ઞાન વાણીમાં આવી શકાતું નથી. ભૂંગે ગોળ ખાધા જેવી વાત છે. ગોળનો . સ્વાદ કેવો છે, એ કેમ કરી સમજાવે? મૌનથી સાંભળવાની અને મૌનથી સમવાની આ સમસ્યા છે. અહીં ‘બૈન&#039; – વાણી કામ નથી કરતી. ‘સૈન’ એટલે કે સંકેતમાં બધું જ સમજાઈ જાય છે. કબીરના વિંધાયેલા પ્રાણનો પુકારઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;ગૂંગા હૂવા બાવરા, બહરા હવા કાન,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;પાઊંથે પંગુલ ભયા, સતગુરુ માર્યા બાણ.&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = કોઈ સુનતા હે&lt;br /&gt;
|next = જલકમલ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%95%E0%AB%8B%E0%AA%88_%E0%AA%B8%E0%AB%81%E0%AA%A8%E0%AA%A4%E0%AA%BE_%E0%AA%B9%E0%AB%87&amp;diff=89385</id>
		<title>ભજનરસ/કોઈ સુનતા હે</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%95%E0%AB%8B%E0%AA%88_%E0%AA%B8%E0%AB%81%E0%AA%A8%E0%AA%A4%E0%AA%BE_%E0%AA%B9%E0%AB%87&amp;diff=89385"/>
		<updated>2025-05-23T06:48:08Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|  કોઈ સુનતા હે |  }}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;કોઈ સુનતા હે ગુરુ જ્ઞાની,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;ગગન મેં અવાજ હોતી ઝીની ઝીની.&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;પહેલી ઉત્પતિ નાદબિંદુકી, પીછે માયા પાની,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;પૂરણ બ્રહ્મ તો પૂર રહ્યા છે, અલખ પુરુષ નિરબાની.&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;સતગુરુ પાયા પટા લખાયા, તૃષ્ના ગઈ બુઝાની,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;વિખરસ છાંડ અમીરસ પીયા, ઉલટી રાહ પિછાની.&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;ઓહંસોહં બાજાં બાજે, ત્રિકૂટિ ધ્યાન સમાની,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;ઈંગલા પિંગલા સુખમન નારી, શ્વેત ધજા ફહરાની.&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;કહે ક્બીર સુનો ભાઈ સાધુ, યાહી અગમ કી બાની,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;દિલભર હમ હી નજરે દેખ્યા, અજર અમર નિશાની-&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;કોઈ સુનતા હે ગુરુ જ્ઞાની.&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બ્રહ્મનાદના વિસ્ફોટથી બ્રહ્મતત્ત્વનો સાક્ષાત્કાર કેવી રીતે થાય છે તેનું આ ભજનમાં દર્શન છે. &lt;br /&gt;
કોઈ સુનતા છે... ઝીની ઝીની. &lt;br /&gt;
અંતરાકાશમાં કે ચિદાકાશમાં એક સૂક્ષ્મ ધ્વનિ થઈ રહ્યો છે. પણ કોઈ આત્મજ્ઞાની ગુરુજન તેને સાંભળી શકે છે. &lt;br /&gt;
જેવું બાહ્ય આકાશ છે એવું અંતરાકાશ છે. પણ ઇન્દ્રિયોની બહિર્મુખતા, મનની ચંચળતા, બુદ્ધિની વક્રતા, ચિત્તની મલિનતા અને અહંકારની ક્ષુદ્રતાને લીધે તેનો અનુભવ થતો નથી. અંતરાકાશના વિશાળ અને નિર્મળ દર્શન માટે અંતઃકરણ તેમ જ ઇન્દ્રિયો શુદ્ધ અને એકાગ્ર થવાં જોઈએ. આ આંતરિક ચિદ્ગગન સ્વયંભૂ અનાહત નાદથી સદા ઝંકૃત થઈ રહ્યું છે. કબીર તેને ‘તત્ત્વ ઝંકાર બ્રહ્માંડમાંહી&#039; કહે છે. પિંડના પડદા તૂટે ત્યારે તે પ્રાણના શ્રવણે પડે. પણ આવો ધ્વન સામાન્ય કાનથી સાંભળી શકાતો નથી, જેમની વૃત્તિઓ પ્રશાંત અને અંતર્મુખ થઈ છે એવા જ્ઞાનીઓ તેને સાંભળે છે. નરસિંહ મહેતાએ આ વિશે ગાયું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;તે જ હું તે જ હું શબ્દ બોલે.&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પોતાના નામ અને રૂપના કોચલામાંથી બહાર આવી મનુષ્ય નામઃશેષ, શૂન્ય બને ત્યારે શુદ્ધ અસ્તિત્વના બ્રહ્મલોકમાં તેનો નવજન્મ થાય છે. આ ‘તે જ હું’ &lt;br /&gt;
— એ જ બ્રહ્મસ્વરૂપમાં પ્રવેશી જાણે એ પોતાના આકશવ્યાપી મહિમાને પ્રાપ્ત કરે છે. &lt;br /&gt;
&#039;&#039;&#039;પહેલી ઉત્પતિ... નિરબાની.&#039;&#039;&#039; &lt;br /&gt;
આ સૃષ્ટિનો પ્રથમ ઉદ્ભવ નાદ અને બિંદુ રૂપે. જલમયી પ્રકૃતિ તો ત્યાર પછી ઉત્પન્ન થઈ. બ્રહ્માનુભવ વખતે પણ નાદ અને બિંદુનો આવિર્ભાવ થાય છે. નાદ અને બિંદુ, શબ્દ અને જ્યોતિ ૫૨બ્રહ્મના પ્રથમ આવિષ્કાર છે. શબ્દના ગર્ભમાં જ્યોતિ અને જ્યોતિના ગર્ભમાં તત્ત્વ રહેલ છે. એ વિશે કહ્યું છે : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;&#039;અનાહતસ્ય શબ્દસ્ય, તસ્ય શબ્દસ્ય યો ધ્વનિઃ&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;ધ્વનિર્ અંતર્ગત જ્યોતિઃ જ્યોતિર્ અંતર્ગત મનઃ&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;તન્મનો વિલયં યાતિ યદ્ વિષ્ણોઃ પરમં પદં.&#039;&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અનાહત શબ્દનો જે ધ્વનિ છે તે ધ્વનિની અંદર જ્યોતિ છે. અને જ્યોતિના અંતર્તલે જે મન છે તે મન જેમાં વિલય પામે છે તે વિષ્ણુનું પરમ પદ છે.’&lt;br /&gt;
શ્વાસ-ઉચ્છ્વાસ સાથે જ્યારે ૐ, રામ, હરિ એવો શબ્દ ઊપડે છે, ત્યારે તેમાં રહેલા પરમતત્ત્વનો અર્થ-પ્રકાશ થાય છે. કબીરની &#039;શબ્દસાધના&#039; આ પરમતત્ત્વના ઉઘાડ માટે મહત્ત્વનું સાધન છે. કબીરે અનેક સાખી તેમ જ પદમાં આ અનુભવ ગાયો છે. અહીં બે-એકની ઝાંખી : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;સ્વાસા મધ્યે શબ્દ દેખિયે, અરથ શબ્દ કે માંહી,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;બ્રહ્મ તે જીવ, જીવ તે મન હૈ, ન્યારા મિલા સદા હી.&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;આતમ મેં પરમાતમ દરસે, પરમાતમ મેં ઝાંઈ&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;ઝાંઈ મેં પઝાંઈ કોઈ લખે બીરા સાંઈ...&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નાદબિંદુ પછી, ‘પીછે જમાયા પાની&#039;. તે સાધારણ પાણી નથી, પણ જેમાં જીવનનાં અનેકવિધ બીજ રહ્યાં છે તે આપ, અંભ, સલિલ, એકાર્ણવ નામથી ઓળખાતું આદિ કારણ છે. પૂર્ણ બ્રહ્મ નાદબિંદુથી માંડી આ જલસૃષ્ટિ, જીવસૃષ્ટિમાં પણ સચરાચર સભર છે. અને સઘળે વ્યાપ્ત હોવા છતાં તે ‘અલખ પુરુષ નિરબાની&#039; — અલક્ષ્ય છે, નિર્લેપ છે, ઉપાધિરહિત છે અને, ‘ન્યારા મિલા સદા હી&#039; — સદાયે નિરાળું છતાં સર્વનિવાસી છે. અલખ પુરુષ સઘળે ખેલે છે છતાં ક્યાંયે અળપાતો નથી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;સતગુરુ પાયા... પિછાની&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કબીર પોતાનો અનુભવ જણાવે છે કે આ દર્શનનો અધિકાર તેને સતગુરુની કૃપાથી પ્રાપ્ત થયો છે. ‘પટા લિખાયા&#039; — ગુરુમુખ જ્ઞાનની મહોર પડી ગઈ. તેની સાબિતી એ કે વાસનાતૃષ્ણા નાશ પામી. ઇન્દ્રિયોનો વિષય૨સ છોડીને મન આત્માનો અમૃતરસ પી તૃપ્ત બની ગયું. ક્ષુદ્ર, ખંડિત અને નાશવંત આનંદને સ્થાને અનંત, અખંડ અને અમર રસ વહેવા માંડ્યો. આ રસની પ્રાપ્તિ માટે ઊલટી રાહ પિછાની&#039;-પ્રકૃતિનો પ્રવાહ જ મૂળમાંથી પલટાવી નાખ્યો. સુષુમણામાં પ્રાણના ઊર્ધ્વ પ્રવાહને ઊલટી ગંગા, ઊલટી ધારા, ઊલટી વીળ, ને તેની સાધનાને ઉજાન પથ, ઊલટા પથ કે ઊલટ સાધના કહે છે. સુષુમણાનો મધ્યપ્રવાહ જ મૂર્ધા ભણી જાય છે ને એ વિના પરમ પદની પ્રતીતિ થતી નથી. કબીરે કહ્યું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;ઉલટિ સમાના આપ મેં,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;પ્રગટી જોતિ અનંત&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;જોગી હુઆ ઝલક લગી, મિટિ ગયા ખેંચાતાન&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;ઉલટિ સમાના આપ મેં હૂઆ બ્રહ્મ સમાન&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ ઊલટી રાહની પિછાણ થાય છે ત્યારે જ સૂલટી આનંદધાર વહી નીકળે છે : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;ઉલટી ગંગા, સુલટાં નીર,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ભર ભર પીઓ સંત સીર.&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&#039;&#039;&#039;ઓછું સોહં... ફહરાની.&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઓહં - જીવ, સોહં - શિવ. જીવ અને શિવની એકતાનાં મંગલ વાજાં વાગી ઊઠ્યાં. ભૂમધ્યે મન-બુદ્ધિ-અહંકારનું થાણું ઊખડી ગયું ને ધ્યાતા-ધ્યાન-ધ્યેય એક જ સ્વરૂપમાં લીન બની ગયાં. સગુણી માયાનો પ્રભાવ પૂરો થયો. ઇડા, પિંગળા, સુષુમણા એ ત્રણે નાડીનો સંગમ થયો અને પ્રકાશનું ધામ પ્રયાગરાજ ઊભું થયું. બધા ભેદિવભેદ, રાગ-દ્વેષ ઓગળી ગયા. સર્વત્ર શાંતિની શ્વેત ધજા ફરકી ઊઠી. ભરી બજારમાં કબીરે આ ગાંઠછૂટી વાત પુકારીને કહી છે :  &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘કબીરા ખડા બજાર મેં, સબ કી માંગત ખેર,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;ના કાહુ સે દોસ્તી, ના કાહુ સે વેર&#039;&#039;&#039;. &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સંસારમાં જ રહીને સર્વના કલ્યાણની ભાવના સાથે અસંગતા અને નિર્વેર સેવે તે સંત. &lt;br /&gt;
&#039;&#039;&#039;કહે કબીર... અમર નિશાની!&#039;&#039;&#039; &lt;br /&gt;
કબીર કહે છે કે આ વાણી એવી છે કે તેમાં બુદ્ધિની ચાંચ બૂડી શકે એમ નથી. આ કાંઈ કલ્પનાની કે મનઘડંત કથા નથી, આ પરમ તત્ત્વને મેં દિલ ભરીભરીને અપાર પ્રેમથી ભીતરની આંખે નીરખ્યું છે. આ જીર્ણશીર્ણ થતા ને અંતે મૃત્યુના અંધકારમાં ઢળી પડતા જગતમાં મને આ તત્ત્વની અજર-અમર નિશાની મળી છે. સ્વાનુભવ વિના એની સાબિતી ક્યાંથી મળે? &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;નામ નૈન મેં રમ રહ્યા, જાનેગા જન કોઈ,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;જા કું સતગુરુ પૂર મિલ્યા તા કું માલિમ હોઈ.&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = જ્ઞાન ગરીબી સાચી&lt;br /&gt;
|next = અગમ ભૂમિ દરશાયા&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9E%E0%AA%BE%E0%AA%A8_%E0%AA%97%E0%AA%B0%E0%AB%80%E0%AA%AC%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%9A%E0%AB%80&amp;diff=89322</id>
		<title>ભજનરસ/જ્ઞાન ગરીબી સાચી</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9E%E0%AA%BE%E0%AA%A8_%E0%AA%97%E0%AA%B0%E0%AB%80%E0%AA%AC%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%9A%E0%AB%80&amp;diff=89322"/>
		<updated>2025-05-22T12:36:59Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|  જ્ઞાન ગરીબી સાચી |  }}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;જ્ઞાન ગરીબી સાચી સંતો,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;જ્ઞાન ગરીબી સાચી,&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&#039;&#039;&#039;બિન સમજ્યા સાધુ હોઈ બેઠા,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;રૂદિયે હાંડી કાચી રે-&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&#039;&#039;&#039;ભેખ લિયા પણ ભેદ ન જાન્યા,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;બેલ ફરે જેમ પાણી,&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&#039;&#039;&#039;સત્ય શબદ કા મરમ ન લાધ્યા,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;પૂજે પથરા પાણી રે–&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
	 &lt;br /&gt;
&#039;&#039;&#039;સુંદર ભેખ બન્યો અતિ લાલા,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;ઉપર રંગ લગાયા, કાચી હાંડી ગલ ગઈ માટી&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;વિરલે નીર જમાયા રે&#039;&#039;&#039; &lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;કરડા તાપ દિયે તો બગડે,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;કાચી કામ ન આવે,&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&#039;&#039;&#039;સમતા તાપ દિયે તો સુધરે,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;જતન કરીને પાવે રે&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
	 &lt;br /&gt;
&#039;&#039;&#039;ભેખ લઈ મુખ મીઠા બોલે,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;સબ હું શીશ નમાવે,&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&#039;&#039;&#039;કહે ક્બીર સમજ પારખ બિન&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;હીરો હાથ ન આવે રે-&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આત્મજ્ઞાન અને એનો જીવનમાં વિનિયોગ કેવો હોય તે દર્શાવતું આ ભજન છે.&lt;br /&gt;
જ્ઞાનીનાં પ્રખર સૂર્પીકરણ અને યોગીની ધધખતી ધૂણીને પ્રેમની ચાંદનીમાં ભીંજવી, નિતારી કબીરે આ &#039;જ્ઞાન ગરીબી&#039; શબ્દ આપ્યો છે. જ્ઞાનીને અહનો ભય અને યોગીને સિદ્ધાઈનો. આ બંનેમાંથી બચવાનો માર્ગ સંતોએ શોધી કાઢ્યો. કબીરના આ ટંકશાળી શબ્દ જ્ઞાન-ગરીબી’નો રણકો પછી તો સંતવાણીમાં વારંવાર સંભળાયા કરે છે. જ્ઞાન-ગરીબી સંતની સેવા&#039; એ સંતોની જીવનવાણી બની ગઈ. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;જ્ઞાન ગરીબી... હાંડી કાચી.&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જ્ઞાન સાથે નમ્રતા આવે ત્યારે જ જ્ઞાનનું ફળ પાક્યું ગણાય. આંબો ફળે ને નમે એમ શાની રસ-મધુર આત્માનંદથી ભર્યો ભર્યો ઝૂકી પડે. આ સમજણ વિના જેણે સાધુનો વેષ લીધો એ જાણે કાચી માટીના વાસણમાં નીર ભરવા નીકળ્યા હોય એના જેવા છે. આત્મતત્ત્વ જાણ્યા વિના શરીર સાથે જોડાયેલું જીવન કાચી હાંડી જેવું છે. કબીરે એક જગ્યાએ કહ્યું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;કાચૈ કરવૈ રહે ન પાની,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;હંસ ઉડ્યા કાયા કુમિલાંની.&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કાચી માટીના લોટામાં પાણી ક્યાંથી ટકે? &lt;br /&gt;
માટી ઢળી જ પડવાની. એમ આત્મા ઊડી જતાં કાયા કરમાઈ જશે, માટે કાચી કાયામાંથી જ અવિનાશી સાચા તત્ત્વને પામવું જોઈએ. આ આતમસૂઝ વિના બહારના વેષ, ઉપદેશ નકામા છે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;ભેખ લિયા... પથરા પાણી રે&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સાધુનો અંચળો ઓઢવાથી સાધુ નથી થવાતું. જ્યાં સુધી મોહ છે, કાંઈક થવા ને કાંઈક દેખાવાની મનીષા છે ત્યાં સુધી સાધુપણું દૂર છે. અંતરની યાત્રા વિકાસ ભણી આગળ નહીં વધે પણ ઘાણીના બળદની જેમ ચકરાવામાં ઘૂમ્યા કરશે. સત્ય, શબદ અને મરમ-આ ત્રણ શબ્દોમાં કબીરે પરમ પદ, તેને પામવાનો માર્ગ અને તેને પામવાની સૂક્ષ્મ સમજ ત્રણે બતાવી દીધાં. સત્યને પામી કેવી રીતે શકાય? કબીર કહે છે કે શબ્દની ચોટ લાગવી જોઈએ. સાખી છેઃ  &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;શબદે મારા ગિર પરા, શબદે છોડા રાજ,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;જિન યહ શબદ વિવેકિયા તિન કો સરિ ગયો કાજ.’&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સંતવાણીમાં ‘શબદુનાં બાણ&#039;નો ધનુષ-ટંકાર સાંભળવો ને તેની ચોટ લાગવી — બંને વચ્ચે ઘણું અંતર છે. ગોરખ કહે છે : &lt;br /&gt;
&#039;&#039;&#039;સબદ હી તાલા, સબદ હી કૂંચી.&#039;&#039;&#039; &lt;br /&gt;
બાહ્ય શબ્દ કેવળ વાણીવિલાસ છે, સત્ત્વ વિનાનું ફોરૂં છે. પણ અંદર જે મર્મનું બીજ રહ્યું છે એ તો શ્વાસે શ્વાસે રટણ થાય ત્યારે ઊઘડે છે. પછી બધા જ બાહ્યાચાર ખતમ થઈ જાય છે. ‘પથ્થર-પાણી&#039; પૂજવાનું, બારનાં મૂર્તિમંદિરો અને યાત્રાધામોમાં ભટકવાનું બંધ થઈ જાય છે. &lt;br /&gt;
કબીરનું વચન છે : ‘મન નિરમલ હરિનામ સે&#039;-આ નામની લગન લાગી એટલે નિર્મલ અંતરમાં પરમાત્મા આવી વસે છે. ભજન-ભક્તિ માટે પોતાની ભીતર જ ઊંડે ઊંડે ડૂબકી મારવી જોઈએ પણ ભક્તિને બહાને માણસ બારનાં આધારો ને આશ્વાસનો જ શોધ્યા કરતો હોય છે. કબીરની સાખી છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘કબિરન ભક્તિ બિગારિયા, કંકર પથ્થર ઘોય,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;અંતર મેં વિષ રાખિ કે, અમૃત ડારિન ખોય.&#039;&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અમૃત મેળવવા માટે તો અંદર પડેલા વાસનાતૃષ્ણાના ઝેરને ધોઈ કાઢવું જોઈએ. &lt;br /&gt;
&#039;&#039;&#039;સુંદર ભેખ બન્યો... નીર જમાયા રે&#039;&#039;&#039; &lt;br /&gt;
કોઈ અભિનેતા ‘રાજા ભરથરી&#039;નો પાઠ ભજવે ત્યારે લાગે કે બાણું લાખ માળવાને તજી ચાલી નીકળેલો આ વૈરાગી અવધૂત જ છે. પણ વૈષધારી અભિનેતા થોડા માન-ચાંદ-ઇનામ માટે મરતો હોય છે. ઉપરનો વેષ અચ્છો બને તેથી કાંઈ જ વળતું નથી. ઊલટું એ ભેખ-વેષ-ભભૂત સાચી પ્રાપ્તિ આડે આવી ઊભાં રહે છે. ખરું કામ તો ભીતરને પલોટવાનું છે, બહાર કપડાં રંગાવવાનું નથી. વિરહાગ્નિ, જ્ઞાનાગ્નિ કે યોગાગ્નિથી દેહભાવ ખાખ ન થઈ જાય ત્યાં સુધી બધો જ કાચી હાંડીનો કારભાર છે. ડાડા મેકરણ કહે છે:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;બાફ નિકંધી બારણે તો ઠામ પકંધો કીં?&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કુંભાર નિંભાડામાં ઠામ પકવે ત્યારે ચારે તરફથી છાંદી કરી અંદર આગ લગાડે. બાફ જો બહાર નીકળી જાય તો ઠામ પાર્ક શી રીતે? બહારનો વેષ તો ઘણી વાર મૂળ મુકામથી વિખૂટા પાડી દે છે. નિષ્કુળાનંદનું વચન છે : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;વેષ લીધો વૈરાગ્યનો, દેશ રહી ગયો દૂર જી,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;ઉપર વેષ અચ્છો બન્યો, માંહી મોહ ભરપૂર જી.&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કાચી હાંડી પર રંગના લપેડા કરવાથી તેની માટી પાકી નહીં થાય. અને તો પછી એમાં પાણી રહે જ કઈ રીતે? કોઈ વિરલ પુરુષો જ કાચી કાયાને પ્રમાણસર તપાવી, તેને અમૃતપાન ક૨વાનું સાચું પાત્ર બનાવી જાણે છે. &lt;br /&gt;
&#039;&#039;&#039;કરડા તાપ... જતન કરીને પાવે રે.&#039;&#039;&#039;&lt;br /&gt;
જગતની મોહિની અને મહત્ત્વકાંક્ષાની નિઃસારતા જોઈ ઘણા તેમાંથી બહાર નીકળવા મથે છે; પણ એને બદલે આત્મજ્ઞાન, ઈશ્વરદર્શન કે મોક્ષની લાલચ તેમને ઘેરી વળે છે. દેહનું વધુ પડતું લાલન-પાલન જેમ નકામું છે તેમ દેહનું દમન પણ નુકસાનકારક છે. કાચી હાંડી તો કાંઈ કામની નથી. પણ તેને પાકી બનાવવા જતાં જે અતિશયતા આવી જાય છે તે પણ હાનિ પહોંચાડે છે. કબીર કહે છે, નહીં આકરો તાપ, નહીં મંદ તાપ, પણ બરાબર સમતા જાળવીને સાધના કરવામાં આવે તો જીવનનો ઉદ્દેશ પાર પડે છે. આવી જાગૃત અને વિવેકનંતી સાધના ખરું ‘જતન&#039; માંગી લે છે. *જતન બિના રતન નાંહીં.&#039; છીપમાં મોતી પાર્ક એમ શરીરમાં ચૈતન્યને સમતાથી, ધીરજથી, તેમ જ સાતત્ય ને એકાગ્રતાથી પામવાનું રહે છે. &lt;br /&gt;
&#039;&#039;&#039;ભેખ લઈ મુખ... હાથ ન આવે રે.&#039;&#039;&#039; &lt;br /&gt;
બહારનો વેષ, નકલી નમ્રતા, સમજણ-પરીક્ષણ વિનાના ખાલી શબ્દોના ગબારા – આ બધું હાથમાંથી મનુષ્ય-જન્મ જેવો અમૂલખ હીરો ગુમાવવા જેવું છે. સંતો આ જન્મમાં જ હીરો – આત્મતત્ત્વ, પરમાત્મા તત્ત્વ-પામી લેવા માટે પુકાર કરતા જ રહ્યા છે. એ વિનાની બધી જ પ્રાપ્તિ નિરર્થક છે. એ મળે તો મામૂલી વસ્તુ પણ મહપ્રકાશથી ઝળહળી ઊઠે છે. આત્મપ્રકાશ વિના અંધારું મટતું નથી. મૃત્યુના મહા અજ્ઞાત અને મનુષ્યને ભયભીત કરી મૂકતા ઓળામાંથી આ પ્રકાશ જ ઉગારી શકે છે. રૈદાસનું વચન છે : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;હરિ-સા હીરા છાંડિ ૐ, કરે આન કી આસ,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;તે નર જમપુર જાહિર્ગ, સત ભાગૈ રૈદાસ.&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મૃત્યુની ઘાટીમાં આપણા શ્વાસ પ્રાણ છે, તેને નિત્યના આનંદરસે, અમૃત૨સે સીંચવા માટે આ વાણીની ગંગા સંતોએ ઘેર ઘેર વહાવી છે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = રમના હે રે ચોગાના&lt;br /&gt;
|next = કોઈ સુનતા હે&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%B9%E0%AB%87_%E0%AA%B0%E0%AB%87_%E0%AA%9A%E0%AB%8B%E0%AA%97%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE&amp;diff=89321</id>
		<title>ભજનરસ/રમના હે રે ચોગાના</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%B9%E0%AB%87_%E0%AA%B0%E0%AB%87_%E0%AA%9A%E0%AB%8B%E0%AA%97%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE&amp;diff=89321"/>
		<updated>2025-05-22T12:35:40Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|  રમના હે રે ચોગાના |  }}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
રમના કે રે ચોગાના, રમો મન, રમના હે રે ચોગાના.&lt;br /&gt;
ધર રે ગગન બિચ અટકત નાહીં, કેવલ મુક્તિ મેદાના— &lt;br /&gt;
{{right|રમો મન૦}}							&lt;br /&gt;
લેહ લગામ, જ્ઞાન કર ઘોડા, સુરત સુરત ચિત્ત ચટકા,&lt;br /&gt;
સ્હેજે ચડું સતગુરુજીને બચને, તો મિટ જાયે મન ભટકા— &lt;br /&gt;
એરણ નાદ ને બુંદ હથોડા, રવિ-શિ ખાલી ન પડના,&lt;br /&gt;
આસન વાળી મગન હોઈ બેઠા, મિટ ગયા આવા-ગમના—&lt;br /&gt;
ત્રીજા નેનમાં ત્રિભુવન સૂઝે, સતગુરુ અલખ લખાયા,&lt;br /&gt;
જિન કારણ જોગી બહાર ઢૂંઢત છે, તે ઘટ ભીતર પાયા—&lt;br /&gt;
એકમાં અનેક, અનેકમાં એક છે, તે અનેક નિપાયા,&lt;br /&gt;
એક દેખી જબ પરચા પાયા, તો એકમાં અનેક સમાયા—&lt;br /&gt;
નાશ કહું તો મેરા સતગુરુ લાજે, વણ નાશે કોઈ જોગી,&lt;br /&gt;
કહેત કબીર સુણો ભાઈ સાધુ, તો સત ચિત્ આનંદ ભોગી- &lt;br /&gt;
{{right|રમના હે રે ચોગાનાO}}							&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ખરેખરી મુક્તિનો ખેલ કેવો હોય અને તે ક્યાં, કેવી રીતે ખેલી શકાય તેનું મોકળું મેદાન આ ભજનમાં બતાવી આપ્યું છે, એટલું જ નહીં પણ એ ખેલંદાનું અસલ પોત અહીં આંખો ઉઘાડતું ખુલ્લું કર્યું છે. &lt;br /&gt;
&#039;&#039;&#039;રમના...મેદાના&#039;&#039;&#039;&lt;br /&gt;
મન, તું એટલું જાણી લે કે કોઈ ઘર, ઓસરી, આંગણામાં આપણે ખેલવું નથી. આપણે ખેલવું છે તો ચારે તરફ ખુલ્લા વિશાળ મેદાનમાં. કોઈ એક નામ, રૂપ, પંથ, પોથીપૂજા કે પેગબંરના ચોગઠામાં પુરાઈ રહેવાનું નથી એટલું પહેલેથી પારખી લે. ખેલો મન!&#039; ખુશીથી ખેલો મનવા, મૌજથી ખેલો, મુક્તપણે. કબીર આ જ વસ્તુ બીજી રીતે પણ લલકારીને કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘જ્ઞાન કા ગેંદ કર, સુરત કા દંડ કર,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ખેલ ચૌગાન-મૈદાન માંહી,&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&#039;&#039;&#039;જગત કા ભરમના છોડ દે બાલકે,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;આય જા ભેષ-ભગવન્ત પાહી.&#039;&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘જ્ઞાનનો દડો અને સુરતાની ગેડી બનાવી ચોગાન-મેદાનમાં ખેલ! જગતની ભ્રમણા-આ હું, આ તે, આ ઊંચું, આ નીચું એવી ભિન્નતા ને ભેદવિભેદ છોડી દે, બચ્ચા! ભેદના પડદા ટાવતાં જ તું પામી જઈશ કે એક ભગવતત્ત્વે જ આ બધા વેષ ધારણ કર્યા છે.’&lt;br /&gt;
આ ઉપરાંત એક બીજી વાત છે. કોઈ ધરતી પર, કોઈ ભૂમિકા પર અટકવાનું નથી, એ તો ઠીક પણ ગગનમાંયે અટકી પડવાનું નથી. કોઈ આ પાર્થિવ જગતથી ઊંચે આવતા નથી તો કોઈ સમાધિ-અવસ્થામાંથી નીચે આવવાનું નામ લેતા નથી. અથવા સમાધિમાંથી, વૃત્તિહીન સ્થિતિમાંથી પાછા વૃત્તિઓના પ્રદેશમાં ખાવે છે ત્યારે વમળમાં અટવાઈ જાય છે. આવો એકાંગી ને અધૂરો ખેલ આપણે કરવો નથી. ‘ધર&#039; પૃથ્વીનાં બંધનોમાં તો સંસારી જીવ પડ્યો જ છે, પણ અ-ધર, ગગનમાં જ મુક્તિ ને આનંદ જે માને છે તે નવું બંધન ઊભું કરે છે. કબીર તેને ‘કચ્ચા જોગ&#039; કહે છે. &lt;br /&gt;
કબીરનું કથન છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘મેરુદંડ પર ડાલ દલીચા&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;જોગી ધ્યાન લગાવે,&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&#039;&#039;&#039;એહિ મેરુ કી ખાક ઉડત હૈ,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;કચ્ચા જોગ કમાવે.&#039;&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મેરુ-શિખર ૫૨ આસન વાળી, ચિત્તને વૃત્તિહીન કરી જોગી ધ્યાનમાં ડૂબી જાય છે. નિસ્તરંગ, નિશ્ચલ અવસ્થાનો આનંદ માણે છે. પણ જેવી સમાધિ તૂટી અને નીચે આવ્યો કે એ જ વૃત્તિઓને વશ થઈ જાય છે. ઉત્થાન અને વ્યુત્થાન બંને અવસ્થામાં સમાન, પ્રશાંત ચિત્ત રાખે તે સાચી મુક્તદશાનો અધિકારી. સર્વ અવસ્થામાં જે સહજ-સ્થિતિ છે એ જ ખરી મુક્તિ છે. &lt;br /&gt;
લેહ લગામ... ભટકા &lt;br /&gt;
આવી સહજ-અવસ્થા ક્યારે પ્રાપ્ત થાય? &lt;br /&gt;
સહજમાં પ્રવેશ કરતાં પહેલાં આપણા ચિત્તમાં સમ-અવસ્થા સુદૃઢ થવી જોઈએ. એનો અનુભવ-માર્ગ બતાવતાં કબીર કહે છે : &lt;br /&gt;
લેહ — લયકારી, લગની, તલ્લીનતાની લગામ બનાવું અને જ્ઞાનને કરું મારો ઘોડો. પછી સુરત-આત્મરતિ અને નૂરત-વૈરાગ્યનો એને એવો તે ચટકો, સ્વાદ લગાડું કે આ જ્ઞાન-અશ્વ પર સવાર થઈ હું એને મારા ધ્યેય ભણી પૂરપાટ દોડાવી મૂકું. પછી મનને બીજે ભટકવાનું ક્યાં રહ્યું? સતગુરુનું વચન મારા તનમનમાં બરાબર ઉતારું તો આવી સવારી સહજ બની જાય.&lt;br /&gt;
એરણ નાદ... આવા ગમના &lt;br /&gt;
પોતાની જાતને નવો ઘાટ આપ્યા વિના તો આ જાતરા પૂર્ણ થતી નથી.&lt;br /&gt;
એ બને કેવી રીતે? &lt;br /&gt;
નાદમયી સુષુમણામાં પ્રાણ ન પ્રવેશે ત્યાં સુધી કાંઈ નીપજતું નથી. એ માટે &#039;રવિ-શિ&#039; સૂર્ય નાડી અને ચન્દ્રનાડી બંને સમાન બનાવી શ્વાસની ડાબા-જમણી ગતિ પર કાબૂ મેળવવો જોઈએ. જેવું વાયુનું, એવું જ વૃત્તિનું. એમાં પણ કાંઈક સંકલ્પ કર્યો ને ત્યાં વળી બીજો વિકલ્પ ઊભો થયો એવી લોમ-વિલોમ અવસ્થામાંથી ચિત્ત મુક્ત થવું જોઈએ. સમ-અવસ્થા એ જ એરણ જેવી સુદૃઢ ભૂમિકા છે. નાદમયી સુષુમણા એરણ છે તો તેના પર પડતો જ્યોતિ-બિંદુનો વજપ્રહાર હથોડો. નાદમય જીવાત્માને પોતાના આત્મસ્વરૂપનો પ્રકાશ આ વિસ્ફોટ થતાં મળે છે. સ્વરૂપમાં સ્થિતિ થતાં, એકાસન સિદ્ધ થતાં એવી તો આત્મમગ્ન, આત્મલીન, આત્માનંદની છોળો ઊઠે છે કે એની પાસે દેહભાવ, જીવભાવ અને જન્મ-મૃત્યુના ફેરા અવસ્તુની જેમ ઊડી જાય છે. &lt;br /&gt;
ત્રીજા નેનમાં... ભીતર પાયા.&lt;br /&gt;
આવું આત્મ-દર્શન કરવાનું કોને મન ન થાય? પણ એ તો જ્ઞાનેત્રનો ઉઘાડ થાય ત્યારે જ બને. કબીર કહે છે કે આ ત્રીજા નેત્રના ઉઘાડથી તેણે ત્રણે ભુવનમાં રમતું એક જ પરમ તત્ત્વ નિહાળ્યું. આવો મહાસંત નમ્રપણે, કૃતજ્ઞભાવે ગાય છે કે સતગુરુની કૃપાથી જે અલક્ષ્ય છે, અજ્ઞેય છે, તે પ્રગટ થઈ ગયું. જેને માટે યોગીજનો વન ઢૂંઢે છે તે આ શરીરમાં જ મળી ગયું. &lt;br /&gt;
એકમાં અનેક... સમાયા&lt;br /&gt;
આ રહસ્ય છતું થતાં જ ખરો ખેલ ને ખેલનો આનંદ હર પળે, હર સ્થળે, હરેક વસ્તુ ને વ્યક્તિમાંથી ઝરવા લાગ્યો. ગોરખની સાખે : &lt;br /&gt;
એક તત્ત્વ કા ક્લ પસારા. &lt;br /&gt;
અથવા કબીરના વેણમાં જ વેણ મેળવી જતી ગોરખ-વાણી :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;એક મેં અનંત, અનંત મેં એકે,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;એકે અનંત ઉપાયા,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;અંતરિ એક સૌં પરચા હુવા&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;તબ અનંત એક મેં સમાયા.&#039;&#039;&#039; &lt;br /&gt;
 &amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘એકોહં બહુસ્યામ્’ — હું એક છું, બહુરૂપે વિસ્તર&#039; એ ભારતીય સંસ્કૃતિના ગોમુખમાંથી જે ધોધ વછૂટતો ઉદ્ઘોષ સંભળાય છે તે પછી લોકસંતોની વાણી-ગંગામાં પણ સંભળાતો જ રહ્યો છે. સંતોનાં મિતાક્ષરી વચનો : રૂપ અનેક, સ્વરૂપ એક&#039; અથવા ‘સબ સૂરત મેરે સાહેબ કી&#039; આ બધામાં એ એકની અનેકવિધ ૨મણાનું દર્શન છે. આપણા આદિકવિ નરસિંહે ગુજરાતી મૂળધારામાં જ આવી વાણી વહેતી કરી આપી : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;અંતે તો હેમનું હેમ હોયે&#039;&#039;&#039;&#039;&lt;br /&gt;
 &amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એકમાં વૈવિધ્ય ને વૈવિધ્યમાં એકતા જોવાની વિશિષ્ટ સાધના ભારતને ભાગે આવી છે. યુગોથી આ સાધના ચાલુ છે. પણ આ સાધના સાકાર ક્યારે થશે? સિદ્ધ ક્યારે થશે? કબીર જેવો શ્વાસ મૂકે ત્યાં જ એની છાતી પર દીવાલો ખડકાતી હોય ત્યાં શું કહેવું? દમ-બ-દમ આપણે જ આ દોર ચાલુ રાખીશું તો કબીરો જીવતો રહેશે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;નાશ કહું તો... સત્ ચિદ્ આનંદ ભોગી.&#039;&#039;&#039; &amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પણ કબીર, કબીરમાં રહેલું સબળ ને સમુજ્વલ તત્ત્વ શું નાશ પામી શકે? આપણી સૃષ્ટિની મર્યાદા ને માયાના પડદા જ આ જીવંત સત્યને જોવા દેતાં નહીં હોય. કબીર સ્વયં કહે છે : વિનાશની વાત કરું તો મારા સદ્ગુરુએ પાયેલો અમૃતનો પ્યાલો ઝેર બની જાય. મારા સદ્ગુરુ આવો કાચો શિષ્ય જોઈ શરમ અનુભવે. એ વાત ખરી કે પોતાના અવિનાશી સ્વરૂપને કોઈ વિરલ યોગી જ પામી શકે છે. પણ આ નાશવંત શરીરમાં જ રહેલું અવિનાશી સ્વરૂપ પામી શકાય તો પછી સત્ — શુદ્ધ અસ્તિત્વ, તથતા, નિત્ય સ્થિતિ; ચિદ્—જ્ઞાનમયી ચેતના; આનંદ — સદાનંદરૂપી અમૃતનું આવો યોગી પાન કરે છે. &lt;br /&gt;
એ માટે ‘ઉલટ સાધના&#039; કરવી જોઈએ, બહિર્મુખ દૃષ્ટિને પોતાની ભીતરના ધ્રુવકેન્દ્રમાં વાળવી જોઈએ. આપણે શરીર સાથે ઊભું કરેલું આપોપું ટળે, નામ-રૂપના કૌંસ ભેદાય તો પછી શું રહે? અસ્તિ, ભાતિ, પ્રિય. સત્-ચિદ્-આનંદ. આપણે ત્યારે જ નિત્ય-ઉત્સવ માણી શકીએ. કબીરની સાખી :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;ઉલટી સમાના આપ મેં, પ્રગટી જ્યોતિ અનંત,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;સાહેબ સેવક એક સંગ ખેલે સદા વસંત.&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મૂળ આ ગોરખનાથનું પદ છે પણ કબીરને નામે ચડી ગયું લાગે છે. મૂળ છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;રમિ રમિતા સૌં ગહિ ચૌગાંન,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;કાહે ભૂલત હૌ અભિમાંન,&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&#039;&#039;&#039;ધરન ગગન બિચ નહીં અંતરા&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;કેવલ મુક્તિ મૃદાંન&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
[&#039;ગોરખ-બાની&#039;, સંપાદક : ડાક્ટર પીતામ્બર દત્ત બડય્યાલ, પાનું ૧૦૨-૧૦૩, પદ નં. ૧૪]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = વા પંખીકી જુગતિ કહાની&lt;br /&gt;
|next = જ્ઞાન ગરીબી સાચી&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%B9%E0%AB%80%E0%AA%B0%E0%AA%BE_%E0%AA%AA%E0%AA%B0%E0%AA%96_%E0%AA%B2%E0%AB%87&amp;diff=89320</id>
		<title>ભજનરસ/હીરા પરખ લે</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%B9%E0%AB%80%E0%AA%B0%E0%AA%BE_%E0%AA%AA%E0%AA%B0%E0%AA%96_%E0%AA%B2%E0%AB%87&amp;diff=89320"/>
		<updated>2025-05-22T12:32:37Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|  હીરા પરખ લે |  }}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;હર ભજ હર ભજ હીરા પરખ લે,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;સમજ પકડ નર મજબૂતી,&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&#039;&#039;&#039;ઓઈ શબદ હરદા મેં રખ લે&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ઔર વારતા સબ જૂઠી.&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;અમર ઘટા સે સદ્ગુરુ આયા&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;અમૃત બંઘ અંગ ઊઠી,&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&#039;&#039;&#039;ત્રિવેણી કા રંગ મહોલ મેં&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;લે લાગી, તેરી હદ લૂંટી.&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;સત શબદ કી સેર બનાઈ લે&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ઢાલ પકડ લે ધીરપ કી,&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&#039;&#039;&#039;કામ ક્રોધ હું માર હટા લે&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;જદ જાણું તારી રજપૂતી.&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;પાંચું ચોર બસે કાયા મેં&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ઉન કી પકડ લે શિર ચોટી,&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&#039;&#039;&#039;પાંચ ને માર પચીસ ને બસ કર&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;જદ જાણું તારી બુદ્ધ મોટી.&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;રણઝણ રણઝણ બાજાં બાજે&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ઝલમલ ઝલમલ હૈ જ્યોતિ,&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&#039;&#039;&#039;અહંકારના સોહંકારમાં&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;હંસા ચુગ રા નિજ મોતી.&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;પકી પડી કા તોલ બનાઈ લે&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ખોટ ન આવે એક રતિ,&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&#039;&#039;&#039;મચ્છંદ્રી પ્રતાપે ગોરખ બોલ્યા,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;અલખ લખે સો ખરા જતિ.&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&#039;&#039;&#039;હર ભજ હર ભજ, હીરા પરખ લે&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નાથપરંપરાનું આ ભજન ગોરખની જેમ મચ્છુન્દ્રના નામથી પણ ગવાય છે. તેના ઘણા પાઠભેદ મળે છે, કડીઓ પણ એકસરખી નથી. યોગપંથમાં મુખ્યત્વે તો નાડીશોધન, બંધ-મુદ્રા અને ચક્રભેદનની વાતો આવે. પણ આ હરને ભજી લેવાની અને એ ભજનથી જ હીરાને પારખી લેવાની, પોતાના આત્મસ્વરૂપને પામી લેવાની વાત ક્યાંથી? પણ યોગારંભ જ પરમ શિવની આરાધનાથી થાય છે. એ ન હોય તો યોગ ક્રિયા, શુષ્ક અને અંગ-કસરત બની જાય. ગોરખનાથે પણ પોતાની આરતી&#039;માં ગાયું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘નાથ નિરંજન આરતી ગાઉં&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ગુરુ દયાલ આગ્યાં જો પાઉં&#039;&#039;&#039;,}}	 &lt;br /&gt;
&#039;&#039;&#039;જ્હાઁ જોગેસુર હરિ કું ધ્યાવૈ,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ચંદ સૂર તહૌં સીસ નમાવેં’&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આદિનાથ શિવની આરાધના, અનુભવી સિદ્ધ ગુરુની આજ્ઞા અને હર-હરનું ધ્યાન એ જ સારવસ્તુ છે. આ સાધનાના સારતત્ત્વને સમજી લઈ સુદૃઢપણે વળગી રહેવાનું ગોરખ કહે છે. હૃદયમાં આ હિર-હરનો ગુંજાર અનાયાસ ઊઠવા લાગે તો જ ખરી પ્રાપ્તિ, બાકી બીજી બધી યોગક્રિયાઓ ને જ્ઞાનની કોરી વાતો નકામી છે. આ વસ્તુ સમજી-વિચારી પાકી કરી પોતના હૃદયમાં ઉતારે તો શું થાય? &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;અમર ઘટાસે સદ્ગુરુ આયા&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પોતાના હૃદયમાં જ્યારે હરનામ સતત ગુંજ્યા કરે ત્યારે એ નામ-૨સાયનથી જાણે મનુષ્યનું પોત પલટી જાય છે. માનવ અને મર્ત્ય પિંડની મર્યાદાઓ તૂટવા લાગે છે. &#039;અમર ઘટા&#039; — ચિદાકાશમાં છવાઈ જતા અમૃત-મેઘની ઘટા જામે છે. સદ્ગુરુ જાણે કૃપાની વર્ષા વરસાવતા અમૃત અને આનંદની ધારાઓથી મનુષ્યને તરબોળ કરી દે છે. સંતોની વાણીમાં આ પ્રેમઘટા, અમૃતઘટા, પરમ તૃપ્તિનો અંગેઅંગમાં ઊઠતો અનુભવ વારંવાર જોવા મળે છે. આ ઘટના બને છે ક્યારે? ત્રિકૂટિ ભેદાય, મન, બુદ્ધિ, અહંકારનો પ્રદેશ ઓળંગી જવાય ત્યારે માટીના પિંડમાં અમૃત-તત્ત્વ પ્રગટે છે. લે લાગી, તારી હદ લૂંટી&#039;— લય બે અર્થને સાથે જ દર્શાવી આપે છે.પરમ તત્ત્વની લય, લગની લાગે છે ને મનુષ્યના અહંકારનો લય થવા લાગે છે. કબીર કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘લે લાગત લાગત લાગે,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ભે ભાગત ભાગત ભાગે.&#039;&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
 &amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
લય લાગે તેમ ભય ભાગે — આ ટૂંકાટચ ને ચોટદાર શબ્દોમાં ભયનું, હદનું જગત વટાવી, અભયના, અનહદના જગતમાં કેમ જવાય તેની ઝંખી છે. પોતાની જાતનો વિલય અને પરમ તત્ત્વમાં લીનતા થતાં બેહદનાં આનંદ-વાજાં વાગે છે. સંતો મૌથી આપણને લલકારી કહે છે : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘અનહદ બાજા બજા,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;દેખ લે સૂનમંડલની મજા!&#039;&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પોતાને શૂન્ય કર્યા વિના અનંતમાં પ્રવેશ થતો નથી. અને શૂન્ય એટલે જ પૂર્ણ. અપૂર્ણ મનુષ્ય માટે આ અંતરની મહાશૂન્યતા પૂર્ણત્વની દીક્ષા સમાન છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;સત શબદ કી સેર બનાઈ લે&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ શૂન્યતા અથવા પૂર્ણતા પ્રાપ્ત કરવાની આડે આવતાં વિઘ્નો, આવરણો અને સંત અને શૂરની વાણીમાં કહીએ તો શત્રુઓ કયા? કોઈનો શત્રુ ક્યાંયે બહાર નથી પણ તેના કાળજાના કોઠામાં જ ભરાઈને બેઠો છે. આ આંતર શત્રુઓ સામે યુદ્ધ માંડવાની વાત સંતવાણીના મેદાનમાં સંભળાયા જ કરે છે. એને માટે મનુષ્ય પાસે આયુધો કયાં? સત્ નામની સમશેર અને ધીરજની ઢાલ એમાં મુખ્ય છે. ખરું રણક્ષેત્ર તો પોતાની કાયામાં રહેલું છે. કબીરની સાક્ષીએ :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘કામ ઔર ક્રોધ મદ લોભ સે ઝૂઝના&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;મચા ઘમસાન તન-ખેત માંહી.&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
{{center|&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt;}}	&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}	&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;	 &lt;br /&gt;
&#039;&#039;&#039;સીલ ઔર સાંચ સંતોષ સાહી ભયે&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;નામ સમસેર તહાં ખૂબ બાજે.&#039;&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સંતો શબ્દો સાથે અચ્છી રમત રમતા હોય છે. સમ+સેરને શમસેર — તલવાર — ઉપરાંત સમત્વપણે ચાલી આવતી, શ્વાસ-ઉચ્છ્વાસ સાથે પરોવાતી સેર દોરી પણ સમજવાની છે. સત નામની સેર લાગી ગઈ, ધીરજની ઢાલ પાકી બંધાઈ ગઈ તો અર્ધું મેદાન જીતી લીધું જાણવું. ગોરખ કહે છે કે ખરી શૂરવીરતા, ક્ષત્રીવટ, મર્દાનગી, આ લડાઈ જે લડી જાણે એનામાં જ રહી છે. રજપૂતીમાં તો ઘમસાણ વધુ જામે તેમ રંગ વધુ ચડે. સંતની વાણી છે : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘રણવટ ચડે બમણો રંગ.’&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{center|&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt;}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;લરે, રે અરુ તન તજે,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;તબ રીઝે કિરતાર.&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
લડે, જલી ઊઠે અને દેહભાવનો નાશ કરે ત્યારે જ સાધક ૫૨ પરમાત્મા પ્રસન્ન થાય છે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પાંચું ચોર બસે કાયા મેં&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આપણી પોતાની જ કાયામાં આપણા આત્મધનની ચોરી કરતા પાંચ ચોર છે. પાંચ ભૂત, પાંચ ચોર વગેરે પંચેન્દ્રિયો માટે વપરાય છે. આનંદઘને કહ્યું છે : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;‘મઠ મેં પંચ ભૂત કા બાસા&#039;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ પાંચ આપણને પળે પળે છેતરી ખાય છે. મન તેને વશ બની જાય છે, તેને બદલે મનને આત્મવશ કરવું તે મુખ્ય પ્રક્રિયા છે. ગોરખ કહે છે કે તેના માથાની ચોટલી જ પકડી લે. ઇન્દ્રિયો આપણને ધુણાવે છે એને બદલે આપણે તેને ઘુણાવી શકીએ ત્યારે આપણી કાયા આપણા વશમાં આવી ગણાય. પાંચને મારી પચીસને વશ કરવાના રૂપકમાં પંચભૂતના બનેલા શરીર ને પાંચેય ભૂતની પાંચ પાંચ પ્રકૃતિ, એમ પચીસનું વર્ણન ભજનોમાં અનેક સ્થળે આવે છે. દાખલા તરીકે પૃથ્વી—અસ્થિ, માંસ, નાડી, ત્વચા અને રોમ. જળ—શોણિત, શુક્ર, લાળ, મૂત્ર અને સ્વેદ. અગ્નિક્ષુધા, તૃષા, .આળસ, નિદ્રા અને કાંતિ. વાયુ — ચલન-વલન, ધાવન, પ્રસરણ અને આકુચન. આકાશ કામ, ક્રોધ, શોક, મોહ અને ભય. સ્થૂળ તત્ત્વોનો પ્રભાવ વધતો જાય તેમ પ્રકૃતિનું આધિપત્ય સ્વતંત્ર ચૈતન્ય પર જામતું જાય છે. તેની પકડમાંથી આત્મત્ત્વને જે મુક્ત કરે એની જ બુદ્ધિ, પ્રજ્ઞા પૂરી ખીલી ઊઠી છે એમ ગોરખ કહે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;રણઝણ રણઝણ બાજાં બાજે&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આત્મા જ્યારે પોતાની પૂરી શક્તિથી જાગ્રત થઈ ઊઠે છે ત્યારે શું થાય છે? ગોરખ કહે છે : ‘રણઝણ બાજાં&#039;, આનંદના સૂરો ગુંજી ઊઠે છે અને ‘ઝલમલ જ્યોતિ,&#039; પ્રજ્ઞાનો પ્રકાશ રેલાઈ રહે છે. પ્રેમ અને પ્રજ્ઞાના ઉઘાડથી જ અહંકારની કાળી રાત ઓગળી જાય છે, આત્મહંસ પોતાનાં જ ‘નિજ મોતી ચણતો અંતરાનંદમાં મગ્ન બને છે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;પકી પડી કા તોલ બનાઈ લે&#039;&#039;&#039; &amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મનુષ્ય જીવનની કઈ ઘડી પાકી છે? ગોરખ કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘કાચી બાઈ, કાચા જિંદ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;કાચી કાયા, કાચા બિંદ...’&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મનુષ્યનો શ્વાસ કાચો, જિંદંગી કાચી, કાયા કાચી અને બિન્દુ પણ કાચું. કાળના રાજમાં ક્ષણભંગુર મનુષ્યની કઈ ઘડી ક્યારે પાકી ગણવી? કાયાના સકંજામાં અને કાળના ઓછાયા નીચે જે ઘડી રહી છે તે કાચી ઘડી છે. કબીરે આ કાચી ઘડીમાંથી મુક્ત થવા માટે આર્તભાવે પુકારીને ગાયું છે : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘ગુરુ, મને ડર રે લાગે એક દિન કો,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;એક દિન કો રે ઘડી પલ કો.’&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આપણે એક દિવસ મૃત્યુ પામવાના છીએ તે આપણે જાણીએ છીએ, પણ આપણે તો પળે પળે મૃત્યુ પામી રહ્યા છીએ તેનું આપણને ભાન નથી. ઘડી શું, ઘડીના છઠ્ઠા ભાગમાં આ ખેલ ખતમ થઈ જાય એવો છે. ત્યારે પાકી ઘડી કઈ?&lt;br /&gt;
આપણા જીવનની પાકી ઘડી આવે છે નિર્વિચાર, નિર્વિકલ્પ અને નિઃસ્પંદ સ્થિતિમાં. એ મનથી ૫ર લઈ જતી, અનંતનો સ્પર્શ પામતી ઘડી છે. એને જ ક્ષણમાં શાશ્વતી&#039; કહે છે. ગોરખ કહે છે કે આવી ઘડી બરાબર સમતોલ થઈ છે તેની જાતે જ ખાતરી કરી લેવી. એમાં એક રતિભાર પણ ફેર ન પડે તે જોઈતપાસી લેવું. પછી ખોટનો સવાલ રહેશે નહીં. &lt;br /&gt;
પાકી ઘડીના તોલની અનુભવ-વાણી ઉચ્ચારતાં ગોરખે એક પદમાં કહ્યું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;ગોરખ જોગી તોલા તોલે,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ભિડિ ભિડિ બાંધી હૈ રતન અમોલે.&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોરખ બરાબર માપી જોખીને, તોળી તોળીને જીવનનો વેપાર માંડે છે અને અણમૂલ ‘રતન-પદારથ&#039;ને કસી કસીને બાંધી રાખે છે. એ વાણી, વાયુ, બિંદુને વ્યર્થ જવા દેતો નથી. અલખને, અલક્ષ્યને, પરમ તત્ત્વને પ્રાપ્ત કરવા માટે જે આમ જીવનનું સમતોલ ત્રાજવું રાખી જાણે, જેની દાંડી ધ્રુવનિશાન પર સ્થિર થઈ જાય એ જ સાચો યોગી, જ્ઞાની, ભક્ત, કર્મવી૨.  &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = અલખ નિશાની&lt;br /&gt;
|next = વા પંખીકી જુગતિ કહાની&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%B9%E0%AB%80%E0%AA%B0%E0%AA%BE_%E0%AA%AA%E0%AA%B0%E0%AA%96_%E0%AA%B2%E0%AB%87&amp;diff=89319</id>
		<title>ભજનરસ/હીરા પરખ લે</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%B9%E0%AB%80%E0%AA%B0%E0%AA%BE_%E0%AA%AA%E0%AA%B0%E0%AA%96_%E0%AA%B2%E0%AB%87&amp;diff=89319"/>
		<updated>2025-05-22T12:30:57Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|  હીરા પરખ લે |  }}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;હર ભજ હર ભજ હીરા પરખ લે,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;સમજ પકડ નર મજબૂતી,&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&#039;&#039;&#039;ઓઈ શબદ હરદા મેં રખ લે&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ઔર વારતા સબ જૂઠી.&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;અમર ઘટા સે સદ્ગુરુ આયા&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;અમૃત બંઘ અંગ ઊઠી,&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&#039;&#039;&#039;ત્રિવેણી કા રંગ મહોલ મેં&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;લે લાગી, તેરી હદ લૂંટી.&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;સત શબદ કી સેર બનાઈ લે&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ઢાલ પકડ લે ધીરપ કી,&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&#039;&#039;&#039;કામ ક્રોધ હું માર હટા લે&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;જદ જાણું તારી રજપૂતી.&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;પાંચું ચોર બસે કાયા મેં&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ઉન કી પકડ લે શિર ચોટી,&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&#039;&#039;&#039;પાંચ ને માર પચીસ ને બસ કર&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;જદ જાણું તારી બુદ્ધ મોટી.&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;રણઝણ રણઝણ બાજાં બાજે&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ઝલમલ ઝલમલ હૈ જ્યોતિ,&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&#039;&#039;&#039;અહંકારના સોહંકારમાં&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;હંસા ચુગ રા નિજ મોતી.&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;પકી પડી કા તોલ બનાઈ લે&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ખોટ ન આવે એક રતિ,&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&#039;&#039;&#039;મચ્છંદ્રી પ્રતાપે ગોરખ બોલ્યા,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;અલખ લખે સો ખરા જતિ.&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&#039;&#039;&#039;હર ભજ હર ભજ, હીરા પરખ લે&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નાથપરંપરાનું આ ભજન ગોરખની જેમ મચ્છુન્દ્રના નામથી પણ ગવાય છે. તેના ઘણા પાઠભેદ મળે છે, કડીઓ પણ એકસરખી નથી. યોગપંથમાં મુખ્યત્વે તો નાડીશોધન, બંધ-મુદ્રા અને ચક્રભેદનની વાતો આવે. પણ આ હરને ભજી લેવાની અને એ ભજનથી જ હીરાને પારખી લેવાની, પોતાના આત્મસ્વરૂપને પામી લેવાની વાત ક્યાંથી? પણ યોગારંભ જ પરમ શિવની આરાધનાથી થાય છે. એ ન હોય તો યોગ ક્રિયા, શુષ્ક અને અંગ-કસરત બની જાય. ગોરખનાથે પણ પોતાની આરતી&#039;માં ગાયું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘નાથ નિરંજન આરતી ગાઉં&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ગુરુ દયાલ આગ્યાં જો પાઉં&#039;&#039;&#039;,}}	 &lt;br /&gt;
&#039;&#039;&#039;જ્હાઁ જોગેસુર હરિ કું ધ્યાવૈ,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ચંદ સૂર તહૌં સીસ નમાવેં’&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આદિનાથ શિવની આરાધના, અનુભવી સિદ્ધ ગુરુની આજ્ઞા અને હર-હરનું ધ્યાન એ જ સારવસ્તુ છે. આ સાધનાના સારતત્ત્વને સમજી લઈ સુદૃઢપણે વળગી રહેવાનું ગોરખ કહે છે. હૃદયમાં આ હિર-હરનો ગુંજાર અનાયાસ ઊઠવા લાગે તો જ ખરી પ્રાપ્તિ, બાકી બીજી બધી યોગક્રિયાઓ ને જ્ઞાનની કોરી વાતો નકામી છે. આ વસ્તુ સમજી-વિચારી પાકી કરી પોતના હૃદયમાં ઉતારે તો શું થાય? &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;અમર ઘટાસે સદ્ગુરુ આયા&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પોતાના હૃદયમાં જ્યારે હરનામ સતત ગુંજ્યા કરે ત્યારે એ નામ-૨સાયનથી જાણે મનુષ્યનું પોત પલટી જાય છે. માનવ અને મર્ત્ય પિંડની મર્યાદાઓ તૂટવા લાગે છે. &#039;અમર ઘટા&#039; — ચિદાકાશમાં છવાઈ જતા અમૃત-મેઘની ઘટા જામે છે. સદ્ગુરુ જાણે કૃપાની વર્ષા વરસાવતા અમૃત અને આનંદની ધારાઓથી મનુષ્યને તરબોળ કરી દે છે. સંતોની વાણીમાં આ પ્રેમઘટા, અમૃતઘટા, પરમ તૃપ્તિનો અંગેઅંગમાં ઊઠતો અનુભવ વારંવાર જોવા મળે છે. આ ઘટના બને છે ક્યારે? ત્રિકૂટિ ભેદાય, મન, બુદ્ધિ, અહંકારનો પ્રદેશ ઓળંગી જવાય ત્યારે માટીના પિંડમાં અમૃત-તત્ત્વ પ્રગટે છે. લે લાગી, તારી હદ લૂંટી&#039;— લય બે અર્થને સાથે જ દર્શાવી આપે છે.પરમ તત્ત્વની લય, લગની લાગે છે ને મનુષ્યના અહંકારનો લય થવા લાગે છે. કબીર કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘લે લાગત લાગત લાગે,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ભે ભાગત ભાગત ભાગે.&#039;&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
 &amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
લય લાગે તેમ ભય ભાગે — આ ટૂંકાટચ ને ચોટદાર શબ્દોમાં ભયનું, હદનું જગત વટાવી, અભયના, અનહદના જગતમાં કેમ જવાય તેની ઝંખી છે. પોતાની જાતનો વિલય અને પરમ તત્ત્વમાં લીનતા થતાં બેહદનાં આનંદ-વાજાં વાગે છે. સંતો મૌથી આપણને લલકારી કહે છે : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘અનહદ બાજા બજા,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;દેખ લે સૂનમંડલની મજા!&#039;&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પોતાને શૂન્ય કર્યા વિના અનંતમાં પ્રવેશ થતો નથી. અને શૂન્ય એટલે જ પૂર્ણ. અપૂર્ણ મનુષ્ય માટે આ અંતરની મહાશૂન્યતા પૂર્ણત્વની દીક્ષા સમાન છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;સત શબદ કી સેર બનાઈ લે&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ શૂન્યતા અથવા પૂર્ણતા પ્રાપ્ત કરવાની આડે આવતાં વિઘ્નો, આવરણો અને સંત અને શૂરની વાણીમાં કહીએ તો શત્રુઓ કયા? કોઈનો શત્રુ ક્યાંયે બહાર નથી પણ તેના કાળજાના કોઠામાં જ ભરાઈને બેઠો છે. આ આંતર શત્રુઓ સામે યુદ્ધ માંડવાની વાત સંતવાણીના મેદાનમાં સંભળાયા જ કરે છે. એને માટે મનુષ્ય પાસે આયુધો કયાં? સત્ નામની સમશેર અને ધીરજની ઢાલ એમાં મુખ્ય છે. ખરું રણક્ષેત્ર તો પોતાની કાયામાં રહેલું છે. કબીરની સાક્ષીએ :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘કામ ઔર ક્રોધ મદ લોભ સે ઝૂઝના&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;મચા ઘમસાન તન-ખેત માંહી.&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt;			 &lt;br /&gt;
&#039;&#039;&#039;સીલ ઔર સાંચ સંતોષ સાહી ભયે&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;નામ સમસેર તહાં ખૂબ બાજે.&#039;&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સંતો શબ્દો સાથે અચ્છી રમત રમતા હોય છે. સમ+સેરને શમસેર — તલવાર — ઉપરાંત સમત્વપણે ચાલી આવતી, શ્વાસ-ઉચ્છ્વાસ સાથે પરોવાતી સેર દોરી પણ સમજવાની છે. સત નામની સેર લાગી ગઈ, ધીરજની ઢાલ પાકી બંધાઈ ગઈ તો અર્ધું મેદાન જીતી લીધું જાણવું. ગોરખ કહે છે કે ખરી શૂરવીરતા, ક્ષત્રીવટ, મર્દાનગી, આ લડાઈ જે લડી જાણે એનામાં જ રહી છે. રજપૂતીમાં તો ઘમસાણ વધુ જામે તેમ રંગ વધુ ચડે. સંતની વાણી છે : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘રણવટ ચડે બમણો રંગ.’&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;લરે, રે અરુ તન તજે,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;તબ રીઝે કિરતાર.&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
લડે, જલી ઊઠે અને દેહભાવનો નાશ કરે ત્યારે જ સાધક ૫૨ પરમાત્મા પ્રસન્ન થાય છે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પાંચું ચોર બસે કાયા મેં&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આપણી પોતાની જ કાયામાં આપણા આત્મધનની ચોરી કરતા પાંચ ચોર છે. પાંચ ભૂત, પાંચ ચોર વગેરે પંચેન્દ્રિયો માટે વપરાય છે. આનંદઘને કહ્યું છે : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;‘મઠ મેં પંચ ભૂત કા બાસા&#039;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ પાંચ આપણને પળે પળે છેતરી ખાય છે. મન તેને વશ બની જાય છે, તેને બદલે મનને આત્મવશ કરવું તે મુખ્ય પ્રક્રિયા છે. ગોરખ કહે છે કે તેના માથાની ચોટલી જ પકડી લે. ઇન્દ્રિયો આપણને ધુણાવે છે એને બદલે આપણે તેને ઘુણાવી શકીએ ત્યારે આપણી કાયા આપણા વશમાં આવી ગણાય. પાંચને મારી પચીસને વશ કરવાના રૂપકમાં પંચભૂતના બનેલા શરીર ને પાંચેય ભૂતની પાંચ પાંચ પ્રકૃતિ, એમ પચીસનું વર્ણન ભજનોમાં અનેક સ્થળે આવે છે. દાખલા તરીકે પૃથ્વી—અસ્થિ, માંસ, નાડી, ત્વચા અને રોમ. જળ—શોણિત, શુક્ર, લાળ, મૂત્ર અને સ્વેદ. અગ્નિક્ષુધા, તૃષા, .આળસ, નિદ્રા અને કાંતિ. વાયુ — ચલન-વલન, ધાવન, પ્રસરણ અને આકુચન. આકાશ કામ, ક્રોધ, શોક, મોહ અને ભય. સ્થૂળ તત્ત્વોનો પ્રભાવ વધતો જાય તેમ પ્રકૃતિનું આધિપત્ય સ્વતંત્ર ચૈતન્ય પર જામતું જાય છે. તેની પકડમાંથી આત્મત્ત્વને જે મુક્ત કરે એની જ બુદ્ધિ, પ્રજ્ઞા પૂરી ખીલી ઊઠી છે એમ ગોરખ કહે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;રણઝણ રણઝણ બાજાં બાજે&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આત્મા જ્યારે પોતાની પૂરી શક્તિથી જાગ્રત થઈ ઊઠે છે ત્યારે શું થાય છે? ગોરખ કહે છે : ‘રણઝણ બાજાં&#039;, આનંદના સૂરો ગુંજી ઊઠે છે અને ‘ઝલમલ જ્યોતિ,&#039; પ્રજ્ઞાનો પ્રકાશ રેલાઈ રહે છે. પ્રેમ અને પ્રજ્ઞાના ઉઘાડથી જ અહંકારની કાળી રાત ઓગળી જાય છે, આત્મહંસ પોતાનાં જ ‘નિજ મોતી ચણતો અંતરાનંદમાં મગ્ન બને છે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;પકી પડી કા તોલ બનાઈ લે&#039;&#039;&#039; &amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મનુષ્ય જીવનની કઈ ઘડી પાકી છે? ગોરખ કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘કાચી બાઈ, કાચા જિંદ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;કાચી કાયા, કાચા બિંદ...’&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મનુષ્યનો શ્વાસ કાચો, જિંદંગી કાચી, કાયા કાચી અને બિન્દુ પણ કાચું. કાળના રાજમાં ક્ષણભંગુર મનુષ્યની કઈ ઘડી ક્યારે પાકી ગણવી? કાયાના સકંજામાં અને કાળના ઓછાયા નીચે જે ઘડી રહી છે તે કાચી ઘડી છે. કબીરે આ કાચી ઘડીમાંથી મુક્ત થવા માટે આર્તભાવે પુકારીને ગાયું છે : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘ગુરુ, મને ડર રે લાગે એક દિન કો,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;એક દિન કો રે ઘડી પલ કો.’&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આપણે એક દિવસ મૃત્યુ પામવાના છીએ તે આપણે જાણીએ છીએ, પણ આપણે તો પળે પળે મૃત્યુ પામી રહ્યા છીએ તેનું આપણને ભાન નથી. ઘડી શું, ઘડીના છઠ્ઠા ભાગમાં આ ખેલ ખતમ થઈ જાય એવો છે. ત્યારે પાકી ઘડી કઈ?&lt;br /&gt;
આપણા જીવનની પાકી ઘડી આવે છે નિર્વિચાર, નિર્વિકલ્પ અને નિઃસ્પંદ સ્થિતિમાં. એ મનથી ૫ર લઈ જતી, અનંતનો સ્પર્શ પામતી ઘડી છે. એને જ ક્ષણમાં શાશ્વતી&#039; કહે છે. ગોરખ કહે છે કે આવી ઘડી બરાબર સમતોલ થઈ છે તેની જાતે જ ખાતરી કરી લેવી. એમાં એક રતિભાર પણ ફેર ન પડે તે જોઈતપાસી લેવું. પછી ખોટનો સવાલ રહેશે નહીં. &lt;br /&gt;
પાકી ઘડીના તોલની અનુભવ-વાણી ઉચ્ચારતાં ગોરખે એક પદમાં કહ્યું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;ગોરખ જોગી તોલા તોલે,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ભિડિ ભિડિ બાંધી હૈ રતન અમોલે.&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોરખ બરાબર માપી જોખીને, તોળી તોળીને જીવનનો વેપાર માંડે છે અને અણમૂલ ‘રતન-પદારથ&#039;ને કસી કસીને બાંધી રાખે છે. એ વાણી, વાયુ, બિંદુને વ્યર્થ જવા દેતો નથી. અલખને, અલક્ષ્યને, પરમ તત્ત્વને પ્રાપ્ત કરવા માટે જે આમ જીવનનું સમતોલ ત્રાજવું રાખી જાણે, જેની દાંડી ધ્રુવનિશાન પર સ્થિર થઈ જાય એ જ સાચો યોગી, જ્ઞાની, ભક્ત, કર્મવી૨.  &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = અલખ નિશાની&lt;br /&gt;
|next = વા પંખીકી જુગતિ કહાની&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%B9%E0%AB%80%E0%AA%B0%E0%AA%BE_%E0%AA%AA%E0%AA%B0%E0%AA%96_%E0%AA%B2%E0%AB%87&amp;diff=89318</id>
		<title>ભજનરસ/હીરા પરખ લે</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%B9%E0%AB%80%E0%AA%B0%E0%AA%BE_%E0%AA%AA%E0%AA%B0%E0%AA%96_%E0%AA%B2%E0%AB%87&amp;diff=89318"/>
		<updated>2025-05-22T12:30:24Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|  હીરા પરખ લે |  }}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;હર ભજ હર ભજ હીરા પરખ લે,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;સમજ પકડ નર મજબૂતી,&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&#039;&#039;&#039;ઓઈ શબદ હરદા મેં રખ લે&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ઔર વારતા સબ જૂઠી.&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;અમર ઘટા સે સદ્ગુરુ આયા&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;અમૃત બંઘ અંગ ઊઠી,&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&#039;&#039;&#039;ત્રિવેણી કા રંગ મહોલ મેં&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;લે લાગી, તેરી હદ લૂંટી.&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;સત શબદ કી સેર બનાઈ લે&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ઢાલ પકડ લે ધીરપ કી,&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&#039;&#039;&#039;કામ ક્રોધ હું માર હટા લે&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;જદ જાણું તારી રજપૂતી.&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;પાંચું ચોર બસે કાયા મેં&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ઉન કી પકડ લે શિર ચોટી,&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&#039;&#039;&#039;પાંચ ને માર પચીસ ને બસ કર&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;જદ જાણું તારી બુદ્ધ મોટી.&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;રણઝણ રણઝણ બાજાં બાજે&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ઝલમલ ઝલમલ હૈ જ્યોતિ,&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&#039;&#039;&#039;અહંકારના સોહંકારમાં&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;હંસા ચુગ રા નિજ મોતી.&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;પકી પડી કા તોલ બનાઈ લે&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ખોટ ન આવે એક રતિ,&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&#039;&#039;&#039;મચ્છંદ્રી પ્રતાપે ગોરખ બોલ્યા,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;અલખ લખે સો ખરા જતિ.&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&#039;&#039;&#039;હર ભજ હર ભજ, હીરા પરખ લે&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નાથપરંપરાનું આ ભજન ગોરખની જેમ મચ્છુન્દ્રના નામથી પણ ગવાય છે. તેના ઘણા પાઠભેદ મળે છે, કડીઓ પણ એકસરખી નથી. યોગપંથમાં મુખ્યત્વે તો નાડીશોધન, બંધ-મુદ્રા અને ચક્રભેદનની વાતો આવે. પણ આ હરને ભજી લેવાની અને એ ભજનથી જ હીરાને પારખી લેવાની, પોતાના આત્મસ્વરૂપને પામી લેવાની વાત ક્યાંથી? પણ યોગારંભ જ પરમ શિવની આરાધનાથી થાય છે. એ ન હોય તો યોગ ક્રિયા, શુષ્ક અને અંગ-કસરત બની જાય. ગોરખનાથે પણ પોતાની આરતી&#039;માં ગાયું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘નાથ નિરંજન આરતી ગાઉં&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ગુરુ દયાલ આગ્યાં જો પાઉં&#039;&#039;&#039;,}}	 &lt;br /&gt;
&#039;&#039;&#039;જ્હાઁ જોગેસુર હરિ કું ધ્યાવૈ,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ચંદ સૂર તહૌં સીસ નમાવેં’&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આદિનાથ શિવની આરાધના, અનુભવી સિદ્ધ ગુરુની આજ્ઞા અને હર-હરનું ધ્યાન એ જ સારવસ્તુ છે. આ સાધનાના સારતત્ત્વને સમજી લઈ સુદૃઢપણે વળગી રહેવાનું ગોરખ કહે છે. હૃદયમાં આ હિર-હરનો ગુંજાર અનાયાસ ઊઠવા લાગે તો જ ખરી પ્રાપ્તિ, બાકી બીજી બધી યોગક્રિયાઓ ને જ્ઞાનની કોરી વાતો નકામી છે. આ વસ્તુ સમજી-વિચારી પાકી કરી પોતના હૃદયમાં ઉતારે તો શું થાય? &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;અમર ઘટાસે સદ્ગુરુ આયા&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પોતાના હૃદયમાં જ્યારે હરનામ સતત ગુંજ્યા કરે ત્યારે એ નામ-૨સાયનથી જાણે મનુષ્યનું પોત પલટી જાય છે. માનવ અને મર્ત્ય પિંડની મર્યાદાઓ તૂટવા લાગે છે. &#039;અમર ઘટા&#039; — ચિદાકાશમાં છવાઈ જતા અમૃત-મેઘની ઘટા જામે છે. સદ્ગુરુ જાણે કૃપાની વર્ષા વરસાવતા અમૃત અને આનંદની ધારાઓથી મનુષ્યને તરબોળ કરી દે છે. સંતોની વાણીમાં આ પ્રેમઘટા, અમૃતઘટા, પરમ તૃપ્તિનો અંગેઅંગમાં ઊઠતો અનુભવ વારંવાર જોવા મળે છે. આ ઘટના બને છે ક્યારે? ત્રિકૂટિ ભેદાય, મન, બુદ્ધિ, અહંકારનો પ્રદેશ ઓળંગી જવાય ત્યારે માટીના પિંડમાં અમૃત-તત્ત્વ પ્રગટે છે. લે લાગી, તારી હદ લૂંટી&#039;— લય બે અર્થને સાથે જ દર્શાવી આપે છે.પરમ તત્ત્વની લય, લગની લાગે છે ને મનુષ્યના અહંકારનો લય થવા લાગે છે. કબીર કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘લે લાગત લાગત લાગે,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ભે ભાગત ભાગત ભાગે.&#039;&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
 &amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
લય લાગે તેમ ભય ભાગે — આ ટૂંકાટચ ને ચોટદાર શબ્દોમાં ભયનું, હદનું જગત વટાવી, અભયના, અનહદના જગતમાં કેમ જવાય તેની ઝંખી છે. પોતાની જાતનો વિલય અને પરમ તત્ત્વમાં લીનતા થતાં બેહદનાં આનંદ-વાજાં વાગે છે. સંતો મૌથી આપણને લલકારી કહે છે : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘અનહદ બાજા બજા,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;દેખ લે સૂનમંડલની મજા!&#039;&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પોતાને શૂન્ય કર્યા વિના અનંતમાં પ્રવેશ થતો નથી. અને શૂન્ય એટલે જ પૂર્ણ. અપૂર્ણ મનુષ્ય માટે આ અંતરની મહાશૂન્યતા પૂર્ણત્વની દીક્ષા સમાન છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;સત શબદ કી સેર બનાઈ લે&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ શૂન્યતા અથવા પૂર્ણતા પ્રાપ્ત કરવાની આડે આવતાં વિઘ્નો, આવરણો અને સંત અને શૂરની વાણીમાં કહીએ તો શત્રુઓ કયા? કોઈનો શત્રુ ક્યાંયે બહાર નથી પણ તેના કાળજાના કોઠામાં જ ભરાઈને બેઠો છે. આ આંતર શત્રુઓ સામે યુદ્ધ માંડવાની વાત સંતવાણીના મેદાનમાં સંભળાયા જ કરે છે. એને માટે મનુષ્ય પાસે આયુધો કયાં? સત્ નામની સમશેર અને ધીરજની ઢાલ એમાં મુખ્ય છે. ખરું રણક્ષેત્ર તો પોતાની કાયામાં રહેલું છે. કબીરની સાક્ષીએ :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘કામ ઔર ક્રોધ મદ લોભ સે ઝૂઝના&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;મચા ઘમસાન તન-ખેત માંહી.&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
{{center|&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt;}}			 &lt;br /&gt;
&#039;&#039;&#039;સીલ ઔર સાંચ સંતોષ સાહી ભયે&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;નામ સમસેર તહાં ખૂબ બાજે.&#039;&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સંતો શબ્દો સાથે અચ્છી રમત રમતા હોય છે. સમ+સેરને શમસેર — તલવાર — ઉપરાંત સમત્વપણે ચાલી આવતી, શ્વાસ-ઉચ્છ્વાસ સાથે પરોવાતી સેર દોરી પણ સમજવાની છે. સત નામની સેર લાગી ગઈ, ધીરજની ઢાલ પાકી બંધાઈ ગઈ તો અર્ધું મેદાન જીતી લીધું જાણવું. ગોરખ કહે છે કે ખરી શૂરવીરતા, ક્ષત્રીવટ, મર્દાનગી, આ લડાઈ જે લડી જાણે એનામાં જ રહી છે. રજપૂતીમાં તો ઘમસાણ વધુ જામે તેમ રંગ વધુ ચડે. સંતની વાણી છે : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘રણવટ ચડે બમણો રંગ.’&#039;&#039;&#039;&lt;br /&gt;
{{center|&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt;}}&lt;br /&gt;
&#039;&#039;&#039;લરે, રે અરુ તન તજે,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;તબ રીઝે કિરતાર.&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
લડે, જલી ઊઠે અને દેહભાવનો નાશ કરે ત્યારે જ સાધક ૫૨ પરમાત્મા પ્રસન્ન થાય છે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પાંચું ચોર બસે કાયા મેં&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આપણી પોતાની જ કાયામાં આપણા આત્મધનની ચોરી કરતા પાંચ ચોર છે. પાંચ ભૂત, પાંચ ચોર વગેરે પંચેન્દ્રિયો માટે વપરાય છે. આનંદઘને કહ્યું છે : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;‘મઠ મેં પંચ ભૂત કા બાસા&#039;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ પાંચ આપણને પળે પળે છેતરી ખાય છે. મન તેને વશ બની જાય છે, તેને બદલે મનને આત્મવશ કરવું તે મુખ્ય પ્રક્રિયા છે. ગોરખ કહે છે કે તેના માથાની ચોટલી જ પકડી લે. ઇન્દ્રિયો આપણને ધુણાવે છે એને બદલે આપણે તેને ઘુણાવી શકીએ ત્યારે આપણી કાયા આપણા વશમાં આવી ગણાય. પાંચને મારી પચીસને વશ કરવાના રૂપકમાં પંચભૂતના બનેલા શરીર ને પાંચેય ભૂતની પાંચ પાંચ પ્રકૃતિ, એમ પચીસનું વર્ણન ભજનોમાં અનેક સ્થળે આવે છે. દાખલા તરીકે પૃથ્વી—અસ્થિ, માંસ, નાડી, ત્વચા અને રોમ. જળ—શોણિત, શુક્ર, લાળ, મૂત્ર અને સ્વેદ. અગ્નિક્ષુધા, તૃષા, .આળસ, નિદ્રા અને કાંતિ. વાયુ — ચલન-વલન, ધાવન, પ્રસરણ અને આકુચન. આકાશ કામ, ક્રોધ, શોક, મોહ અને ભય. સ્થૂળ તત્ત્વોનો પ્રભાવ વધતો જાય તેમ પ્રકૃતિનું આધિપત્ય સ્વતંત્ર ચૈતન્ય પર જામતું જાય છે. તેની પકડમાંથી આત્મત્ત્વને જે મુક્ત કરે એની જ બુદ્ધિ, પ્રજ્ઞા પૂરી ખીલી ઊઠી છે એમ ગોરખ કહે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;રણઝણ રણઝણ બાજાં બાજે&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આત્મા જ્યારે પોતાની પૂરી શક્તિથી જાગ્રત થઈ ઊઠે છે ત્યારે શું થાય છે? ગોરખ કહે છે : ‘રણઝણ બાજાં&#039;, આનંદના સૂરો ગુંજી ઊઠે છે અને ‘ઝલમલ જ્યોતિ,&#039; પ્રજ્ઞાનો પ્રકાશ રેલાઈ રહે છે. પ્રેમ અને પ્રજ્ઞાના ઉઘાડથી જ અહંકારની કાળી રાત ઓગળી જાય છે, આત્મહંસ પોતાનાં જ ‘નિજ મોતી ચણતો અંતરાનંદમાં મગ્ન બને છે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;પકી પડી કા તોલ બનાઈ લે&#039;&#039;&#039; &amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મનુષ્ય જીવનની કઈ ઘડી પાકી છે? ગોરખ કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘કાચી બાઈ, કાચા જિંદ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;કાચી કાયા, કાચા બિંદ...’&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મનુષ્યનો શ્વાસ કાચો, જિંદંગી કાચી, કાયા કાચી અને બિન્દુ પણ કાચું. કાળના રાજમાં ક્ષણભંગુર મનુષ્યની કઈ ઘડી ક્યારે પાકી ગણવી? કાયાના સકંજામાં અને કાળના ઓછાયા નીચે જે ઘડી રહી છે તે કાચી ઘડી છે. કબીરે આ કાચી ઘડીમાંથી મુક્ત થવા માટે આર્તભાવે પુકારીને ગાયું છે : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘ગુરુ, મને ડર રે લાગે એક દિન કો,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;એક દિન કો રે ઘડી પલ કો.’&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આપણે એક દિવસ મૃત્યુ પામવાના છીએ તે આપણે જાણીએ છીએ, પણ આપણે તો પળે પળે મૃત્યુ પામી રહ્યા છીએ તેનું આપણને ભાન નથી. ઘડી શું, ઘડીના છઠ્ઠા ભાગમાં આ ખેલ ખતમ થઈ જાય એવો છે. ત્યારે પાકી ઘડી કઈ?&lt;br /&gt;
આપણા જીવનની પાકી ઘડી આવે છે નિર્વિચાર, નિર્વિકલ્પ અને નિઃસ્પંદ સ્થિતિમાં. એ મનથી ૫ર લઈ જતી, અનંતનો સ્પર્શ પામતી ઘડી છે. એને જ ક્ષણમાં શાશ્વતી&#039; કહે છે. ગોરખ કહે છે કે આવી ઘડી બરાબર સમતોલ થઈ છે તેની જાતે જ ખાતરી કરી લેવી. એમાં એક રતિભાર પણ ફેર ન પડે તે જોઈતપાસી લેવું. પછી ખોટનો સવાલ રહેશે નહીં. &lt;br /&gt;
પાકી ઘડીના તોલની અનુભવ-વાણી ઉચ્ચારતાં ગોરખે એક પદમાં કહ્યું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;ગોરખ જોગી તોલા તોલે,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ભિડિ ભિડિ બાંધી હૈ રતન અમોલે.&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોરખ બરાબર માપી જોખીને, તોળી તોળીને જીવનનો વેપાર માંડે છે અને અણમૂલ ‘રતન-પદારથ&#039;ને કસી કસીને બાંધી રાખે છે. એ વાણી, વાયુ, બિંદુને વ્યર્થ જવા દેતો નથી. અલખને, અલક્ષ્યને, પરમ તત્ત્વને પ્રાપ્ત કરવા માટે જે આમ જીવનનું સમતોલ ત્રાજવું રાખી જાણે, જેની દાંડી ધ્રુવનિશાન પર સ્થિર થઈ જાય એ જ સાચો યોગી, જ્ઞાની, ભક્ત, કર્મવી૨.  &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = અલખ નિશાની&lt;br /&gt;
|next = વા પંખીકી જુગતિ કહાની&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%85%E0%AA%B2%E0%AA%96_%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B6%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80&amp;diff=89317</id>
		<title>ભજનરસ/અલખ નિશાની</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%85%E0%AA%B2%E0%AA%96_%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B6%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80&amp;diff=89317"/>
		<updated>2025-05-22T12:27:21Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|  અલખ નિશાની |  }}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;એસી અલખ નિશાની હો જી,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;ગુરુગમ વિરલે જાની મોરે અવધૂ, એસી અનભૈ નિશાની હો જી.&#039;&#039;&#039; &lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;ઉનમુન રહેના, ભેદ ન દેના, પીઓ પીઓ નિરમળ પાણી હો જી,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;ગુરમુખજ્ઞાન ગગન જઈ રહેના, શૂનમેં સુરતા ઠેરાણી મોરે અવધૂ,&#039;&#039;&#039; &lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;શૂન શિખરસે ગંગા નીકસી, ચૌદિશ પાની પાની હો જી,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;ઉસી પાની મેં દો પરવત પૂરે, સો સાયર લહેર સમાની મોરે અવધૂ,&#039;&#039;&#039; &lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;મેરુ શિખર પર મછીઆ બેઠી, વાકા લોચન નાર્હી હો જી,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;હાથ જ નાંહી વાકું પાંવ જ નાંહી,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;સો ઝુલક રહી જલમાંહી મોરે અવધૂ&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;ગુરુ પ્રતાપે એક જડીઅર ઊઠ્યા, સો ઊલટી લહેર સમાણી હો જી,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;તન કર કૂવા ગગન કર વાડી,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;સો સહેજાં મેં ઘડીઆં ઢોરાણી મોરે અવધૂ,&#039;&#039;&#039;}}			&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;દેહીમે એક દેવા બિરાજે, ગુપ્ત ગણેશા બેઠા હો જી,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;ત્રિકૂટી મહેલ પર હુવા અજવાળા,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;વો તો દ્વાદશ અંશુલ પેઠા મોરે અવધૂ,&#039;&#039;&#039;}}			&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;સીંચત સીંચત ઉપજન લાગા, નીપજન લાગા હીરા હો જી,&#039;&#039;&#039; &lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;મચ્છેન્દ્ર પ્રતાપે જતિ ગોરખ બોલ્યા, સમજ સમજ મન ધીરા&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;મોરે અવધૂ, એસી અલખ નિશાની.&#039;&#039;&#039;}}			&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;એસી અલખ નિશાની&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ વચનમાં ગોરખનાથ એક અશક્ય લાગતી વસ્તુને શક્ય થતી દર્શાવે છે. જે અલખ છે, જે લક્ષ્યાતીત છે, જે કોઈ ઓળખથી પર છે, જેને કશુંય પદ નથી, ચિહ્ન નથી એની પણ ઓળખાણ થઈ શકે છે. અલખ ને અલખની નિશાની, એ બંને જાણે કે એક, જે ન બની શકે તેવી ઘટનાને શક્ય દર્શાવે છે. તો અલખ નિશાની – અલક્ષ્ય છે તેને કઈ રીતે પામી શકાય, અને કઈ રીતે પોતાની કરી શકાય, તે સમજાવતાં ગોરખનાથ કહે છે : ‘ગુરુગમ વિરલે જાની&#039;. ગુરુ પાસેથી, અનુભવી પાસેથી તે વસ્તુ પ્રાપ્ત થઈ શકે છે. કોઈ વિરલ પુરુષ આ નિશાની પોતાની અંદર ઉતારી શકે છે. એ નિશાની કેવી છે? &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;એસી અનભૈ નિશાની હો જી&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તે નિર્ભય પદ છે. ભયનું જ્યાં નામનિશાન નથી એવી એ નિશાની છે. જગતમાં સર્વ વસ્તુમાં ક્યાંક ને ક્યાંક ભય છુપાયેલો છે. આ એક એવું પદ છે કે જે સદાકાળ માટે મનુષ્યને નિર્ભય બનાવે છે. &lt;br /&gt;
આ નિશાની વિશે ગોરખનાથ તેને પ્રાપ્ત કરવાની પ્રક્રિયા સમજાવે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;ઉનમુન રહેના ભેદ ન દેના&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ નિશાની ઉનમુન, એટલે કે મનથી ૫ર અવસ્થામાં આવે છે. જ્યાં સુધી મનનો પ્રદેશ છે ત્યાં સુધી માયાનો પ્રદેશ છે, મનની જાગૃતિ તે જગતની ઉત્પત્તિ,’ એમ એક સંતે કહ્યું છે. એટલે મનથી પર ઊઠ્યા વિના આ સ્થિતિની પ્રાપ્તિ થતી નથી. પણ કહે છે ઉનમુન રહેના&#039; અને ભેદ ન દેના&#039;. એ અવસ્થા વિશે વાત ન કરવી અને પ્રગટ કરવાની ઉતાવળ ન કરવી, કારણ કે મન ઘણી રીતે છેતરી શકે છે. ઉનમુન અવસ્થામાં પોતે પહોંચી ગયા છે તેવી ભ્રમણા પણ થાય છે. &lt;br /&gt;
પછી પ્રાપ્તિની વાત કરતાં કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પીઓ પીઓનિર્મળ પાણી&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નિર્મળ આનંદનો અનુભવ થશે. અનાયાસે સમજ પડી જશે કે જે અલક્ષ્ય છે તેમાં પ્રવેશ થયો છે. નિર્મળ પાણી&#039; કહ્યું છે તે શુદ્ધ આનંદ, સ્વતંત્ર આનંદ છે. બહારના કશા ભેળથી કે મેળથી મળેલો આનંદ નથી. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;ગુરુમુખ જ્ઞાન ગગન જઈ રહેના&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ જ્ઞાન સદ્ગુરુ પાસેથી, અનુભવી પુરુષ પાસેથી મળે છે. અને એની એક નિશાની એ છે કે મનુષ્યનો અંતરાત્મા ગગનમાં રહે છે, એક નિર્લેપ, નિર્મળ અવસ્થામાં જઈ રહે છે. દરેક પરિસ્થિતિમાં માણસ પોતાની પરીક્ષા કરે તો સમજાય કે આ ‘ગગનમેં રહેના&#039; એટલે શું? મનુષ્ય સામાન્ય રીતે ભૂતાકાશમાં અને ચિત્તાકાશમાં રહેતો હોય છે. ભૂતાકાશ જાગૃતિનો પ્રદેશ છે, ચિત્તાકાશ સપનાંનો પ્રદેશ છે. ગોરખનાથ જે ગગન કહે છે તે ચિદાકાશનો પ્રદેશ છે. મનુષ્યમાં અંતરતમ રહેલો ‘ચિદાનંદ&#039; છે, તેમાં તેનો નિવાસ થાય છે. અને પછી શું થાય છે?&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;શૂનમેં સુરતા મેરાણી&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મનુષ્યના અહંકારનો અહીં લોપ થાય છે. &lt;br /&gt;
પણ એટલું પૂરતું નથી. સુરતા શૂન્યમાં ઠરે છે, અહમ્-શૂન્યમાં ઠરીને ઠામ થાય છે, પણ ત્યાર પછી શૂન્યમાંથી પણ એક જ્ઞાનની ગંગા પ્રવાહિત થાય છે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;ન શખરસે ગંગા નિકસી&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ શૂન્યમાંથી એક પરમ જ્ઞાન, આનંદ અને પ્રેમની ધારા વહેવા માંડે છે. ચૌદિશ પાની પાની — ચારે દિશામાં એનો પ્રેમ-આનંદ વહેવા માંડે છે. મનુષ્યને જે આનંદ મળે છે તે કોઈ સ્થિતિમાં, કોઈ વસ્તુમાં, કોઈ વ્યક્તિમાં બદ્ધ થયેલો આનંદ હોય છે; પણ આ નિબંધ આનંદ છે. ચારે દિશામાં જ્યાં જ્યાં નજર ઠરે ત્યાં ત્યાં એને આ પરમ આનંદની પ્રાપ્તિ થાય છે. શંકરાચાર્યના શબ્દોમાં : &lt;br /&gt;
‘યંત્ર યંત્ર મનો યાતિ તત્ર તત્ર સમાધયઃ&#039; મનસાતીત અવસ્થામાં પહોંચ્યા પછી મનનું સ્વરૂપ જ પલટાઈ જાય છે.&lt;br /&gt;
આ આનંદની એક બીજી ઓળખ એ પણ છે કે : ઉસી પાનીમેં દો પરવત પૂરે&#039; — એના પ્રવાહમાં બે પર્વતો ડૂબી જાય છે, પુરાઈ જાય છે, નામશેષ થઈ જાય છે. આ બે પર્વત કયા? બે પર્વત, જે આ સહજ પ્રવાહની આડે આવે છે તે દ્વંદ્વના છે, ચૈતના છે. હું અને તુંના, મારા ને તારાના, મોહ ને માયાના આ બે પર્વત છે. જીવ ને શિવની ભિન્નતાના આ બે પર્વત છે. પણ ગંગા-પ્રવાહ સહજપણે વહેતો થાય છે, ત્યારે શું થાય છે?&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;સાયર લહેર સમાની&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સાગર ને લહેરો ભિન્ન નથી. લહેરો જેમ સાગરમાં સમાઈ જાય છે તેમ મનુષ્યનું જુદું અસ્તિત્વ, જીવનું અસ્તિત્વ એક મહાન સાગરમાં, ચૈતન્યમાં સમાઈ જાય છે. બંને એકાકાર બની જાય છે. બ્રહ્માકાર બની જાય છે, એમ ગોરખ આ અનુભૂતિની વાત કરે છે. અને ત્યારે શું બને છે? કઈ ઘટનાથી આ નિશાની પ્રત્યક્ષ થાય છે? તો કહે છે : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;મેરુ શિખર પર મછીઆ બેઠી&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મનરૂપી ચંચલ મત્સ્ય જાણે અચળ શિખરે બેઠું હોય એવું બની જાય છે. પણ આ અવસ્થા જે પ્રશાંત મન છે તેથી જુદી છે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;વર્લ્ડ પાવ જ નાહીં&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અંતઃકરણના ચાર ભાગ કહ્યા : મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એ પણ અંતરાત્માનાં કરણો જ છે, સાધનો જ છે. સાધનો વડે જ એ જગતને જુએ છે, જીવે છે અને એના આધાર ઉપર જ એ પોતાનું અસ્તિત્વ રાખે છે. પણ ખરી રીતે એ તો–&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;હાથ જ નાહીં, વાકું પાંવ જ નાંહી&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એને આંતરિક કે બાહ્ય કોઈ ક૨ણ જ નથી. એ સહજપણે સ્વયંસ્ફૂર્તિથી સ્વ-સ્વરૂપમાંથી જ અનુભૂતિનો આનંદ લે છે અને વળી : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;સો ઝુલક રહી જલમાંહી&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ વિસ્તૃત જગત જે વ્યાપ્ત છે એમાં પણ એ બ્રહ્મરૂપી આનંદ જ પ્રાપ્ત કરે છે. એ જાણે ઝૂલે છે, આનંદની મસ્તીમાં ડોલે છે. આ અલક્ષ્યની પ્રાપ્તિ થતાં એવી અવસ્થા અનુભવમાં આવે છે. એની પણ એક પ્રક્રિયા છે એ આગળની કડીમાં સમજાવ્યું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;ગુરુ પ્રતાપે એક જડીઅર ઊઠ્યા&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ જડીઅર શબ્દ જડવું ઉપરથી આવ્યો લાગે છે. જે જડી આપે, જોડી આપે તે જડીઅર. હીરામાણેકના જડનારાને જડયો અથવા જડીઅર કહેવામાં આવે છે. જે શક્તિ શિવ સાથે, પરમ સાથે આપણને જોડી આપે છે તે ડીઅર છે. આ મહાસર્પિણી, કુંડલિની, ઊર્ધ્વગામી શક્તિ છે &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;સો ઊલટી લહેર સમાણી હો જી&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એટલે કે જે વૃત્તિઓ બહિર્મુખ હતી, જગત ભણી હતી તે હવે અંતર્મુખ બને છે અને પરમ તત્ત્વ ભણી વહેવા લાગે છે. ગોરખનાથ એક જગ્યાએ કહે છે કે નદી અપૂઠી જાઈ – નદી ઊલટી વહેવા માંડે છે. નદી પોતાના મૂળ ભણી, મૂળ તત્ત્વ ભણી વહેવા લાગે છે, અને પોતાના સ્વરૂપમાં લય પામે છે. એ ઘટના બને છે ગુરુ પ્રતાપે, કેવી રીતે બને છે એ?&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;તન કર કૂવા ગગન કર વાડી&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ કડીમાં શરૂમાં થતી પ્રક્રિયાની કંઈક ઝાંખી કરવામાં આવી છે. ગગનમાં કાંઈ વાડી થતી નથી, પણ જે ગગન આનંદરસથી અને સુગંધથી ભરપૂર બની જાય છે, તેનું મૂળ શરીરમાં જ છે, ક્યાંયે બહાર શોધવા જવું પડતું નથી. આ શરીરને કૂવો બનાવવાનું કહે છે, ‘તન કર કૂવા’. &lt;br /&gt;
હૃદયને ‘અમૃત હૃદ&#039; કહેવામાં આવે છે. પાણીનો ધરો હ્રદ, પણ તેની શક્તિ મૂળાધારમાં રહી છે. તેને જ્યારે જગાડવામાં આવે છે ત્યારે આ શરીરમાંથી, જેમ પાતાળનું ઝરણું ફૂટે તેમ, ‘તન કર કૂવા’ તનમાંથી એક સરવાણી ફૂટે છે. એ સરવાણી જ્યારે શરૂ થાય છે ત્યારે ગગન, ચિદાકાશ આનંદથી ભરપૂર બની જાય છે. પછી શું થાય છે?&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;સહેજાં મે ઘડીઆં ઢોરાણી&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી સહજમાં જે નિર્મળ ધારા છે તે વહેતી થઈ જાય છે. સામાન્ય રીતે તો બાહ્ય સાધનોથી ‘ઘડીઆં ઢોરાણી&#039; એટલે જેમ પેંટમાળ ફરે, જેમ કોશ સીંચવામાં આવે અને પછી એ કોશ કે રેંટમાળના ઘડામાંથી પાણી ઢોળવું પડે, ખેંચવું પડે એવો કશો પ્રયત્ન રહેતો નથી. ‘સહેજાં મે&#039; સહજપણે એ ધારા પ્રવાહિત થતી રહે છે; તનમાંથી, પોતાના શરીરમાંથી, બહારથી નહિ. અને તે અંતરકાશને સંપૂર્ણ આનંદથી વ્યાપ્ત કરી દે છે. ફરી વાર ગોરખનાથ આગળ કહે છે કે એ પ્રાપ્ત કરવાની વસ્તુ કેવી છે?  &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;દેહીમેં એક દેવા બિરાજે&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ દેવ દેહમાં જ છે. એ દેવ કોઈ મંદિરમાં, કોઈ મૂર્તિમાં, કોઈ તીર્થસ્થાનમાં રહ્યો નથી. પણ એને કહ્યો છે ‘ગુપ્ત ગણેશા.&#039; એ અંદર ગુપ્ત છે, હૃદયગુહામાં છે. ‘ગણેશા’ — ગણેશ તે આપણે જોયું તેમ આદિ સ્વર છે, ૐૐકાર છે. જે જ્ઞાનની આવિર્ભૂતિ છે તે અંદર જ બિરાજમાન છે, પરંતુ તેનો પરિચય ક્યારે થાય? તો કહે છે કે એ બાહ્ય પ્રકાશથી જોવા મળતો નથી. તેનું દર્શન આંતરદૃષ્ટિથી થાય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;ત્રિકૂટિ મહેલ પર હુવા અજવાળા&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ત્રિકૂટિ મહેલ—જ્યાં મન, બુદ્ધિ, અહંકાર મળે છે તે ભૂમધ્યના સ્થાનને ત્રિકૂટિ કહેવામાં આવે છે. દિરયાસાહેબનું એક વચન છે : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;મન, બુદ્ધિ હંકાર કી, હૈ ત્રિકૂટિ લગ દોડ,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;તા પર પૂરણ બ્રહ્મ હૈ, બ્રહ્મ સૂરત કી ઠોર.&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મન, બુદ્ધિ, અહંકારની દોડ માત્ર ત્રિકૂટિ સુધી છે, આ ત્રણનો ભેદ થાય છે, ત્યારે બ્રહ્મ સૂરત કી ઠોર&#039; બ્રહ્મની સ્થિતિનો અનુભવ થાય છે. જ્યારે આ ત્રણે ભેદાય, આંતરિક પ્રકાશ પ્રગટ થાય ત્યારે આ ગુપ્ત ગણેશ, અંદર બેઠેલા પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એ કેવી રીતે થાય? તો કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;વો તો દ્વાદશ અંશુલ પેઠા&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એ વિશે ગોરખનાથ એક પદમાં સ્પષ્ટતા કરે છે કે, &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;નાસા અગ્ર નિજુ જ્યોં બાઈ, ઇડા પિંગલા મધિ સમાઈ,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;ઇસે સંહસ ઇકી સૌ જાપ, અનહદ ઊપજૈ આપહિ આપ&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નાસિકાની આગળ જે વાયુ રહે છે તે દ્વાદશ આંગળ, બાર આંગળ પૂરતો વહે છે. એનો વિસ્તાર બાર આંગળ પૂરતો માનવામાં આવ્યો છે. એ દ્વાદશ આંગળનો વાયુ એકવીસ હજાર છસો વાર વહે છે તેનાથી અનાયાસ જાપ થતા રહે છે. પણ એ જાપ અહંભાવની સાથે થાય છે. હું આ જીવ, હું આ વ્યક્તિ, હું આ નામધારી દેહ, ને એ વાયુ. ઇડા અને પિંગળા એ બંને નાસાગ્રે વહેતો વાયુ જ્યારે આપોઆપ, સ્વયં સમાન બને છે, સુષુમણામાં સમાઈ જાય છે, ત્યારે અનાહત નાદ અનાયાસ પ્રગટ થાય છે. અહંકારનિત શ્વાસ-પ્રક્રિયા સોહંપ્રેરિત શ્વાસ-પ્રક્રિયામાં પલટાઈ જાય છે. એ અનાયાસ વહેતો વાયુ પ્રાણને ઊર્ધ્વગતિમાં લઈ જાય છે. શુદ્ધીકરણ અને ઊર્ધીકરણની આ પ્રક્રિયા દ્વારા ત્રિકૂટિ મહેલ&#039; પર અજવાળું થાય છે. આ શ્વાસ અને ઉચ્છ્વાસની, અહંમાંથી સોહની પ્રક્રિયા જ્યારે સાતત્ય પામે છે ત્યારે શું થાય છે? ગોરખનાથ કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;સીંચત સીંચત ઉપજન લાગા’&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ પ્રાણને, શુદ્ધ પ્રાણને, ઊર્ધ્વપ્રાણને, સોહં પ્રાણને સીંચતાં સીંચતાં શું ઉત્પન્ન થાય છે? &lt;br /&gt;
તો કહે છે ‘ઉપજન લાગા’—સાચી ઉત્પત્તિ, જીવમાંથી શિવભાવની ઉત્પત્તિ, મર્યાદિતમાંથી અમર્યાદની, સીમમાંથી અસીમની એક ઝાંખી થવા લાગે છે. &lt;br /&gt;
અને ‘નીપજન લાગા હીરા&#039; — આત્મતત્ત્વરૂપી હીરો આપણા હાથમાં આવે છે. આપણો પોતાનો સદાકાળ માટે બની જાય છે. હીરાને આત્મતત્ત્વ સાથે સરખાવવામાં આવે છે. એ પ્રકાશમાન અને સુદૃઢ છે. મત્સ્યેન્દ્રના પ્રતાપે ગોરખ કહે છે કે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;સમજ સમજ મન ધીરા&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ પ્રક્રિયા ઉતાવળે થતી નથી. આ સ્થિતિ એકદમ પ્રાપ્ત થતી નથી. એને માટે ખૂબ ધીરજ જોઈએ છે. નિષ્ઠા, ધૈર્ય, સાતત્ય આ પ્રાપ્તિ માટેનાં અત્યંત આવશ્યક સાધનો છે. ‘સમજ સમજ મન ધીરા&#039; પોતાના મનને એ પ્રક્રિયા દ્વારા સમજાવીને ધીરતા ધારણ કરવાનું કહેવામાં આવે છે. કબીરે પણ આ જ વસ્તુ કહી છે :  &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;ધીરે ધીરે રે મના, ઘીરે સબ કુછ હોય,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;માલી સીંચે સો ઘડા, રુત આયે ફલ હોય.&#039;&#039;&#039; &amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એક સાથે સો ઘડા સીંચવાથી કંઈ ફળ પ્રાપ્ત થતું નથી. પણ ધૈર્યપૂર્વક, સાતત્યપૂર્વક જ્યારે આ આત્મસાધના કરવામાં આવે છે ત્યારે અંદરના ગગનની વાડી મહેકી ઊઠે છે, રસથી ભરપૂર બની જાય છે અને સ્વરૂપ-આનંદનો, સ્વાનંદનો, સ્વસંવેધ આનંદનો અનુભવ થાય છે. ગોરખ કહે છે કે અલક્ષ્યની આ નિશાની છે. જે લક્ષ્યાતીત છે, જે દશ્યાતીત છે, જે સીમાથી પર છે, તે અસીમને આપણે પોતાની અંદર જ પ્રાપ્ત કરી શકીએ છીએ. &lt;br /&gt;
આ ભજનમાં આવતા ઉપજન&#039; અને નીપજન&#039; શબ્દો ધ્યાનમાં રાખવા જેવા છે. ખેતરમાં મોલ હિલોળા લેતો હોય ત્યારે ‘ઉપજ&#039; ઘણી લાગે પણ ખળું ભરાય અને દાણા ઘેર આવે ત્યારે જ ‘નીપજ&#039;ની ખબર પડે. મનની સમજણ ઉપજ છે, પણ નીપજ તો એ સમજણ પ્રમાણે વર્તવાનું કેટલું સામર્થ્ય આવે છે તેના પર છે. એક ભજનમાં કહ્યું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;સમજી સમજીને સમરથ થાવું,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;ગુરુજી મારે સમજી સમજીને સમરથ થાવું!&#039;&#039;&#039; &amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જે સામર્થ્ય આપે તે સમજણ સાચી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = મુગત સે પરમાણ&lt;br /&gt;
|next = હીરા પરખ લે&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A4%E0%AA%BE_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%97%E0%AB%80_%E0%AA%86%E0%AA%AF%E0%AA%BE&amp;diff=89316</id>
		<title>ભજનરસ/રમતા જોગી આયા</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A4%E0%AA%BE_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%97%E0%AB%80_%E0%AA%86%E0%AA%AF%E0%AA%BE&amp;diff=89316"/>
		<updated>2025-05-22T12:23:46Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|  રમતા જોગી આયા |  }}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;રમતા જોગી આયા નગર મેં&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;રમતા જોગી આયા હો જી —&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;તખત લગાયા સરવર તીરે&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ઉપર તવર છાયા,&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&#039;&#039;&#039;કચ્ચી માટી કા કુંભ બના વા મેં&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;અમીરસ ભરભર લાયા હો જી —&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;જલ બિચ અગન, અગન બિચ પવના&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;પવના સે પુરુષ બનાયા,&#039;&#039;&#039; }}	&lt;br /&gt;
&#039;&#039;&#039;જલ કેરી મછલી થલ મેં વિયાણી&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ઈંડા અદ્ધર જમાયા હો જી —&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;સપ્ત ધાત કાયા કોટ બનાયા,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;તા પર ભમરા લુભાયા,&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&#039;&#039;&#039;વસ્તા શહેર ઉજ્જડ કર ડાલ્યા,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ઉજ્જડ ફેર બસાયા હો જી&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;ચાંદા-સૂરજ દોનું મારગ પાયા,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ભમ્મર ગુફા મેં સમાયા,&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&#039;&#039;&#039;જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ નિદ્રા&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;તુરીયા મેં તાર મિલાયા હો જી —&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;પંખી એક વહાં ચણ ચુગત હૈ&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ચાંચ પાંખ નહીં કાયા,&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&#039;&#039;&#039;અલખ પુરુષ કી અલગ હૈ નગરી&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;સદ્ગુરુ આય લખાયા હો જી —&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;નવ દરવાજા વશ કર લીના&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;દશમેં ડંકા બજાયા,&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&#039;&#039;&#039;મછંદર પ્રતાપે જતિ ગોરખ બોલ્યા&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;જાગ્યા સો નર પાયા હો જી —&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&#039;&#039;&#039;રમતા જોગી આયાછ&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;રમતા જોગી&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આશા-તૃષ્ણાથી પરાણે ખેંચાતો નહીં પણ મોજ ખાતર સ્વતંત્ર વિચરણ કરતો જોગી નગરમેં માયાના વિસ્તારમાં આવ્યો છે. &lt;br /&gt;
એક પદમાં ગોરખ કાણને જ નગર કહે છે : &lt;br /&gt;
કાયા હમારે સહર બોલિયે &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;મન બોલિ હુજદારં.&amp;lt;/poem&amp;gt;}}		&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘કાયા અમારું શહેર છે અને મન અમારો ખાસ નોકર — હજૂરિયો &lt;br /&gt;
છે.&#039; &lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;તખત લગાયા&#039;&#039;&#039;&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ કાયાનગરીમાં જોગીએ ક્યાં આસન જમાવ્યું? ‘સરવર તીરે&#039; — જ્યાં વિવેકરૂપી હંસ શુદ્ધ વિચારનાં મોતી ચરે છે તે માનસરોવર ૫૨ જોગીનું સ્થાનક છે. આ સરોવર પર બ્રહ્માનંદનું ઘટાદાર વૃક્ષ છાયા ઢાળી રહ્યું છે. એ કલ્પવૃક્ષની છાયા નીચે તાપસંતાપ આવી શકતાં નથી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;કચ્ચી માટીકા કુંભ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ કાયા તો ઘડીપલમાં પડી ભાંગતો કાચી માટીનો ઘડો. પણ તેમાં જ અમૃત છલોછલ ભરીને જોગી બેઠો છે. અમૃતનું પાન કરવા તેને ક્યાંય બીજે જવું પડતું નથી. &lt;br /&gt;
આવું અમૃત તેણે કેવી રીતે પ્રાપ્ત કર્યું? &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;જલ બિચ અગન&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પહેલાં તો આ કાચી, જલમયી પ્રકૃતિમાં પ્રાણાગ્નિ પ્રગટ કર્યો. આ પ્રાણાગ્નિ બધી જ મલિનતાનો નાશ કરી નાખે એવો છે. ગોરખ કહે છે:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;ઊરમધૂરમ જ્વાલા જોતિ&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;સુરજિ કલા ના છીપે છોતિ,&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&#039;&#039;&#039;કંચન કંવલ કિરણિ પરસાઈ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;જલ મલ દુરગંધ સર્વ સુખાઈ,&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘ભડભડ બળતી આ જ્વાલા એવી તો સૂરજ જેવી ઝળહળી ઊઠે છે કે તેને નથી છૂપી રાખી શકાતી કે નથી તેને કોઈ છૂતાછૂત સ્પર્શ કરી શકતી. એ સ્વયં શુદ્ધ છે ને પોતાને કિરણે કિરણે માટીની કાયામાં કંચનનાં કમલ ખીલવતી જાય છે. આત્મદર્શનનાં અજવાળાં થતાં જાય છે ને દુર્વાસના, દુર્ભાવના, દુષ્કર્મનો કચરો સાફ થઈ જાય છે.’&lt;br /&gt;
આ પ્રાણાગ્નિ પવન સે&#039; શ્વાસ-ઉચ્છ્વાસ સાથે ઊઠે છે ત્યારે પ્રાણપુરુષ પોતે જ શ્વાસનો કબજો લઈ લે છે. આ નાશવંત નગરીમાં ચેતન-પુરુષ જાગી ઊઠે છે. &lt;br /&gt;
આ નવો જન્મ કેવી રીતે થાય છે?&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;જલ કેરી મછલી&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જલમયી પ્રકૃતિમાં, સદાયે ચંચલ ને નિમ્નગામી વૃત્તિઓમાં રહેતા જીવાત્માને એક નિશ્ચલ ભૂમિ મળી. પ્રાણની કેવળ-કુંભક અવસ્થા કે મનની સંકલ્પ-વિકલ્પ વિનાની ભૂમિમાં તેણે નવા ચૈતન્યને જન્મ આપ્યો.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;ઈંડા અધ્ધર જલાયા&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ ચૈતન્ય એવું અદ્ભુત છે કે તેને કશા આધારની જરૂર રહેતી નથી. એ નિરાલંબ ચૈતન્ય છે. એ સર્વ વૃત્તિથી અધ્ધર આત્મમગ્ન રહે છે. તેને હવે કોઈ જલમયી ધારા તાણી જાય કે ડુબાડી દે તેમ નથી. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;સપ્ત ધાત કાયા કોટ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સાત ધાતુનો બનેલો આ કાયાગઢ એવો તો રંગ-બે-રંગી ફૂલોથી ભરેલો છે કે જીવનો ભમરો તેમાં લોભાઈ ગયો છે. એક ફૂલથી બીજા ૫૨, એક રસથી અન્ય ૨સે તે લોલુપ બની મંડરાયા કરે છે. પણ આવી આસક્તિની મધલાળને લીધે તેને માથાં પછાડી મરવું પડે છે. કબીરે આવા લોભી ભ્રમરને ચેતવણી આપતાં કહ્યું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;મૈં, ભંવરા તોહિં બરજિયા&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;બન બન બાસ ન લેઇ,&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&#039;&#039;&#039;અટકૈગા કહું વેલસે&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;તડપિ-તડપિ જિય ઈ.&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આપણા જોગીએ તો કમાલ કરી. આ ગુંજતા, ગાજતા, રંગ-રૂપથી ઘેરી વળતા, ઊભરાતા નગરને જ ઊંધું વાળી દીધું. પટ્ટા સો દટ્ટણ ને માયા સો મિટ્ટી.&#039; જોગીની આ વીરહાક. પણ જોગી એટલેથી અટકે તો જોગી નહીં. તેણે મારું-તારું, ઊંચું-નીચું, સારું-નરસું એવા ભેદ-વિભેદ અને ભાવ-અભાવથી ભરેલા નગરને ધરમૂળથી પલટી સાવ શૂન્ય કરી નાખ્યું. પછી આ શૂન્યને ભરી દીધું બ્રહ્મરસના પૂર્ણત્વથી. વસેલું ઉજ્જડ કર્યું શૂન્ય કર્યું. ઉજ્જડ વસાવ્યું — શૂન્યત્વને સર્વ-આત્મભાવથી ભરપૂર બનાવ્યું.&lt;br /&gt;
જોગીની આ કરામત. કાયાનો એ દાસ ન બને. કાયાગઢ ઢળી પડે ત્યારે પોતે ન ઢળી પડે, પણ તેમાં રહેલા અમરત્વને પોતાનું કરી જીતનો ડંકો વગાડે. ગોખની વાણી છે:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;કાયાગઢ લેવા, જુગે જુગી જીવા&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;આદિનાથ નાતી, મછિંદ્રનાથ પૂતા,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;કાયાગઢ જીતિ લે ગોરખ અવધૂતા&#039;&#039;&#039;. &amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આવું અમૃત-જીવન મળે કઈ રીતે? મૃત્યુના રાજ્યમાં મનુષ્ય જીતનો ડંકો શી રીતે વગાડી શકે? &lt;br /&gt;
આ ભજનમાં જ આગળ માર્ગ બતાવી કહ્યું છે : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;ચાંદા-સૂરજ દોનું&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કાયામાં રહેલી વિષમ અને વિરોધી લાગતી ગતિ એકસૂત્રે પરોવાય તો આ કાર્ય સિદ્ધ થાય. શ્વાસ-ઉચ્છ્વાસનું સમત્વ, સંકલ્પ-વિકલ્પનું શમન એનો પાયો; તો જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણે અવસ્થામાં નિત્ય જાગ્રત તત્ત્વ સાથે એકતા એ તેનો સુવર્ણ કળશ. આપણે આપણી ચેતનાની ત્રણે અવસ્થામાં કેટલા મર્યાદિત, ખંડિત અને વિભિન્ન છીએ! ભમ્મર ગુશ—ભૂમધ્ય — જ્યાં મન બુદ્ધિ અહંકાર એકાકાર થઈને ચતુર્થ પદમાં લઈ જાય છે ત્યાં સદા જાગ્રત, સદા જીવંત તત્ત્વનો નિવાસ છે. ‘તુરીયાનો તા૨&#039; મળે તો આ છિન્ન તારવાળો જીવનનો તંબૂર અખંડ ને અનહદ રાગે બજી ઊઠે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પંખી એક વહાં&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જ્યાં અખંડ ગાનનું પંખી વસે છે એ દેશ કેવો છે? ત્યાં ચણ તો છે પણ ચાંચ નથી, ઉડ્ડયન છે પણ પાંખ નથી, અસ્તિત્વ છે પણ કાયા નથી. બહારના કોઈ આહાર, આધાર કે આકાર વિનાનું આ શુદ્ધ અસ્તિત્વ છે. કોઈ પણ લક્ષ્યથી, પદથી, ચિહ્નથી અંકિત પુરુષ અહીં રહી શકતો નથી. એટલે આ તો છે અલખ પુરુષની તદ્દન અલગ પ્રકારની નગરી, પણ એનો પત્તો કોઈ પુસ્તકપોથાંમાંથી ન મળે. ‘સદ્ગુરુ આય લખાયા’—જાગતો નર મળે તો આ અગમપુરનો રસ્તો બતાવે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;નવ દરવાજા&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નવ દરવાજાવાળી આ કાયાનગરીના નવેનવ દરવાજા પર, ઇન્દ્રિયોના વિષયો પર પૂરો કબજો મેળવી લીધો, એટલેથી કામ સરતું નથી. આત્મસંયમ પછી આત્મસિદ્ધિનો વાવટો ફરકવો જોઈએ. એ વિજયાદશમી તો દશમે દરવાજે ઊજવાય. નવ તો પ્રગટ, પણ દશમાને કેવી રીતે દર્શાવવો? ગોરખ કહે છે : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;નવ દરવાજા પરગટ દીસૈ,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;દસવાં લખ્યા ન જાઈ.&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વાણીને અંદર વાળે, પવનને પલટાવે, મનને ઊલટાવે તો એની ભાળ મળે. કોઈ પણ જાતના નામ-રૂપ કે ડાઘ-ચિહ્ન વિનાનું નિરંજન, સદા સ્થિર સ્વરૂપ આ ‘ઊલટા પથ&#039; વિના સાંપડતું નથી. ગોરખની જ વાણી : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039; દસમેં દ્વાર નિરંજન ઉનમન બાસા&#039;&#039;&#039;,&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;સબદૈ ઉલટિ સમાનાં,&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&#039;&#039;&#039;ભણંત ગોરખનાથ મછીંદ્રના પૂતા&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;અબિચલ થિર રહાનાં.&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ અસ્થિર, ક્ષણભંગુર કાયાનગરમાં આવી રમતો જોગી આપણને અવિચલ ને સ્થિર પદ કેમ પ્રાપ્ત કરવું તેનો કીમિયો બતાવતો જાય છે. પણ એ તો જાગે એ જ પામી શકે ને? {{Poem2Close}}&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = સોઈ માણેક&lt;br /&gt;
|next = મુગત સે પરમાણ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A4%E0%AA%BE_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%97%E0%AB%80_%E0%AA%86%E0%AA%AF%E0%AA%BE&amp;diff=89315</id>
		<title>ભજનરસ/રમતા જોગી આયા</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A4%E0%AA%BE_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%97%E0%AB%80_%E0%AA%86%E0%AA%AF%E0%AA%BE&amp;diff=89315"/>
		<updated>2025-05-22T12:21:32Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|  રમતા જોગી આયા |  }}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;રમતા જોગી આયા નગર મેં&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;રમતા જોગી આયા હો જી —&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;તખત લગાયા સરવર તીરે&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ઉપર તવર છાયા,&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&#039;&#039;&#039;કચ્ચી માટી કા કુંભ બના વા મેં&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;અમીરસ ભરભર લાયા હો જી —&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;જલ બિચ અગન, અગન બિચ પવના&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;પવના સે પુરુષ બનાયા,&#039;&#039;&#039; }}	&lt;br /&gt;
&#039;&#039;&#039;જલ કેરી મછલી થલ મેં વિયાણી&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ઈંડા અદ્ધર જમાયા હો જી —&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;સપ્ત ધાત કાયા કોટ બનાયા,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;તા પર ભમરા લુભાયા,&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&#039;&#039;&#039;વસ્તા શહેર ઉજ્જડ કર ડાલ્યા,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ઉજ્જડ ફેર બસાયા હો જી&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;ચાંદા-સૂરજ દોનું મારગ પાયા,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ભમ્મર ગુફા મેં સમાયા,&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&#039;&#039;&#039;જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ નિદ્રા&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;તુરીયા મેં તાર મિલાયા હો જી —&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;પંખી એક વહાં ચણ ચુગત હૈ&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ચાંચ પાંખ નહીં કાયા,&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&#039;&#039;&#039;અલખ પુરુષ કી અલગ હૈ નગરી&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;સદ્ગુરુ આય લખાયા હો જી —&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;નવ દરવાજા વશ કર લીના&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;દશમેં ડંકા બજાયા,&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&#039;&#039;&#039;મછંદર પ્રતાપે જતિ ગોરખ બોલ્યા&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;જાગ્યા સો નર પાયા હો જી —&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&#039;&#039;&#039;રમતા જોગી આયાછ&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;રમતા જોગી&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આશા-તૃષ્ણાથી પરાણે ખેંચાતો નહીં પણ મોજ ખાતર સ્વતંત્ર વિચરણ કરતો જોગી નગરમેં માયાના વિસ્તારમાં આવ્યો છે. &lt;br /&gt;
એક પદમાં ગોરખ કાણને જ નગર કહે છે : &lt;br /&gt;
કાયા હમારે સહર બોલિયે &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;મન બોલિ હુજદારં.&amp;lt;/poem&amp;gt;}}		&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘કાયા અમારું શહેર છે અને મન અમારો ખાસ નોકર — હજૂરિયો &lt;br /&gt;
છે.&#039; &lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;તખત લગાયા&#039;&#039;&#039;&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ કાયાનગરીમાં જોગીએ ક્યાં આસન જમાવ્યું? ‘સરવર તીરે&#039; — જ્યાં વિવેકરૂપી હંસ શુદ્ધ વિચારનાં મોતી ચરે છે તે માનસરોવર ૫૨ જોગીનું સ્થાનક છે. આ સરોવર પર બ્રહ્માનંદનું ઘટાદાર વૃક્ષ છાયા ઢાળી રહ્યું છે. એ કલ્પવૃક્ષની છાયા નીચે તાપસંતાપ આવી શકતાં નથી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;કચ્ચી માટીકા કુંભ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ કાયા તો ઘડીપલમાં પડી ભાંગતો કાચી માટીનો ઘડો. પણ તેમાં જ અમૃત છલોછલ ભરીને જોગી બેઠો છે. અમૃતનું પાન કરવા તેને ક્યાંય બીજે જવું પડતું નથી. &lt;br /&gt;
આવું અમૃત તેણે કેવી રીતે પ્રાપ્ત કર્યું? &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;જલ બિચ અગન&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પહેલાં તો આ કાચી, જલમયી પ્રકૃતિમાં પ્રાણાગ્નિ પ્રગટ કર્યો. આ પ્રાણાગ્નિ બધી જ મલિનતાનો નાશ કરી નાખે એવો છે. ગોરખ કહે છે:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
ઊરમધૂરમ જ્વાલા જોતિ &lt;br /&gt;
{{right|સુરજિ કલા ના છીપે છોતિ,}}	 &lt;br /&gt;
કંચન કંવલ કિરણિ પરસાઈ&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;જલ મલ દુરગંધ સર્વ સુખાઈ,&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘ભડભડ બળતી આ જ્વાલા એવી તો સૂરજ જેવી ઝળહળી ઊઠે છે કે તેને નથી છૂપી રાખી શકાતી કે નથી તેને કોઈ છૂતાછૂત સ્પર્શ કરી શકતી. એ સ્વયં શુદ્ધ છે ને પોતાને કિરણે કિરણે માટીની કાયામાં કંચનનાં કમલ ખીલવતી જાય છે. આત્મદર્શનનાં અજવાળાં થતાં જાય છે ને દુર્વાસના, દુર્ભાવના, દુષ્કર્મનો કચરો સાફ થઈ જાય છે.’&lt;br /&gt;
આ પ્રાણાગ્નિ પવન સે&#039; શ્વાસ-ઉચ્છ્વાસ સાથે ઊઠે છે ત્યારે પ્રાણપુરુષ પોતે જ શ્વાસનો કબજો લઈ લે છે. આ નાશવંત નગરીમાં ચેતન-પુરુષ જાગી ઊઠે છે. &lt;br /&gt;
આ નવો જન્મ કેવી રીતે થાય છે?&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;જલ કેરી મછલી&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જલમયી પ્રકૃતિમાં, સદાયે ચંચલ ને નિમ્નગામી વૃત્તિઓમાં રહેતા જીવાત્માને એક નિશ્ચલ ભૂમિ મળી. પ્રાણની કેવળ-કુંભક અવસ્થા કે મનની સંકલ્પ-વિકલ્પ વિનાની ભૂમિમાં તેણે નવા ચૈતન્યને જન્મ આપ્યો.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;ઈંડા અધ્ધર જલાયા&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ ચૈતન્ય એવું અદ્ભુત છે કે તેને કશા આધારની જરૂર રહેતી નથી. એ નિરાલંબ ચૈતન્ય છે. એ સર્વ વૃત્તિથી અધ્ધર આત્મમગ્ન રહે છે. તેને હવે કોઈ જલમયી ધારા તાણી જાય કે ડુબાડી દે તેમ નથી. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;સપ્ત ધાત કાયા કોટ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સાત ધાતુનો બનેલો આ કાયાગઢ એવો તો રંગ-બે-રંગી ફૂલોથી ભરેલો છે કે જીવનો ભમરો તેમાં લોભાઈ ગયો છે. એક ફૂલથી બીજા ૫૨, એક રસથી અન્ય ૨સે તે લોલુપ બની મંડરાયા કરે છે. પણ આવી આસક્તિની મધલાળને લીધે તેને માથાં પછાડી મરવું પડે છે. કબીરે આવા લોભી ભ્રમરને ચેતવણી આપતાં કહ્યું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;મૈં, ભંવરા તોહિં બરજિયા &lt;br /&gt;
{{right|બન બન બાસ ન લેઇ,}}	 &lt;br /&gt;
અટકૈગા કહું વેલસે &lt;br /&gt;
{{right|તડપિ-તડપિ જિય ઈ.}}	&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આપણા જોગીએ તો કમાલ કરી. આ ગુંજતા, ગાજતા, રંગ-રૂપથી ઘેરી વળતા, ઊભરાતા નગરને જ ઊંધું વાળી દીધું. પટ્ટા સો દટ્ટણ ને માયા સો મિટ્ટી.&#039; જોગીની આ વીરહાક. પણ જોગી એટલેથી અટકે તો જોગી નહીં. તેણે મારું-તારું, ઊંચું-નીચું, સારું-નરસું એવા ભેદ-વિભેદ અને ભાવ-અભાવથી ભરેલા નગરને ધરમૂળથી પલટી સાવ શૂન્ય કરી નાખ્યું. પછી આ શૂન્યને ભરી દીધું બ્રહ્મરસના પૂર્ણત્વથી. વસેલું ઉજ્જડ કર્યું શૂન્ય કર્યું. ઉજ્જડ વસાવ્યું — શૂન્યત્વને સર્વ-આત્મભાવથી ભરપૂર બનાવ્યું.&lt;br /&gt;
જોગીની આ કરામત. કાયાનો એ દાસ ન બને. કાયાગઢ ઢળી પડે ત્યારે પોતે ન ઢળી પડે, પણ તેમાં રહેલા અમરત્વને પોતાનું કરી જીતનો ડંકો વગાડે. ગોખની વાણી છે:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;કાયાગઢ લેવા, જુગે જુગી જીવા&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;આદિનાથ નાતી, મછિંદ્રનાથ પૂતા,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;કાયાગઢ જીતિ લે ગોરખ અવધૂતા&#039;&#039;&#039;. &amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આવું અમૃત-જીવન મળે કઈ રીતે? મૃત્યુના રાજ્યમાં મનુષ્ય જીતનો ડંકો શી રીતે વગાડી શકે? &lt;br /&gt;
આ ભજનમાં જ આગળ માર્ગ બતાવી કહ્યું છે : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;ચાંદા-સૂરજ દોનું&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કાયામાં રહેલી વિષમ અને વિરોધી લાગતી ગતિ એકસૂત્રે પરોવાય તો આ કાર્ય સિદ્ધ થાય. શ્વાસ-ઉચ્છ્વાસનું સમત્વ, સંકલ્પ-વિકલ્પનું શમન એનો પાયો; તો જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણે અવસ્થામાં નિત્ય જાગ્રત તત્ત્વ સાથે એકતા એ તેનો સુવર્ણ કળશ. આપણે આપણી ચેતનાની ત્રણે અવસ્થામાં કેટલા મર્યાદિત, ખંડિત અને વિભિન્ન છીએ! ભમ્મર ગુશ—ભૂમધ્ય — જ્યાં મન બુદ્ધિ અહંકાર એકાકાર થઈને ચતુર્થ પદમાં લઈ જાય છે ત્યાં સદા જાગ્રત, સદા જીવંત તત્ત્વનો નિવાસ છે. ‘તુરીયાનો તા૨&#039; મળે તો આ છિન્ન તારવાળો જીવનનો તંબૂર અખંડ ને અનહદ રાગે બજી ઊઠે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પંખી એક વહાં&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જ્યાં અખંડ ગાનનું પંખી વસે છે એ દેશ કેવો છે? ત્યાં ચણ તો છે પણ ચાંચ નથી, ઉડ્ડયન છે પણ પાંખ નથી, અસ્તિત્વ છે પણ કાયા નથી. બહારના કોઈ આહાર, આધાર કે આકાર વિનાનું આ શુદ્ધ અસ્તિત્વ છે. કોઈ પણ લક્ષ્યથી, પદથી, ચિહ્નથી અંકિત પુરુષ અહીં રહી શકતો નથી. એટલે આ તો છે અલખ પુરુષની તદ્દન અલગ પ્રકારની નગરી, પણ એનો પત્તો કોઈ પુસ્તકપોથાંમાંથી ન મળે. ‘સદ્ગુરુ આય લખાયા’—જાગતો નર મળે તો આ અગમપુરનો રસ્તો બતાવે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;નવ દરવાજા&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નવ દરવાજાવાળી આ કાયાનગરીના નવેનવ દરવાજા પર, ઇન્દ્રિયોના વિષયો પર પૂરો કબજો મેળવી લીધો, એટલેથી કામ સરતું નથી. આત્મસંયમ પછી આત્મસિદ્ધિનો વાવટો ફરકવો જોઈએ. એ વિજયાદશમી તો દશમે દરવાજે ઊજવાય. નવ તો પ્રગટ, પણ દશમાને કેવી રીતે દર્શાવવો? ગોરખ કહે છે : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;નવ દરવાજા પરગટ દીસૈ,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;દસવાં લખ્યા ન જાઈ.&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વાણીને અંદર વાળે, પવનને પલટાવે, મનને ઊલટાવે તો એની ભાળ મળે. કોઈ પણ જાતના નામ-રૂપ કે ડાઘ-ચિહ્ન વિનાનું નિરંજન, સદા સ્થિર સ્વરૂપ આ ‘ઊલટા પથ&#039; વિના સાંપડતું નથી. ગોરખની જ વાણી : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039; દસમેં દ્વાર નિરંજન ઉનમન બાસા&#039;&#039;&#039;,&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;સબદૈ ઉલટિ સમાનાં,&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&#039;&#039;&#039;ભણંત ગોરખનાથ મછીંદ્રના પૂતા&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;અબિચલ થિર રહાનાં.&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ અસ્થિર, ક્ષણભંગુર કાયાનગરમાં આવી રમતો જોગી આપણને અવિચલ ને સ્થિર પદ કેમ પ્રાપ્ત કરવું તેનો કીમિયો બતાવતો જાય છે. પણ એ તો જાગે એ જ પામી શકે ને? {{Poem2Close}}&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = સોઈ માણેક&lt;br /&gt;
|next = મુગત સે પરમાણ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A4%E0%AA%BE_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%97%E0%AB%80_%E0%AA%86%E0%AA%AF%E0%AA%BE&amp;diff=89314</id>
		<title>ભજનરસ/રમતા જોગી આયા</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A4%E0%AA%BE_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%97%E0%AB%80_%E0%AA%86%E0%AA%AF%E0%AA%BE&amp;diff=89314"/>
		<updated>2025-05-22T12:21:09Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|  રમતા જોગી આયા |  }}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;રમતા જોગી આયા નગર મેં&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;રમતા જોગી આયા હો જી —&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;તખત લગાયા સરવર તીરે&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ઉપર તવર છાયા,&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&#039;&#039;&#039;કચ્ચી માટી કા કુંભ બના વા મેં&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;અમીરસ ભરભર લાયા હો જી —&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;જલ બિચ અગન, અગન બિચ પવના&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;પવના સે પુરુષ બનાયા,&#039;&#039;&#039; }}	&lt;br /&gt;
&#039;&#039;&#039;જલ કેરી મછલી થલ મેં વિયાણી&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ઈંડા અદ્ધર જમાયા હો જી —&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;સપ્ત ધાત કાયા કોટ બનાયા,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;તા પર ભમરા લુભાયા,&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&#039;&#039;&#039;વસ્તા શહેર ઉજ્જડ કર ડાલ્યા,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ઉજ્જડ ફેર બસાયા હો જી&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;ચાંદા-સૂરજ દોનું મારગ પાયા,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ભમ્મર ગુફા મેં સમાયા,&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&#039;&#039;&#039;જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ નિદ્રા&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;તુરીયા મેં તાર મિલાયા હો જી —&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;પંખી એક વહાં ચણ ચુગત હૈ&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ચાંચ પાંખ નહીં કાયા,&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&#039;&#039;&#039;અલખ પુરુષ કી અલગ હૈ નગરી&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;સદ્ગુરુ આય લખાયા હો જી —&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&#039;&#039;&#039;નવ દરવાજા વશ કર લીના&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;દશમેં ડંકા બજાયા,&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&#039;&#039;&#039;મછંદર પ્રતાપે જતિ ગોરખ બોલ્યા&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;જાગ્યા સો નર પાયા હો જી —&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&#039;&#039;&#039;રમતા જોગી આયાછ&#039;&#039;&#039; &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;રમતા જોગી&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આશા-તૃષ્ણાથી પરાણે ખેંચાતો નહીં પણ મોજ ખાતર સ્વતંત્ર વિચરણ કરતો જોગી નગરમેં માયાના વિસ્તારમાં આવ્યો છે. &lt;br /&gt;
એક પદમાં ગોરખ કાણને જ નગર કહે છે : &lt;br /&gt;
કાયા હમારે સહર બોલિયે &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;મન બોલિ હુજદારં.&amp;lt;/poem&amp;gt;}}		&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘કાયા અમારું શહેર છે અને મન અમારો ખાસ નોકર — હજૂરિયો &lt;br /&gt;
છે.&#039; &lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;તખત લગાયા&#039;&#039;&#039;&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ કાયાનગરીમાં જોગીએ ક્યાં આસન જમાવ્યું? ‘સરવર તીરે&#039; — જ્યાં વિવેકરૂપી હંસ શુદ્ધ વિચારનાં મોતી ચરે છે તે માનસરોવર ૫૨ જોગીનું સ્થાનક છે. આ સરોવર પર બ્રહ્માનંદનું ઘટાદાર વૃક્ષ છાયા ઢાળી રહ્યું છે. એ કલ્પવૃક્ષની છાયા નીચે તાપસંતાપ આવી શકતાં નથી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;કચ્ચી માટીકા કુંભ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ કાયા તો ઘડીપલમાં પડી ભાંગતો કાચી માટીનો ઘડો. પણ તેમાં જ અમૃત છલોછલ ભરીને જોગી બેઠો છે. અમૃતનું પાન કરવા તેને ક્યાંય બીજે જવું પડતું નથી. &lt;br /&gt;
આવું અમૃત તેણે કેવી રીતે પ્રાપ્ત કર્યું? &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;જલ બિચ અગન&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પહેલાં તો આ કાચી, જલમયી પ્રકૃતિમાં પ્રાણાગ્નિ પ્રગટ કર્યો. આ પ્રાણાગ્નિ બધી જ મલિનતાનો નાશ કરી નાખે એવો છે. ગોરખ કહે છે:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
ઊરમધૂરમ જ્વાલા જોતિ &lt;br /&gt;
{{right|સુરજિ કલા ના છીપે છોતિ,}}	 &lt;br /&gt;
કંચન કંવલ કિરણિ પરસાઈ&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;જલ મલ દુરગંધ સર્વ સુખાઈ,&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘ભડભડ બળતી આ જ્વાલા એવી તો સૂરજ જેવી ઝળહળી ઊઠે છે કે તેને નથી છૂપી રાખી શકાતી કે નથી તેને કોઈ છૂતાછૂત સ્પર્શ કરી શકતી. એ સ્વયં શુદ્ધ છે ને પોતાને કિરણે કિરણે માટીની કાયામાં કંચનનાં કમલ ખીલવતી જાય છે. આત્મદર્શનનાં અજવાળાં થતાં જાય છે ને દુર્વાસના, દુર્ભાવના, દુષ્કર્મનો કચરો સાફ થઈ જાય છે.’&lt;br /&gt;
આ પ્રાણાગ્નિ પવન સે&#039; શ્વાસ-ઉચ્છ્વાસ સાથે ઊઠે છે ત્યારે પ્રાણપુરુષ પોતે જ શ્વાસનો કબજો લઈ લે છે. આ નાશવંત નગરીમાં ચેતન-પુરુષ જાગી ઊઠે છે. &lt;br /&gt;
આ નવો જન્મ કેવી રીતે થાય છે?&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;જલ કેરી મછલી&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જલમયી પ્રકૃતિમાં, સદાયે ચંચલ ને નિમ્નગામી વૃત્તિઓમાં રહેતા જીવાત્માને એક નિશ્ચલ ભૂમિ મળી. પ્રાણની કેવળ-કુંભક અવસ્થા કે મનની સંકલ્પ-વિકલ્પ વિનાની ભૂમિમાં તેણે નવા ચૈતન્યને જન્મ આપ્યો.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;ઈંડા અધ્ધર જલાયા&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ ચૈતન્ય એવું અદ્ભુત છે કે તેને કશા આધારની જરૂર રહેતી નથી. એ નિરાલંબ ચૈતન્ય છે. એ સર્વ વૃત્તિથી અધ્ધર આત્મમગ્ન રહે છે. તેને હવે કોઈ જલમયી ધારા તાણી જાય કે ડુબાડી દે તેમ નથી. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;સપ્ત ધાત કાયા કોટ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સાત ધાતુનો બનેલો આ કાયાગઢ એવો તો રંગ-બે-રંગી ફૂલોથી ભરેલો છે કે જીવનો ભમરો તેમાં લોભાઈ ગયો છે. એક ફૂલથી બીજા ૫૨, એક રસથી અન્ય ૨સે તે લોલુપ બની મંડરાયા કરે છે. પણ આવી આસક્તિની મધલાળને લીધે તેને માથાં પછાડી મરવું પડે છે. કબીરે આવા લોભી ભ્રમરને ચેતવણી આપતાં કહ્યું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;મૈં, ભંવરા તોહિં બરજિયા &lt;br /&gt;
{{right|બન બન બાસ ન લેઇ,}}	 &lt;br /&gt;
અટકૈગા કહું વેલસે &lt;br /&gt;
{{right|તડપિ-તડપિ જિય ઈ.}}	&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આપણા જોગીએ તો કમાલ કરી. આ ગુંજતા, ગાજતા, રંગ-રૂપથી ઘેરી વળતા, ઊભરાતા નગરને જ ઊંધું વાળી દીધું. પટ્ટા સો દટ્ટણ ને માયા સો મિટ્ટી.&#039; જોગીની આ વીરહાક. પણ જોગી એટલેથી અટકે તો જોગી નહીં. તેણે મારું-તારું, ઊંચું-નીચું, સારું-નરસું એવા ભેદ-વિભેદ અને ભાવ-અભાવથી ભરેલા નગરને ધરમૂળથી પલટી સાવ શૂન્ય કરી નાખ્યું. પછી આ શૂન્યને ભરી દીધું બ્રહ્મરસના પૂર્ણત્વથી. વસેલું ઉજ્જડ કર્યું શૂન્ય કર્યું. ઉજ્જડ વસાવ્યું — શૂન્યત્વને સર્વ-આત્મભાવથી ભરપૂર બનાવ્યું.&lt;br /&gt;
જોગીની આ કરામત. કાયાનો એ દાસ ન બને. કાયાગઢ ઢળી પડે ત્યારે પોતે ન ઢળી પડે, પણ તેમાં રહેલા અમરત્વને પોતાનું કરી જીતનો ડંકો વગાડે. ગોખની વાણી છે:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;કાયાગઢ લેવા, જુગે જુગી જીવા&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;આદિનાથ નાતી, મછિંદ્રનાથ પૂતા,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;કાયાગઢ જીતિ લે ગોરખ અવધૂતા&#039;&#039;&#039;. &amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આવું અમૃત-જીવન મળે કઈ રીતે? મૃત્યુના રાજ્યમાં મનુષ્ય જીતનો ડંકો શી રીતે વગાડી શકે? &lt;br /&gt;
આ ભજનમાં જ આગળ માર્ગ બતાવી કહ્યું છે : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;ચાંદા-સૂરજ દોનું&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કાયામાં રહેલી વિષમ અને વિરોધી લાગતી ગતિ એકસૂત્રે પરોવાય તો આ કાર્ય સિદ્ધ થાય. શ્વાસ-ઉચ્છ્વાસનું સમત્વ, સંકલ્પ-વિકલ્પનું શમન એનો પાયો; તો જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણે અવસ્થામાં નિત્ય જાગ્રત તત્ત્વ સાથે એકતા એ તેનો સુવર્ણ કળશ. આપણે આપણી ચેતનાની ત્રણે અવસ્થામાં કેટલા મર્યાદિત, ખંડિત અને વિભિન્ન છીએ! ભમ્મર ગુશ—ભૂમધ્ય — જ્યાં મન બુદ્ધિ અહંકાર એકાકાર થઈને ચતુર્થ પદમાં લઈ જાય છે ત્યાં સદા જાગ્રત, સદા જીવંત તત્ત્વનો નિવાસ છે. ‘તુરીયાનો તા૨&#039; મળે તો આ છિન્ન તારવાળો જીવનનો તંબૂર અખંડ ને અનહદ રાગે બજી ઊઠે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પંખી એક વહાં&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જ્યાં અખંડ ગાનનું પંખી વસે છે એ દેશ કેવો છે? ત્યાં ચણ તો છે પણ ચાંચ નથી, ઉડ્ડયન છે પણ પાંખ નથી, અસ્તિત્વ છે પણ કાયા નથી. બહારના કોઈ આહાર, આધાર કે આકાર વિનાનું આ શુદ્ધ અસ્તિત્વ છે. કોઈ પણ લક્ષ્યથી, પદથી, ચિહ્નથી અંકિત પુરુષ અહીં રહી શકતો નથી. એટલે આ તો છે અલખ પુરુષની તદ્દન અલગ પ્રકારની નગરી, પણ એનો પત્તો કોઈ પુસ્તકપોથાંમાંથી ન મળે. ‘સદ્ગુરુ આય લખાયા’—જાગતો નર મળે તો આ અગમપુરનો રસ્તો બતાવે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;નવ દરવાજા&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નવ દરવાજાવાળી આ કાયાનગરીના નવેનવ દરવાજા પર, ઇન્દ્રિયોના વિષયો પર પૂરો કબજો મેળવી લીધો, એટલેથી કામ સરતું નથી. આત્મસંયમ પછી આત્મસિદ્ધિનો વાવટો ફરકવો જોઈએ. એ વિજયાદશમી તો દશમે દરવાજે ઊજવાય. નવ તો પ્રગટ, પણ દશમાને કેવી રીતે દર્શાવવો? ગોરખ કહે છે : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;નવ દરવાજા પરગટ દીસૈ,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;દસવાં લખ્યા ન જાઈ.&#039;&#039;&#039;}}	 &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વાણીને અંદર વાળે, પવનને પલટાવે, મનને ઊલટાવે તો એની ભાળ મળે. કોઈ પણ જાતના નામ-રૂપ કે ડાઘ-ચિહ્ન વિનાનું નિરંજન, સદા સ્થિર સ્વરૂપ આ ‘ઊલટા પથ&#039; વિના સાંપડતું નથી. ગોરખની જ વાણી : &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039; દસમેં દ્વાર નિરંજન ઉનમન બાસા&#039;&#039;&#039;,&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;સબદૈ ઉલટિ સમાનાં,&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&#039;&#039;&#039;ભણંત ગોરખનાથ મછીંદ્રના પૂતા&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;અબિચલ થિર રહાનાં.&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ અસ્થિર, ક્ષણભંગુર કાયાનગરમાં આવી રમતો જોગી આપણને અવિચલ ને સ્થિર પદ કેમ પ્રાપ્ત કરવું તેનો કીમિયો બતાવતો જાય છે. પણ એ તો જાગે એ જ પામી શકે ને? {{Poem2Close}}&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = સોઈ માણેક&lt;br /&gt;
|next = મુગત સે પરમાણ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%B8%E0%AB%8B%E0%AA%88_%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AB%87%E0%AA%95&amp;diff=89313</id>
		<title>ભજનરસ/સોઈ માણેક</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%B8%E0%AB%8B%E0%AA%88_%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AB%87%E0%AA%95&amp;diff=89313"/>
		<updated>2025-05-22T12:19:04Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|સોઈ માણેક | સોઈ માણેક}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;સોઈ માણેક મેરી નમેં આયા,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;જ્યાં રે દેખું છાયા તેરી રામ&#039;&#039;&#039;}} 	&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;સોઈ માણેક મેરી નજરુંમેં આયા.&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;ગવરીનો પુત્ર ગણેશ મનાવો રે,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;હેતે હાલ હુલાવો રામ —&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&#039;&#039;&#039;બાવન બજારું ને ચોરાસી ચૌટાં,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;મારા સદ્ગુરુ ત્યાં રમૈયા રામ —&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;તલ ભર તાળાં ને રજ ભર કૂંચી,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;મારા સદ્ગુરુએ ખોલ બતાયા રામ —&#039;&#039;&#039;}}&lt;br /&gt;
	&lt;br /&gt;
&#039;&#039;&#039;સંસાર-સાગર મહા જળ ભરિયો,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;તારૂડે તાર મિલાયા રામ —&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&#039;&#039;&#039;આ રે દેવળ છોડી કરીને,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;દૂજા મહોલ બનાયા રામ-&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
&#039;&#039;&#039;મછંદર પ્રતાપે જતિ ગોરખ બોલ્યા,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ખોજ્યા સોઈ નર પાયા રામ&#039;&#039;&#039;}}	&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;સોઈ માણેક મેરી નમે આયા&#039;&#039;&#039;.}}&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{Center|&#039;&#039;&#039;સોઈ માણેક &#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તે, તત્પદવાચી પરમ તત્ત્વ મારી નજરમાં આવી ગયું છે. તે કેવું છે? માણેક જેવું. મૂલ્યવાન, પ્રકાશમાન, સુદૃઢ. હવે જ્યાં જોઉં છું ત્યાં તેની પ્રતિચ્છાયા નજરે પડે છે. તે સર્વત્ર રમી રહ્યું છે. દરેક રૂપમાં રહેલું તેનું રૂપ મારી આંખોમાં વસી ગયું છે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;ગવરીનો પુત્ર ગણેશ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગૌરીને પાર્વતી અને ગણેશને તેના પુત્ર તરીકે આપણે ઓળખીએ છીએ. શુભકર્તા અને વિઘ્નહર્તા ગણેશનું સ્થાન સહુ મંગલ કાર્યોમાં પહેલું છે. સાધનાના આરંભે પણ ગણેશની સ્થાપના કરવામાં આવે છે. મૂલાધારમાં તેનો વાસ ગણાય છે. યોગારંભે તેનું ધ્યાન ધરવામાં આવે છે. ગણેશને મનાવવા, તેની પ્રસન્નતા પ્રાપ્ત કરવી તે પહેલું કર્તવ્ય. આ સામાન્ય અર્થ. પણ ગૌરી અને ગણેશનું સૂક્ષ્મ સ્વરૂપ છે. અહીં ગોરખની વાણીમાં એનો સિદ્ધ-સંકેત&#039; લાગે છે. &lt;br /&gt;
આદિવાક્‌ને ગૌરી કહેવામાં આવે છે. આ ગૌરી જ પ્રથમ વિસ્ફોટથી સૃષ્ટિના જળમાં ભેદ-વિભેદ ઉત્પન્ન કરે છે. વૈદિક દૃષ્ટાઓ તેને ગાયના રંભધ્વનિ સાથે સરખાવે છે. ગૌરી: મિમાય સલિલાનિ તક્ષત્&#039; (ઋગ્વેદ ૧-૧૬૪-૪૧)-ગૌરી જલોને વિખૂટાં પાડતી ભાંભરે છે.&#039; આદિવાના આ રંભ&#039;માંથી આરંભ શબ્દ ઉત્પન્ન થયો છે. આ સર્વપ્રથમ આરંભને આપણે ગણેશરૂપે આજે પણ યાદ કરીએ છીએ. પ્રથમ વિસ્ફોટિી વાક્ તે ગૌરી, તેનો ધ્વનિ તે ગણેશ. ગૌરીનો પુત્ર ગણેશ તે આદિ ધ્વનિ ૐકાર છે. ગણેશની મૂર્તિ ૐકારનું સ્થૂળ સ્વરૂપ. જ્ઞાનેશ્વરી ગીતાના પ્રારંભે બંનેની એકતાનું સુંદર વર્ણન છે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;હેતે હાલ હુલાવો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ ૐકારને પ્રેમ અને પ્રાણથી આંદોલિત કરો. પારણામાં બાળકને ઝુલાવે તેમ આંતર-ચેતનામાં આ ધ્વનિને દોલાયમાન કરતાં શો અનુભવ થાય છે? એક જાતની યોગ-તંદ્રા ચિત્તનો કબજો લેવા માંડે છે. બાહ્ય જગતનું આક્રમણ સરી પડે છે. ઇન્દ્રિયોની પકડમાંથી મુક્ત બની ચિત્ત અંદરના ચિદ્ભાવ સાથે તલ્લીન થાય છે. અંતે જ્ઞાનનો ઉઘાડ થાય છે. તે ગણેશનો સાક્ષાત્કાર, જ્ઞાનાત્મક ચૈતન્ય જ સર્વાત્મ દૃષ્ટિનો ઉઘાડ કરે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;બાવન બજારું ને ચોરાસી ચૌટાં&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બાવન શબ્દ વ્યક્ત જગત માટે વપરાય છે. તેથી પર તે ભજનવાણીમાં બાવનથી બા&#039;રો. ચોરાસી ચૌટાં – એ બાવનની હદમાં રહેલો વિવિધ વિસ્તાર. બાવનરૂપી વ્યક્ત જગતમાં ચોરાસીરૂપી અનેક જન્મના ફેરા જીવ ખાધા કરે છે. આ નાશવંત અને અનેકવિધ જગતમાં અવિનાશી અને અદ્વૈત તત્ત્વનો અનુભવ કરવો એ મુક્તિ. ૐૐકારનું રટણ બાવનથી બા&#039;ર, હદથી બેહદ ભણી લઈ જાય છે. &lt;br /&gt;
બાવનનો સંબંધ વર્ણમાલાની પચાસ કે બાવન માતૃકા સાથે છે. મૂળ ધ્વનિ મૂળાક્ષરની વિવિધ સૃષ્ટિ રચે છે. કારમાં રહેલી ત્રણ માત્રા અ-ઉ-મ સઘળી શબ્દસૃષ્ટિ ને વસ્તુસૃષ્ટિની જનની છે. તેમાં પ્રથમ સ્વર ‘અ’ સહુમાં વ્યાપ્ત છે, સહુનો આધાર છે. અને બીજા બધા સ્વર-વ્યંજનોના વાઘા ઉતારી નાખવામાં આવે ત્યારે અંતે એ જ શેષ રહે છે. આ ‘અક્ષરબ્રહ્મ&#039;નો પરિચય થતાં જેમ વર્ણમાલામાં અંતર્હિત રહેલું તત્ત્વ પામી શકાય છે તેમ વસ્તુજગતમાં પરમાત્માનું દર્શન થાય છે. સહુમાં અને સહુથી ૫૨ એ જ ચૈતન્ય રમતું દેખાય છે. &lt;br /&gt;
પણ આ રહસ્ય ખોલવું કઈ રીતે? તેની ચાવી હવે પછીની કડીમાં આપી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;તલ ભર તાળાં ને રજ ભર કૂંચી&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ રહસ્યનું તાળું તલ જેવડું નાનકડું છે અને તેને ઉઘાડવાની કૂંચી રજકણ જેવડી ઝીણી છે. સદ્ગુરુ તેનો કીમિયો બતાવી આપે છે. મોટા, ભારેખમ, નીરસ થવાથી આની ભાળ મળતી નથી. જેમ હળવા, ઝીણા, રસભરપૂર થવાય એમ તેની ઝાંખી થાય. તલમાં જેમ તેલ વ્યાપ્ત છે તેમ પરમ તત્ત્વ અણુએ અણુમાં વ્યાપી રહ્યું છે. ધીરાએ કાફીમાં કહ્યું છે : &lt;br /&gt;
&#039;&#039;&#039;તલને ઓથે જેમ તેલ રહ્યું છે, કાષ્ઠમાં હુતાશન&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;દધિ ઓથે ધૃત જ રે, વસ્તુ એમ છૂપી રહી.&#039;&#039;&#039; &lt;br /&gt;
પોતાના અહંભાવનું મર્દન, જ્વલન કે મંથન કરવામાં આવે તો છૂપી વસ્તુ પ્રગટ થાય. &lt;br /&gt;
&#039;તલ&#039;ને તાળું અને &#039;રજ&#039;ને કૂંચી કહેવામાં એક બારીક ઇશારો પણ છે. આંખની કીકીને તલ કહે છે. કીકી જોવા છતાં સત્ય-દર્શન કરતી નથી, તેથી તે રહસ્યને સંઘરી રાખતું તાળું છે. ગુરુ-ચરણની રજ એ તાળું ખોલતી કૂંચી છે. ગુરુસેવા, ગુરુકૃપા અંદરના ઘરને ખોલી અજવાળું ઝોકાર કરે છે એવું સંતંવચન છે. યારી સાહેબની વાણી છે : &lt;br /&gt;
&#039;&#039;&#039;ગુરુ કે ચરન કી રજ લૈકે, મૈન કે બિચ અંજન દીયા&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;તિમિર માંહિ ઉજિયાર હુઆ, નિરંકાર પિયાકો દેખી લીયા.&#039;&#039;&#039;&lt;br /&gt;
ગોરખનાથે એક જગ્યાએ ‘તાળા-કૂંચી&#039;ના રૂપક દ્વારા યોગક્રિયાનો સંકેત કર્યો છે : &lt;br /&gt;
&#039;&#039;&#039;કૂંચી તાલી સુષમન રે,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;ઉલટિ જીભ્યા લઈ તાલૂ ઘરે&#039;&#039;&#039; &lt;br /&gt;
‘સુષુમણાને તાલીની, તાળવા ઉપરની કૂંચી બનાવે અને જીભને ઊલટી કરી તાળુ-મૂળમાં રાખવામાં આવે.&#039; &lt;br /&gt;
અહીં યોગી ખેચરીમુદ્રા સાધી કેવી રીતે અમૃતપાન કરે છે તેનું નિરૂપણ છે. ઊર્ધ્વપ્રાણ સુષુમણામાં પ્રવેશ કરે છે ત્યારે સાથે વૃત્તિઓનું પણ ઊર્ધીકરણ થાય છે. છેવટે બ્રહ્મરન્ધનું વેધન થતાં દેહભાવનો નાશ થાય છે. ખેચરીમુદ્રા દ્વારા યોગી જે અમૃતરસનું પાન કરે છે તે આવા બ્રહ્મભાવની પ્રાપ્તિ છે. યોગ, જ્ઞાન કે ભક્તિસાધનાથી સુષુમણાની કૂંચી હાથ લાગે છે, ભ્રમનું તાળું તેનાથી ખૂલે છે. પરમાત્મા ક્યાંક બહાર છે એવી ભ્રમણા નાશ પામે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;સંસાર-સાગર&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ સંસાર અગાધ અને અપાર છે. સામાન્ય રીતે કોઈ તેનો તાગ લઈ શકે એમ નથી કે તેની પાર પહોંચી શકે એમ નથી. પણ મનુષ્યને સદ્ભાગ્યે કોઈ તારૂડા મળી આવે છે. તરીને પાર ઊતરનારા અને બીજાને તારનારા આ સિદ્ધજનો એવો તાર સાંધી આપે છે, જેનાથી લોકો પાર ઊતરી શકે. ભજનનો વ્યાપાર પણ એવો એક તાર છે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;આ રે દેવળ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જીવનું નિવાસસ્થાન માત્ર ભૌતિક દેહ કે જગત પૂરતું જ નથી. દેહભાવનો ત્યાગ થાય છે ત્યારે આત્મભાવે જાગી શકાય છે. પણ ત્યાગ વિના પ્રાપ્તિ નથી. ત્યાગે તેની આગે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;ખોજ્યા સોઈ નર&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોરખ કહે છે કે આ જ્ઞાનની વાતો કરવાથી કાંઈ અર્થ ન સરે, એ તો ખોજે તે પામે, મયે તે મેળવે એવા સ્વાનુભવની કથા છે. ગોરખની વાણી છે: &lt;br /&gt;
&#039;&#039;&#039;માનિક પાયા, ફેરિ લુકાયા,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;ઝૂઠા વાદ-વિવાદ.&#039;&#039;&#039;&lt;br /&gt;
૫રમ તત્ત્વ રૂપી માણેક મેળવી લીધું પણ પછી તેને છુપાવી રાખ્યું. સહુને દેખાડવાનો શો અર્થ? કોઈને આંગળી ચીંધીને બતાવી શકાતું તો નથી. એને માટે ચર્ચાનું મેદાન નકામું છે. અંતરના એકાંતે ખોજ કરે એને તે મળે જ છે. કબીરની સાખે : &lt;br /&gt;
&#039;&#039;&#039;ખોજી હોય તો તુરત મિલે હૈ&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;પલ ભર કી તાલાસ મેં.&#039;&#039;&#039; &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ભજનરસ&lt;br /&gt;
|next = રમતા જોગી આયા&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%B8%E0%AB%8B%E0%AA%88_%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AB%87%E0%AA%95&amp;diff=89312</id>
		<title>ભજનરસ/સોઈ માણેક</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%B8%E0%AB%8B%E0%AA%88_%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AB%87%E0%AA%95&amp;diff=89312"/>
		<updated>2025-05-22T12:17:33Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|સોઈ માણેક | સોઈ માણેક}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;સોઈ માણેક મેરી નમેં આયા,&lt;br /&gt;
{{right|જ્યાં રે દેખું છાયા તેરી રામ}} 	&lt;br /&gt;
{{right|સોઈ માણેક મેરી નજરુંમેં આયા.}}	&lt;br /&gt;
&lt;br /&gt;
ગવરીનો પુત્ર ગણેશ મનાવો રે, &lt;br /&gt;
{{right|હેતે હાલ હુલાવો રામ —}}	&lt;br /&gt;
બાવન બજારું ને ચોરાસી ચૌટાં, &lt;br /&gt;
મારા સદ્ગુરુ ત્યાં રમૈયા રામ —&lt;br /&gt;
તલ ભર તાળાં ને રજ ભર કૂંચી, &lt;br /&gt;
{{right|મારા સદ્ગુરુએ ખોલ બતાયા રામ —}}&lt;br /&gt;
	&lt;br /&gt;
સંસાર-સાગર મહા જળ ભરિયો, &lt;br /&gt;
{{right|તારૂડે તાર મિલાયા રામ —}}	&lt;br /&gt;
આ રે દેવળ છોડી કરીને,&lt;br /&gt;
{{right|દૂજા મહોલ બનાયા રામ-}}	&lt;br /&gt;
મછંદર પ્રતાપે જતિ ગોરખ બોલ્યા,&lt;br /&gt;
{{right|ખોજ્યા સોઈ નર પાયા રામ}}	&lt;br /&gt;
{{right|સોઈ માણેક મેરી નમે આયાo}}&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{Center|&#039;&#039;&#039;સોઈ માણેક &#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તે, તત્પદવાચી પરમ તત્ત્વ મારી નજરમાં આવી ગયું છે. તે કેવું છે? માણેક જેવું. મૂલ્યવાન, પ્રકાશમાન, સુદૃઢ. હવે જ્યાં જોઉં છું ત્યાં તેની પ્રતિચ્છાયા નજરે પડે છે. તે સર્વત્ર રમી રહ્યું છે. દરેક રૂપમાં રહેલું તેનું રૂપ મારી આંખોમાં વસી ગયું છે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;ગવરીનો પુત્ર ગણેશ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગૌરીને પાર્વતી અને ગણેશને તેના પુત્ર તરીકે આપણે ઓળખીએ છીએ. શુભકર્તા અને વિઘ્નહર્તા ગણેશનું સ્થાન સહુ મંગલ કાર્યોમાં પહેલું છે. સાધનાના આરંભે પણ ગણેશની સ્થાપના કરવામાં આવે છે. મૂલાધારમાં તેનો વાસ ગણાય છે. યોગારંભે તેનું ધ્યાન ધરવામાં આવે છે. ગણેશને મનાવવા, તેની પ્રસન્નતા પ્રાપ્ત કરવી તે પહેલું કર્તવ્ય. આ સામાન્ય અર્થ. પણ ગૌરી અને ગણેશનું સૂક્ષ્મ સ્વરૂપ છે. અહીં ગોરખની વાણીમાં એનો સિદ્ધ-સંકેત&#039; લાગે છે. &lt;br /&gt;
આદિવાક્‌ને ગૌરી કહેવામાં આવે છે. આ ગૌરી જ પ્રથમ વિસ્ફોટથી સૃષ્ટિના જળમાં ભેદ-વિભેદ ઉત્પન્ન કરે છે. વૈદિક દૃષ્ટાઓ તેને ગાયના રંભધ્વનિ સાથે સરખાવે છે. ગૌરી: મિમાય સલિલાનિ તક્ષત્&#039; (ઋગ્વેદ ૧-૧૬૪-૪૧)-ગૌરી જલોને વિખૂટાં પાડતી ભાંભરે છે.&#039; આદિવાના આ રંભ&#039;માંથી આરંભ શબ્દ ઉત્પન્ન થયો છે. આ સર્વપ્રથમ આરંભને આપણે ગણેશરૂપે આજે પણ યાદ કરીએ છીએ. પ્રથમ વિસ્ફોટિી વાક્ તે ગૌરી, તેનો ધ્વનિ તે ગણેશ. ગૌરીનો પુત્ર ગણેશ તે આદિ ધ્વનિ ૐકાર છે. ગણેશની મૂર્તિ ૐકારનું સ્થૂળ સ્વરૂપ. જ્ઞાનેશ્વરી ગીતાના પ્રારંભે બંનેની એકતાનું સુંદર વર્ણન છે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;હેતે હાલ હુલાવો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ ૐકારને પ્રેમ અને પ્રાણથી આંદોલિત કરો. પારણામાં બાળકને ઝુલાવે તેમ આંતર-ચેતનામાં આ ધ્વનિને દોલાયમાન કરતાં શો અનુભવ થાય છે? એક જાતની યોગ-તંદ્રા ચિત્તનો કબજો લેવા માંડે છે. બાહ્ય જગતનું આક્રમણ સરી પડે છે. ઇન્દ્રિયોની પકડમાંથી મુક્ત બની ચિત્ત અંદરના ચિદ્ભાવ સાથે તલ્લીન થાય છે. અંતે જ્ઞાનનો ઉઘાડ થાય છે. તે ગણેશનો સાક્ષાત્કાર, જ્ઞાનાત્મક ચૈતન્ય જ સર્વાત્મ દૃષ્ટિનો ઉઘાડ કરે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;બાવન બજારું ને ચોરાસી ચૌટાં&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બાવન શબ્દ વ્યક્ત જગત માટે વપરાય છે. તેથી પર તે ભજનવાણીમાં બાવનથી બા&#039;રો. ચોરાસી ચૌટાં – એ બાવનની હદમાં રહેલો વિવિધ વિસ્તાર. બાવનરૂપી વ્યક્ત જગતમાં ચોરાસીરૂપી અનેક જન્મના ફેરા જીવ ખાધા કરે છે. આ નાશવંત અને અનેકવિધ જગતમાં અવિનાશી અને અદ્વૈત તત્ત્વનો અનુભવ કરવો એ મુક્તિ. ૐૐકારનું રટણ બાવનથી બા&#039;ર, હદથી બેહદ ભણી લઈ જાય છે. &lt;br /&gt;
બાવનનો સંબંધ વર્ણમાલાની પચાસ કે બાવન માતૃકા સાથે છે. મૂળ ધ્વનિ મૂળાક્ષરની વિવિધ સૃષ્ટિ રચે છે. કારમાં રહેલી ત્રણ માત્રા અ-ઉ-મ સઘળી શબ્દસૃષ્ટિ ને વસ્તુસૃષ્ટિની જનની છે. તેમાં પ્રથમ સ્વર ‘અ’ સહુમાં વ્યાપ્ત છે, સહુનો આધાર છે. અને બીજા બધા સ્વર-વ્યંજનોના વાઘા ઉતારી નાખવામાં આવે ત્યારે અંતે એ જ શેષ રહે છે. આ ‘અક્ષરબ્રહ્મ&#039;નો પરિચય થતાં જેમ વર્ણમાલામાં અંતર્હિત રહેલું તત્ત્વ પામી શકાય છે તેમ વસ્તુજગતમાં પરમાત્માનું દર્શન થાય છે. સહુમાં અને સહુથી ૫૨ એ જ ચૈતન્ય રમતું દેખાય છે. &lt;br /&gt;
પણ આ રહસ્ય ખોલવું કઈ રીતે? તેની ચાવી હવે પછીની કડીમાં આપી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;તલ ભર તાળાં ને રજ ભર કૂંચી&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ રહસ્યનું તાળું તલ જેવડું નાનકડું છે અને તેને ઉઘાડવાની કૂંચી રજકણ જેવડી ઝીણી છે. સદ્ગુરુ તેનો કીમિયો બતાવી આપે છે. મોટા, ભારેખમ, નીરસ થવાથી આની ભાળ મળતી નથી. જેમ હળવા, ઝીણા, રસભરપૂર થવાય એમ તેની ઝાંખી થાય. તલમાં જેમ તેલ વ્યાપ્ત છે તેમ પરમ તત્ત્વ અણુએ અણુમાં વ્યાપી રહ્યું છે. ધીરાએ કાફીમાં કહ્યું છે : &lt;br /&gt;
&#039;&#039;&#039;તલને ઓથે જેમ તેલ રહ્યું છે, કાષ્ઠમાં હુતાશન&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;દધિ ઓથે ધૃત જ રે, વસ્તુ એમ છૂપી રહી.&#039;&#039;&#039; &lt;br /&gt;
પોતાના અહંભાવનું મર્દન, જ્વલન કે મંથન કરવામાં આવે તો છૂપી વસ્તુ પ્રગટ થાય. &lt;br /&gt;
&#039;તલ&#039;ને તાળું અને &#039;રજ&#039;ને કૂંચી કહેવામાં એક બારીક ઇશારો પણ છે. આંખની કીકીને તલ કહે છે. કીકી જોવા છતાં સત્ય-દર્શન કરતી નથી, તેથી તે રહસ્યને સંઘરી રાખતું તાળું છે. ગુરુ-ચરણની રજ એ તાળું ખોલતી કૂંચી છે. ગુરુસેવા, ગુરુકૃપા અંદરના ઘરને ખોલી અજવાળું ઝોકાર કરે છે એવું સંતંવચન છે. યારી સાહેબની વાણી છે : &lt;br /&gt;
&#039;&#039;&#039;ગુરુ કે ચરન કી રજ લૈકે, મૈન કે બિચ અંજન દીયા&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;તિમિર માંહિ ઉજિયાર હુઆ, નિરંકાર પિયાકો દેખી લીયા.&#039;&#039;&#039;&lt;br /&gt;
ગોરખનાથે એક જગ્યાએ ‘તાળા-કૂંચી&#039;ના રૂપક દ્વારા યોગક્રિયાનો સંકેત કર્યો છે : &lt;br /&gt;
&#039;&#039;&#039;કૂંચી તાલી સુષમન રે,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;ઉલટિ જીભ્યા લઈ તાલૂ ઘરે&#039;&#039;&#039; &lt;br /&gt;
‘સુષુમણાને તાલીની, તાળવા ઉપરની કૂંચી બનાવે અને જીભને ઊલટી કરી તાળુ-મૂળમાં રાખવામાં આવે.&#039; &lt;br /&gt;
અહીં યોગી ખેચરીમુદ્રા સાધી કેવી રીતે અમૃતપાન કરે છે તેનું નિરૂપણ છે. ઊર્ધ્વપ્રાણ સુષુમણામાં પ્રવેશ કરે છે ત્યારે સાથે વૃત્તિઓનું પણ ઊર્ધીકરણ થાય છે. છેવટે બ્રહ્મરન્ધનું વેધન થતાં દેહભાવનો નાશ થાય છે. ખેચરીમુદ્રા દ્વારા યોગી જે અમૃતરસનું પાન કરે છે તે આવા બ્રહ્મભાવની પ્રાપ્તિ છે. યોગ, જ્ઞાન કે ભક્તિસાધનાથી સુષુમણાની કૂંચી હાથ લાગે છે, ભ્રમનું તાળું તેનાથી ખૂલે છે. પરમાત્મા ક્યાંક બહાર છે એવી ભ્રમણા નાશ પામે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;સંસાર-સાગર&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ સંસાર અગાધ અને અપાર છે. સામાન્ય રીતે કોઈ તેનો તાગ લઈ શકે એમ નથી કે તેની પાર પહોંચી શકે એમ નથી. પણ મનુષ્યને સદ્ભાગ્યે કોઈ તારૂડા મળી આવે છે. તરીને પાર ઊતરનારા અને બીજાને તારનારા આ સિદ્ધજનો એવો તાર સાંધી આપે છે, જેનાથી લોકો પાર ઊતરી શકે. ભજનનો વ્યાપાર પણ એવો એક તાર છે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;આ રે દેવળ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જીવનું નિવાસસ્થાન માત્ર ભૌતિક દેહ કે જગત પૂરતું જ નથી. દેહભાવનો ત્યાગ થાય છે ત્યારે આત્મભાવે જાગી શકાય છે. પણ ત્યાગ વિના પ્રાપ્તિ નથી. ત્યાગે તેની આગે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;ખોજ્યા સોઈ નર&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોરખ કહે છે કે આ જ્ઞાનની વાતો કરવાથી કાંઈ અર્થ ન સરે, એ તો ખોજે તે પામે, મયે તે મેળવે એવા સ્વાનુભવની કથા છે. ગોરખની વાણી છે: &lt;br /&gt;
&#039;&#039;&#039;માનિક પાયા, ફેરિ લુકાયા,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;ઝૂઠા વાદ-વિવાદ.&#039;&#039;&#039;&lt;br /&gt;
૫રમ તત્ત્વ રૂપી માણેક મેળવી લીધું પણ પછી તેને છુપાવી રાખ્યું. સહુને દેખાડવાનો શો અર્થ? કોઈને આંગળી ચીંધીને બતાવી શકાતું તો નથી. એને માટે ચર્ચાનું મેદાન નકામું છે. અંતરના એકાંતે ખોજ કરે એને તે મળે જ છે. કબીરની સાખે : &lt;br /&gt;
&#039;&#039;&#039;ખોજી હોય તો તુરત મિલે હૈ&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;પલ ભર કી તાલાસ મેં.&#039;&#039;&#039; &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ભજનરસ&lt;br /&gt;
|next = રમતા જોગી આયા&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95&amp;diff=89311</id>
		<title>ભજનરસ/પ્રારંભિક</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95&amp;diff=89311"/>
		<updated>2025-05-22T12:15:08Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&#039;&#039;&#039;ભજનરસ&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;&#039;&#039;&#039;મકરન્દ દવે&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;મુખ્ય પ્રાપ્તિસ્થાન&#039;&#039;&#039; }}&lt;br /&gt;
{{center|નવભારત સાહિત્ય મંદિર}}&lt;br /&gt;
{{center|જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૧}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{center|૨૦૨, પેલિકન હાઉસ, આશ્રમ રોડ, અમદાવાદ-૯}}&lt;br /&gt;
{{center|૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;બુકશેલ્ફ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|૧૬, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે સી. જી. રોડ,}}&lt;br /&gt;
{{center|અમદાવાદ-૯}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;E-mail : info@navbharatonline.com&#039;&#039;&#039; }}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;Web : www.navbharatonline.com&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&amp;lt;hr&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{center|BHAJANRAS}}&lt;br /&gt;
{{center|by Makarand Dave Navbharat Sahitya Mandir, Ahmedabad}} &lt;br /&gt;
{{center|2013}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|ISBN : 978-81-8440-847-8}} &lt;br /&gt;
&lt;br /&gt;
{{center|© નંદિગ્રામ ટ્રસ્ટ}} &lt;br /&gt;
&lt;br /&gt;
{{center|પ્રથમ આવૃત્તિ : ૧૯૮૭ સંશોધિત પુનર્મુદ્રણ : ૧૯૯૫}}&lt;br /&gt;
{{center|પુનર્મુદ્રણ : ૨૦૦૪ પુનર્મુદ્રણ : નવેમ્બર, ૨૦૧૩}} &lt;br /&gt;
{{center|કિંમત : ₨ ૧૨૦-૦૦}} &lt;br /&gt;
&lt;br /&gt;
{{center|પ્રકાશક મહેન્દ્ર પી. શાહ}} &lt;br /&gt;
{{center|નવભારત સાહિત્ય મંદિર}} &lt;br /&gt;
{{center|જૈન દેરાસર પાસે, ગાંધી રોડ}} &lt;br /&gt;
{{center|અમદાવાદ-૩૮૦ ૦૦૧ }}&lt;br /&gt;
{{center|ટેલિ. : (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, ૨૨૧૩ ૨૯૨૧}}&lt;br /&gt;
{{center|E-mail : info@navbharatonline.com}} &lt;br /&gt;
{{center|Web : www.navbharatonline.com}} &lt;br /&gt;
&lt;br /&gt;
{{center|ટાઇપસેટિંગ ઇમેજ સિસ્ટમ}} &lt;br /&gt;
{{center|અમદાવાદ}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|મુદ્રક}}&lt;br /&gt;
{{center|યશ પ્રિન્ટર્સ}} &lt;br /&gt;
{{center|અમદાવાદ}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;જેણે સાસ-ઉસાસે સાંધી&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;જ્ઞાન-ગોદડી ઓઢી,&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;જેની સુરતા સૂનમાં પોઢી.&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;વત્સલ પિતા સમા અનામી સંત&#039;&#039;&#039; }}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;કોળીબાપાને&#039;&#039;&#039;}}&amp;lt;br&amp;gt;&amp;lt;br&amp;gt;&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;અણબોટ્યા પવનની લેરખી &#039;&#039;&#039; &amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભજનનો ખરો રસ તો તેના અસલી ઢાળમાં અને અંદરની આરતથી તે ગવાય, તેમાં રહેલો છે. ભજન શબ્દ વડે કહે છે તે કરતાં સૂર વડે વધુ કહે છે. આ શબ્દ-સૂરના સંગાથથી જે વાતાવરણ રચાય છે તેમાં જો મનુષ્યનો પ્રાણ સ્પંદિત થઈ ઊઠે તો ભજન પૂરું સમજાય, ન સમજાય તોપણ અંતરમાં એક ઊજળી રેખા અંકિત કરી જાય છે. આ શ્રવણની સાથોસાથ જો શ્વાસનો, હૃદયનો, જીવનનો તાલ મળે તો ભજન પ્રકાશની એક કેડી બની જાય છે. &lt;br /&gt;
ભાંગતી રાતે ગવાતાં અને મનુષ્યના ગહન એકાંતે પોતાના સરજનહાર સાથે તાર સાંધતાં આ ભજનોમાં કોઈ દૂરનાં નક્ષત્રોના અણબોટ્યા પવનની લેરખી વહી આવે છે. તે મનુષ્યની વાણીને તો પાવન કરે જ છે, પણ સંસારની ધૂળ ખંખેરીને અંતરાકાશમાં મુક્તપણે વિહરવાની પાંખોયે આપે છે. ભજનો દ્વારા થતા આ વિહારની ઝાંખી પામવાનો અહીં આછોપાંખો પ્રયત્ન છે. &lt;br /&gt;
ભજનોનો જે અર્થબોધ અહીં આપવામાં આવ્યો છે તે ફક્ત વિવરણ, સમજૂતી કે આસ્વાદ રૂપે નથી, પરંતુ ભજનની સાથે હૃદય જ્યારે એકતાર બને છે ત્યારે જે નવા મુકામોનું ઉદ્ઘાટન થાય છે, જે નવી અનુભૂતિઓ પાંગરે છે, તેને રજૂ કરવાનો આ પ્રયાસ છે. ગોરખ, કબીર તથા મીરાંનાં જે ભજનો અહીં આપ્યાં છે તે આપણી ભજનમંડળીમાં ગવાતાં ભજનો છે; અને એટલે ભજનની વહેતી વાણી સાથે તે આપણો પરિચય જોડે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{right|મકરન્દ દવે}}&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{right|નંદિગ્રામ}} &amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{right|ધરમપુર રોડ, પોસ્ટ વાંકલ (જિ. વલસાડ) ૩૯૬૦૦૭ }}&amp;lt;br&amp;gt;&amp;lt;br&amp;gt;&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;કોળીબાપા&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;(ટૂંક પરિચય)&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માનવસમાજ એક એવું મશીન લાગે છે, જેમાં એક તરફથી કોઈ તેલ ઊંજે છે, ચક્રો સરખાં ગોઠવે છે ને યંત્ર આસાનીથી ફરે તેની કાળજી રાખે છે; ત્યારે બીજી તરફથી કોઈ મૂઠી ભરીને રેતી ઓરતું હોય એમ લાગ્યા કરે છે ને યંત્રની ખાનાખરાબીમાં જ આવા હાથ ખુશ થાય છે. આ સમાજ કોઈ દિવસ સારી રીતે ચાલ્યો હશે એ વિશે શંકા ઊભી થાય છે, અને કોઈ દિવસ સારો ચાલશે એવી આશા પર પાણી ફરી વળે છે. સમાજમાં કેટલી તો અણસમજ, અવ્યવસ્થા, દુર્વ્યય અને પરિણામે અર્થહીન વિનાશની પરંપરા જોવા બેસીએ તો હૈયું જ બેસી જાય, અને છતાં આવા સમાજમાંથી ોઈ કબીર નીકળી આવે, કોઈ ગાંધી કે રવીન્દ્રને નિહાળીએ ત્યારે માનવ ોવું એટલે શું એની કાંઈક ઝાંખી થાય છે. સમાજના આંબાની મંજરીઓ ખરી પડે, કાચા મરવા ધૂળમાં મળે, અધપાકી શાખને વેડી નાખવામાં આવે પણ જ્યાં એકાદ પાકું ફળ નજરે ચડ્યું કે આંબામાં રહેલી શક્તિની પ્રતીતિ થઈ જાય છે. આપણે પણ એનો જ એક ભાગ છીએ તેનું ગૌરવ અનુભવાય છે. માણસજાત ધિક્કારને પાત્ર હશે પણ વળી નમન કરવા જેવી છે એવું અનાયાસ મનમાં ઊગે છે. &lt;br /&gt;
માત્ર મહાપુરુષોની વાતો વાંચીએ ત્યારે જ આવું થાય છે એવું નથી. આપણા રોજના જીવનમાં પણ કોઈવાર એની ઝલક મળી જાય છે. કોઈ નિતાંત સુંદર ચહેરો જોવા મળે ને થઈ જાય કે સંતાપની જ્વાળાઓ વચ્ચે એ આટલો સ્નિગ્ધ, કોમળ, પ્રફુલ્લ કેમ રહી શક્યો હશે! કોઈનાં શાંત નેત્રો મળતાં જ જાણે હૈયું ઠરે છે. કોઈની વાણી સાંભળવા મળે ત્યાં જાણે સાંભળ્યા જ કરીએ એમ થાય. વહેતા ઝરણાને કાંઠે આવીને બેઠાં હોઈએ એમ લાગે. અને કોઈનું મૌન જ એવું મુખરિત હોય છે કે તેમના સાંનિધ્યમાંથી ઘણુંબધું મળી શકે. આવી વ્યક્તિઓ કોઈ વિશિષ્ટ તેથી તરી આવે છે અને તેમને એક વાર મળ્યા પછી સહેજે ભૂલી શકાતી નથી. સમય જાય છે તેમ અનેક ચહેરાઓ, પ્રસંગો, પરિચયોના ઝુંડમાંથી તે બહાર આવી જાય છે, અને આપણો હાથ પકડીને જીવનની સાચી દિશા બતાવે છે. આવી જ એક વ્યક્તિની વાત કરવાનું આજે મન થઈ જાય છે. એમનું નામ જાણવાની અમને ત્યારે સમજ નહોતી, અને પોતાનું નામ જણાવવાની એમને જરૂર નહોતી લાગી. અમે એમને કોળીબાપા કહેતા. &lt;br /&gt;
સહુથી પહેલાં તો કુટુંબમાં થતી વાતચીતથી કોળીબાપા વિષે જાણવા મળ્યું કે એક વૃદ્ધ પુરુષ બાજુમાં રહેતા, રેલવેમાં કામ કરતા ભાઈને ત્યાં આવ્યા છે. બીમાર ડોશીમાના ખાટલા પાસે બેસી તે જ્ઞાનની વાતો કરે છે, ડોશીમાની અત્યંત કાળજીથી સેવા-સારવાર કરે છે, નવરાતે-ધોવરાવે છે, માથું ઓળી આપે છે. નદીએ જઈ ડોશીમાનાં બગડેલાં કપડાં પણ ધોઈ આવે છે. આજે પણ એક પુરુષ સ્ત્રીનાં કપડાં ધોઈ આપે એ નવાઈ જેવું લાગે, તો આજથી પચીસ-ત્રીસ વરસ પહેલાં એ વાતે કેટલું કૌતુક જગાડયું હશે? થોડા દિવસો પછી ડોશીમાનું અવસાન થયું. એ વૃદ્ધને બહાર નીકળવાનો સમય મળ્યો ને મારા પિતાજી સાથે મૈત્રી થઈ. પછી તો એ કુટુંબના સભ્ય બની ગયા. સામાજિક ને આર્થિક દૃષ્ટિએ એ પછાત ગણાતા વર્ગના હતા પણ તેમના વ્યક્તિત્વમાં એક જાતનું ગૌરવ હતું અને સ્વાભાવિકતાથી એ સહુની વચ્ચે સમાન આસને બેસતા. કોળીબાપાની ઉંમર ત્યારે સિત્તેર વર્ષ ઉપર હશે પણ તેમના ચહેરા પર ગુલાબી ઝાંય હતી. હસે ત્યારે સરળ નિખાલસ બાળકનું મુક્ત હાસ્ય ઊછળી ઊઠે અને સાદી વાતોમાંથી પણ અધ્યાત્મના સૂક્ષ્મ ચમકારા થતા જાય. કોળીબાપાને કબીરની જ્ઞાનગોદડી&#039; મોઢે હતી. એમાંથી કોઈ ને કોઈ ચોપાઈ એ બોલી ઊઠતા. કોળીબાપા કહેતાઃ &lt;br /&gt;
જુકિત કમંડળ કર ગહિ લીન્હા, &lt;br /&gt;
પ્રેમપાવડી મુરશિદ ચીન્હા.&#039; &lt;br /&gt;
જીવનને કેવી રીતે સભર ને શીતળ રાખવું એનું કમંડળ તેમણે ભરી લીધું હતું. યુક્ત જીવનની કળા એ જાણતા હતા અને પ્રેમને પગલે તેમને સદ્ગુરુની ઓળખ થઈ હતી. કોળીબાપાએ વાત કરી હતી કે તે એક જગ્યાએ સાંધાવાળા હતા. નિર્જન સ્થાન. ટ્રેન પસાર થઈ જાય પછી ખાસ કાંઈ કામ નહીં. ત્યાં લીમડા નીચે એક સાધુ વિસામો લેવા બેઠા. કોળીબાપાએ એમને છાશ-રોટલો આપ્યાં ને આગ્રહ કરી રોક્યા. સાધુએ પ્રસન્ન થઈ કોળીબાપાને જ્ઞાનગોદડી શીખવી. આ શિક્ષણ એટલે કાંઈ માત્ર મુખપાઠ તો નહોતો. જ્ઞાનગોદડીના તાણાવાણા કોળીબાપાના જીવતરમાં વણીને સાધુએ વિદાય લીધી. કોળીબાપા નિરક્ષર હતા પણ એ કહેતાઃ ‘હું જ્ઞાનગોદડી ભણ્યો છું ને! ગુરુ મને ગોદડી ઓઢાડી ગયા છે.&#039; &lt;br /&gt;
એ ગરીબ સાંધાવાળાએ પોતાના એકના એક દીકરાને ભણાવ્યો. દીકરાને રેલવેમાં નોકરી મળી. કુટુંબ સાથે રહેવા લાગ્યો. મા દીકરા સાથે રહી. કોળીબાપા નિવૃત્ત થઈ પોતાને ગામ રહેવા લાગ્યા. અવારનવાર દીકરા પાસે આવે. ત્યાં માજી માંઘું પડચાં. દીકરાની વહુ બરાબર ચાકરી ન કરે. કોળીબાપાએ કોઈને કાંઈ કહ્યા વિના ચાકરીનો ભાર ઉપાડી લીધો. માજીની બધી જ ઊઠવેઠ કરતાં એ પ્રસન્ન મને જ્ઞાનગોદડી&#039; જીવનમાં ઉતારતા હતાઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘સુમતિ કે સાબુન સિરજન ધોઈ,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;કુમતિ મૈલ કો ડારો ખોઈ,&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&#039;&#039;&#039;જિન ગુદરીકા કિયા વિચાર,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;સો જન ભેટે સિરજનહારા.&#039;&#039;&#039;’}}		 &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માજીના અવસાન પછી કોળીબાપા દીકરાને ત્યાં રહ્યા. દીકરાનું કાંઈ ને કાંઈ કામ તે કરી આપતા. તેમાં બેએક બકરી હતી તેને ચરાવવાની જવાબદારી તેમણે ઉપાડી લીધી હતી. બકરી ચરાવી મોડી સાંજે એ અમારે ઘેર બેસવા આવતા અને સંતોની વાણીમાંથી કાંઈ ને કાંઈ પ્રસાદી પીરસતા. એક દિવસ કોળીબાપાને આવતાં ઘણું મોડું થયું. આવ્યા ત્યારે જોયું તો તેમનો પૌત્ર તેમને દોરી લાવતો હતો. કોળીબાપાને કાંઈ પૂછું તે પહેલાં મુક્ત હાસ્ય વેરતા બોલી ઊઠ્યા: આજ તો કમાલ થઈ. બાબુભાઈ, આ એક હતી ને, માળી ઈ પણ ગઈ.&#039; &lt;br /&gt;
કોળીબાપાની એક આંખ તો ક્યારની જતી રહી હતી. બીજી આંખ અરધું-પરધું કામ આપતી હતી. ફરી જાણે કોઈ નવો ખેલ માણવા મળ્યો હોય એવા ભાવથી કહ્યું: ‘એવું થયું. જાણે હું બકરાં ચારીને આવતો&#039;તો ત્યાં સૂરજ આથમવા માંડયો. આથમતા સૂરજ સામે જરાક જોયું ત્યાં તો આ ઓલાઈ ગઈ.&#039; આ સાવ નવી રમત, નવી મૌજ. પોતે બંને આંખે અંધ બની ગયા એનું ક્યાંયે દુઃખ નહીં. કોળીબાપા સામે હું જોઈ જ રહ્યો. વાત પૂરી કરીને હંમેશની જેમ બોલ્યાઃ હાલો હવે જ્ઞાનગોદડી બોલીએ. &lt;br /&gt;
કબીરે જ્ઞાનગોદડી&#039;માં કહ્યું છે:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘છુટિ ગયે કશ્મલ કર્મજ લેખા,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;યહ નૈનન સાહેબકો દેખા,&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
	&#039;&#039;&#039;અહંકાર અભિમાન બિડાચ&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ઘટકા ચૌકા કર ઉજિયારા.’&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જેની આંખો જાય પણ અંધારું ન ફેલાય એને કેવી અંતરની દૃષ્ટિ મળી ગઈ હશે? બહારની રીતે એક અત્યંત સામાન્ય લાગતો માણસ અને છતાં પ્રકૃતિનાં તમામ તોફાનોમાંથી ભયમુક્ત આ મહાપુરુષ. કોળીબાપાને યાદ કરું છું ને એમની મૂર્તિ નજરે તરે છે. જાડા પાણકોરાની ચોરણી ને પહેરણ, માથે સફેદ ફાળિયું, આંખે ભાંગેલી દાંડલીવાળાં ને દોરાથી બાંધેલાં ચશ્માં. હાસ્યથી ભર્યો ભરપૂર ગુલાબી ચહેરો ને ચાલમાં મસ્તાની છટા. વૃદ્ધ ઉંમરે પણ એક મોજીલા બાળકનો સ્વભાવ તે જીવતો રાખી શક્યા હતા. એક વાર તેમણે પૂછ્યું: &lt;br /&gt;
બાબુભાઈ, તારે સિદ્ધપુરુષનાં દર્શન કરવાં છે?” &lt;br /&gt;
હવે સિદ્ધને જોવાનું કોને મન ન થાય? સિદ્ધોનાં ચમત્કારિક વર્ણનોથી તો આપણા દેશની હવા ભરી પડી છે. સિદ્ધોનું આકર્ષણ આપણને ગળથૂથીમાંથી જ મળે છે. મેં તરત જ કહ્યું: &lt;br /&gt;
હા, બાપા, પણ એમ કાંઈ સિદ્ધનાં દર્શન થાય?” &lt;br /&gt;
અરે, ન શું થાય? આપણે ધારીએ તો તરત થાય.’ તમે કરાવી શકો, બાપા?’ &lt;br /&gt;
‘જરૂર કરાવું.’ &lt;br /&gt;
‘ક્યારે?’&lt;br /&gt;
‘અરે, અબઘડી અત્યારે જ.’&lt;br /&gt;
હું કોળીબાપા સામે વિસ્મયથી તાકી રહ્યો, બાપા આવી શક્તિ ધરાવતા હશે? શું આ પળે જ સિદ્ધનાં દર્શન થાય? &lt;br /&gt;
‘તો દર્શન કરાવો, લો!&#039; &lt;br /&gt;
‘તૈયાર છો ને?” કોળીબાપાએ બેત્રણ વાર પૂછ્યું ને પછી મારો હાથ પકડી મારા પિતાજી પાસે લઈ જઈ એમના હાથમાં મારો હાથ સોંપી કહ્યું: &lt;br /&gt;
‘આ રહ્યા તારા સિદ્ધ પુરુષ. બીજે ક્યાં ભટકીશ?”&lt;br /&gt;
અને પછી એવા તો હસ્યા છે! &lt;br /&gt;
આપણી સામે જ રહેલા આપણી ભક્તિના, આપણી સેવાના અધિકારી જનોને આપણે ઉવેખીએ છીએ અને દૂરનાં ભ્રામક શિખરો ભણી કેવી દોટ મૂકીએ છીએ! કોળીબાપાએ આ ભ્રમણાનો પડદો હાસ્ય-મજાકમાં જ ચીી નાખ્યો. કોળીબાપાને એક ઉક્તિ અત્યંત પ્રિય હતીઃ &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;	&lt;br /&gt;
&#039;&#039;&#039;‘અમલ કમલ સેં છટક્યા હૈ રે&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;છટક્યા હૈ સો ભટક્યા હૈ.’&#039;&#039;&#039;	&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જેમણે આ જીવનમાંથી છટકી જવાનો, કર્તવ્યના ભારમાંથી, પ્રેમના બંધનમાંથી છૂટી જવાનો પ્રયત્ન કર્યો, આ સામાન્ય જીવનથી દૂર ક્યાંક મુક્તિ પામવાનાં ફાંફાં માર્યાં એ જ ખરી રીતે ભૂલ્યા, ભટક્યા છે. જે અહીં અમલ કમલને-નિર્મલ જીવનને ઉપાસે છે એને જ પરમ-અમૃત, અમૃત-મધુ પ્રાપ્ત થાય છે.&lt;br /&gt;
કોળીબાપાએ આવું અમૃત પીધું હતું. તેમને કોઈ દિવસ ધ્યાન કે જપ કરતા નહોતા જોયા. પણ સુરતા અને શબ્દના દોરથી તેમણે જીવત૨ની ગોદડી સીવી હતી અને પ્રેમ ને સેવાના ધોણથી ઊજળી રાખી હતી. આવા પુરુષને કાળ શું કરી શકે? &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘જાપ મરે અજપા મટે, અનહદ ભી મર જાય,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;સુરત સમાની શબદ મેં, તાહિ કાલ નહિ ખાય.’&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ&lt;br /&gt;
|next = ભજનરસ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95&amp;diff=89310</id>
		<title>ભજનરસ/પ્રારંભિક</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95&amp;diff=89310"/>
		<updated>2025-05-22T12:14:09Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&#039;&#039;&#039;ભજનરસ&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;&#039;&#039;&#039;મકરન્દ દવે&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;મુખ્ય પ્રાપ્તિસ્થાન&#039;&#039;&#039; }}&lt;br /&gt;
{{center|નવભારત સાહિત્ય મંદિર}}&lt;br /&gt;
{{center|જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૧}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{center|૨૦૨, પેલિકન હાઉસ, આશ્રમ રોડ, અમદાવાદ-૯}}&lt;br /&gt;
{{center|૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;બુકશેલ્ફ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|૧૬, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે સી. જી. રોડ,}}&lt;br /&gt;
{{center|અમદાવાદ-૯}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;E-mail : info@navbharatonline.com&#039;&#039;&#039; }}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;Web : www.navbharatonline.com&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&amp;lt;hr&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{center|BHAJANRAS}}&lt;br /&gt;
{{center|by Makarand Dave Navbharat Sahitya Mandir, Ahmedabad}} &lt;br /&gt;
{{center|2013}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|ISBN : 978-81-8440-847-8}} &lt;br /&gt;
&lt;br /&gt;
{{center|© નંદિગ્રામ ટ્રસ્ટ}} &lt;br /&gt;
&lt;br /&gt;
{{center|પ્રથમ આવૃત્તિ : ૧૯૮૭ સંશોધિત પુનર્મુદ્રણ : ૧૯૯૫}}&lt;br /&gt;
{{center|પુનર્મુદ્રણ : ૨૦૦૪ પુનર્મુદ્રણ : નવેમ્બર, ૨૦૧૩}} &lt;br /&gt;
{{center|કિંમત : ₨ ૧૨૦-૦૦}} &lt;br /&gt;
&lt;br /&gt;
{{center|પ્રકાશક મહેન્દ્ર પી. શાહ}} &lt;br /&gt;
{{center|નવભારત સાહિત્ય મંદિર}} &lt;br /&gt;
{{center|જૈન દેરાસર પાસે, ગાંધી રોડ}} &lt;br /&gt;
{{center|અમદાવાદ-૩૮૦ ૦૦૧ }}&lt;br /&gt;
{{center|ટેલિ. : (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, ૨૨૧૩ ૨૯૨૧}}&lt;br /&gt;
{{center|E-mail : info@navbharatonline.com}} &lt;br /&gt;
{{center|Web : www.navbharatonline.com}} &lt;br /&gt;
&lt;br /&gt;
{{center|ટાઇપસેટિંગ ઇમેજ સિસ્ટમ}} &lt;br /&gt;
{{center|અમદાવાદ}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|મુદ્રક}}&lt;br /&gt;
{{center|યશ પ્રિન્ટર્સ}} &lt;br /&gt;
{{center|અમદાવાદ}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;જેણે સાસ-ઉસાસે સાંધી&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;જ્ઞાન-ગોદડી ઓઢી,&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;જેની સુરતા સૂનમાં પોઢી.&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;વત્સલ પિતા સમા અનામી સંત&#039;&#039;&#039; }}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;કોળીબાપાને&#039;&#039;&#039;}}&amp;lt;br&amp;gt;&amp;lt;br&amp;gt;&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;અણબોટ્યા પવનની લેરખી &#039;&#039;&#039; &amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભજનનો ખરો રસ તો તેના અસલી ઢાળમાં અને અંદરની આરતથી તે ગવાય, તેમાં રહેલો છે. ભજન શબ્દ વડે કહે છે તે કરતાં સૂર વડે વધુ કહે છે. આ શબ્દ-સૂરના સંગાથથી જે વાતાવરણ રચાય છે તેમાં જો મનુષ્યનો પ્રાણ સ્પંદિત થઈ ઊઠે તો ભજન પૂરું સમજાય, ન સમજાય તોપણ અંતરમાં એક ઊજળી રેખા અંકિત કરી જાય છે. આ શ્રવણની સાથોસાથ જો શ્વાસનો, હૃદયનો, જીવનનો તાલ મળે તો ભજન પ્રકાશની એક કેડી બની જાય છે. &lt;br /&gt;
ભાંગતી રાતે ગવાતાં અને મનુષ્યના ગહન એકાંતે પોતાના સરજનહાર સાથે તાર સાંધતાં આ ભજનોમાં કોઈ દૂરનાં નક્ષત્રોના અણબોટ્યા પવનની લેરખી વહી આવે છે. તે મનુષ્યની વાણીને તો પાવન કરે જ છે, પણ સંસારની ધૂળ ખંખેરીને અંતરાકાશમાં મુક્તપણે વિહરવાની પાંખોયે આપે છે. ભજનો દ્વારા થતા આ વિહારની ઝાંખી પામવાનો અહીં આછોપાંખો પ્રયત્ન છે. &lt;br /&gt;
ભજનોનો જે અર્થબોધ અહીં આપવામાં આવ્યો છે તે ફક્ત વિવરણ, સમજૂતી કે આસ્વાદ રૂપે નથી, પરંતુ ભજનની સાથે હૃદય જ્યારે એકતાર બને છે ત્યારે જે નવા મુકામોનું ઉદ્ઘાટન થાય છે, જે નવી અનુભૂતિઓ પાંગરે છે, તેને રજૂ કરવાનો આ પ્રયાસ છે. ગોરખ, કબીર તથા મીરાંનાં જે ભજનો અહીં આપ્યાં છે તે આપણી ભજનમંડળીમાં ગવાતાં ભજનો છે; અને એટલે ભજનની વહેતી વાણી સાથે તે આપણો પરિચય જોડે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{right|મકરન્દ દવે}}&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{right|નંદિગ્રામ}} &amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{right|ધરમપુર રોડ, પોસ્ટ વાંકલ (જિ. વલસાડ) ૩૯૬૦૦૭ }}&amp;lt;br&amp;gt;&amp;lt;br&amp;gt;&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;કોળીબાપા&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;(ટૂંક પરિચય)&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માનવસમાજ એક એવું મશીન લાગે છે, જેમાં એક તરફથી કોઈ તેલ ઊંજે છે, ચક્રો સરખાં ગોઠવે છે ને યંત્ર આસાનીથી ફરે તેની કાળજી રાખે છે; ત્યારે બીજી તરફથી કોઈ મૂઠી ભરીને રેતી ઓરતું હોય એમ લાગ્યા કરે છે ને યંત્રની ખાનાખરાબીમાં જ આવા હાથ ખુશ થાય છે. આ સમાજ કોઈ દિવસ સારી રીતે ચાલ્યો હશે એ વિશે શંકા ઊભી થાય છે, અને કોઈ દિવસ સારો ચાલશે એવી આશા પર પાણી ફરી વળે છે. સમાજમાં કેટલી તો અણસમજ, અવ્યવસ્થા, દુર્વ્યય અને પરિણામે અર્થહીન વિનાશની પરંપરા જોવા બેસીએ તો હૈયું જ બેસી જાય, અને છતાં આવા સમાજમાંથી ોઈ કબીર નીકળી આવે, કોઈ ગાંધી કે રવીન્દ્રને નિહાળીએ ત્યારે માનવ ોવું એટલે શું એની કાંઈક ઝાંખી થાય છે. સમાજના આંબાની મંજરીઓ ખરી પડે, કાચા મરવા ધૂળમાં મળે, અધપાકી શાખને વેડી નાખવામાં આવે પણ જ્યાં એકાદ પાકું ફળ નજરે ચડ્યું કે આંબામાં રહેલી શક્તિની પ્રતીતિ થઈ જાય છે. આપણે પણ એનો જ એક ભાગ છીએ તેનું ગૌરવ અનુભવાય છે. માણસજાત ધિક્કારને પાત્ર હશે પણ વળી નમન કરવા જેવી છે એવું અનાયાસ મનમાં ઊગે છે. &lt;br /&gt;
માત્ર મહાપુરુષોની વાતો વાંચીએ ત્યારે જ આવું થાય છે એવું નથી. આપણા રોજના જીવનમાં પણ કોઈવાર એની ઝલક મળી જાય છે. કોઈ નિતાંત સુંદર ચહેરો જોવા મળે ને થઈ જાય કે સંતાપની જ્વાળાઓ વચ્ચે એ આટલો સ્નિગ્ધ, કોમળ, પ્રફુલ્લ કેમ રહી શક્યો હશે! કોઈનાં શાંત નેત્રો મળતાં જ જાણે હૈયું ઠરે છે. કોઈની વાણી સાંભળવા મળે ત્યાં જાણે સાંભળ્યા જ કરીએ એમ થાય. વહેતા ઝરણાને કાંઠે આવીને બેઠાં હોઈએ એમ લાગે. અને કોઈનું મૌન જ એવું મુખરિત હોય છે કે તેમના સાંનિધ્યમાંથી ઘણુંબધું મળી શકે. આવી વ્યક્તિઓ કોઈ વિશિષ્ટ તેથી તરી આવે છે અને તેમને એક વાર મળ્યા પછી સહેજે ભૂલી શકાતી નથી. સમય જાય છે તેમ અનેક ચહેરાઓ, પ્રસંગો, પરિચયોના ઝુંડમાંથી તે બહાર આવી જાય છે, અને આપણો હાથ પકડીને જીવનની સાચી દિશા બતાવે છે. આવી જ એક વ્યક્તિની વાત કરવાનું આજે મન થઈ જાય છે. એમનું નામ જાણવાની અમને ત્યારે સમજ નહોતી, અને પોતાનું નામ જણાવવાની એમને જરૂર નહોતી લાગી. અમે એમને કોળીબાપા કહેતા. &lt;br /&gt;
સહુથી પહેલાં તો કુટુંબમાં થતી વાતચીતથી કોળીબાપા વિષે જાણવા મળ્યું કે એક વૃદ્ધ પુરુષ બાજુમાં રહેતા, રેલવેમાં કામ કરતા ભાઈને ત્યાં આવ્યા છે. બીમાર ડોશીમાના ખાટલા પાસે બેસી તે જ્ઞાનની વાતો કરે છે, ડોશીમાની અત્યંત કાળજીથી સેવા-સારવાર કરે છે, નવરાતે-ધોવરાવે છે, માથું ઓળી આપે છે. નદીએ જઈ ડોશીમાનાં બગડેલાં કપડાં પણ ધોઈ આવે છે. આજે પણ એક પુરુષ સ્ત્રીનાં કપડાં ધોઈ આપે એ નવાઈ જેવું લાગે, તો આજથી પચીસ-ત્રીસ વરસ પહેલાં એ વાતે કેટલું કૌતુક જગાડયું હશે? થોડા દિવસો પછી ડોશીમાનું અવસાન થયું. એ વૃદ્ધને બહાર નીકળવાનો સમય મળ્યો ને મારા પિતાજી સાથે મૈત્રી થઈ. પછી તો એ કુટુંબના સભ્ય બની ગયા. સામાજિક ને આર્થિક દૃષ્ટિએ એ પછાત ગણાતા વર્ગના હતા પણ તેમના વ્યક્તિત્વમાં એક જાતનું ગૌરવ હતું અને સ્વાભાવિકતાથી એ સહુની વચ્ચે સમાન આસને બેસતા. કોળીબાપાની ઉંમર ત્યારે સિત્તેર વર્ષ ઉપર હશે પણ તેમના ચહેરા પર ગુલાબી ઝાંય હતી. હસે ત્યારે સરળ નિખાલસ બાળકનું મુક્ત હાસ્ય ઊછળી ઊઠે અને સાદી વાતોમાંથી પણ અધ્યાત્મના સૂક્ષ્મ ચમકારા થતા જાય. કોળીબાપાને કબીરની જ્ઞાનગોદડી&#039; મોઢે હતી. એમાંથી કોઈ ને કોઈ ચોપાઈ એ બોલી ઊઠતા. કોળીબાપા કહેતાઃ &lt;br /&gt;
જુકિત કમંડળ કર ગહિ લીન્હા, &lt;br /&gt;
પ્રેમપાવડી મુરશિદ ચીન્હા.&#039; &lt;br /&gt;
જીવનને કેવી રીતે સભર ને શીતળ રાખવું એનું કમંડળ તેમણે ભરી લીધું હતું. યુક્ત જીવનની કળા એ જાણતા હતા અને પ્રેમને પગલે તેમને સદ્ગુરુની ઓળખ થઈ હતી. કોળીબાપાએ વાત કરી હતી કે તે એક જગ્યાએ સાંધાવાળા હતા. નિર્જન સ્થાન. ટ્રેન પસાર થઈ જાય પછી ખાસ કાંઈ કામ નહીં. ત્યાં લીમડા નીચે એક સાધુ વિસામો લેવા બેઠા. કોળીબાપાએ એમને છાશ-રોટલો આપ્યાં ને આગ્રહ કરી રોક્યા. સાધુએ પ્રસન્ન થઈ કોળીબાપાને જ્ઞાનગોદડી શીખવી. આ શિક્ષણ એટલે કાંઈ માત્ર મુખપાઠ તો નહોતો. જ્ઞાનગોદડીના તાણાવાણા કોળીબાપાના જીવતરમાં વણીને સાધુએ વિદાય લીધી. કોળીબાપા નિરક્ષર હતા પણ એ કહેતાઃ ‘હું જ્ઞાનગોદડી ભણ્યો છું ને! ગુરુ મને ગોદડી ઓઢાડી ગયા છે.&#039; &lt;br /&gt;
એ ગરીબ સાંધાવાળાએ પોતાના એકના એક દીકરાને ભણાવ્યો. દીકરાને રેલવેમાં નોકરી મળી. કુટુંબ સાથે રહેવા લાગ્યો. મા દીકરા સાથે રહી. કોળીબાપા નિવૃત્ત થઈ પોતાને ગામ રહેવા લાગ્યા. અવારનવાર દીકરા પાસે આવે. ત્યાં માજી માંઘું પડચાં. દીકરાની વહુ બરાબર ચાકરી ન કરે. કોળીબાપાએ કોઈને કાંઈ કહ્યા વિના ચાકરીનો ભાર ઉપાડી લીધો. માજીની બધી જ ઊઠવેઠ કરતાં એ પ્રસન્ન મને જ્ઞાનગોદડી&#039; જીવનમાં ઉતારતા હતાઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘સુમતિ કે સાબુન સિરજન ધોઈ,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;કુમતિ મૈલ કો ડારો ખોઈ,&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&#039;&#039;&#039;જિન ગુદરીકા કિયા વિચાર,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;સો જન ભેટે સિરજનહારા.&#039;&#039;&#039;’}}		 &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માજીના અવસાન પછી કોળીબાપા દીકરાને ત્યાં રહ્યા. દીકરાનું કાંઈ ને કાંઈ કામ તે કરી આપતા. તેમાં બેએક બકરી હતી તેને ચરાવવાની જવાબદારી તેમણે ઉપાડી લીધી હતી. બકરી ચરાવી મોડી સાંજે એ અમારે ઘેર બેસવા આવતા અને સંતોની વાણીમાંથી કાંઈ ને કાંઈ પ્રસાદી પીરસતા. એક દિવસ કોળીબાપાને આવતાં ઘણું મોડું થયું. આવ્યા ત્યારે જોયું તો તેમનો પૌત્ર તેમને દોરી લાવતો હતો. કોળીબાપાને કાંઈ પૂછું તે પહેલાં મુક્ત હાસ્ય વેરતા બોલી ઊઠ્યા: આજ તો કમાલ થઈ. બાબુભાઈ, આ એક હતી ને, માળી ઈ પણ ગઈ.&#039; &lt;br /&gt;
કોળીબાપાની એક આંખ તો ક્યારની જતી રહી હતી. બીજી આંખ અરધું-પરધું કામ આપતી હતી. ફરી જાણે કોઈ નવો ખેલ માણવા મળ્યો હોય એવા ભાવથી કહ્યું: ‘એવું થયું. જાણે હું બકરાં ચારીને આવતો&#039;તો ત્યાં સૂરજ આથમવા માંડયો. આથમતા સૂરજ સામે જરાક જોયું ત્યાં તો આ ઓલાઈ ગઈ.&#039; આ સાવ નવી રમત, નવી મૌજ. પોતે બંને આંખે અંધ બની ગયા એનું ક્યાંયે દુઃખ નહીં. કોળીબાપા સામે હું જોઈ જ રહ્યો. વાત પૂરી કરીને હંમેશની જેમ બોલ્યાઃ હાલો હવે જ્ઞાનગોદડી બોલીએ. &lt;br /&gt;
કબીરે જ્ઞાનગોદડી&#039;માં કહ્યું છે:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘છુટિ ગયે કશ્મલ કર્મજ લેખા,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;યહ નૈનન સાહેબકો દેખા,&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
	&#039;&#039;&#039;અહંકાર અભિમાન બિડાચ&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ઘટકા ચૌકા કર ઉજિયારા.’&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જેની આંખો જાય પણ અંધારું ન ફેલાય એને કેવી અંતરની દૃષ્ટિ મળી ગઈ હશે? બહારની રીતે એક અત્યંત સામાન્ય લાગતો માણસ અને છતાં પ્રકૃતિનાં તમામ તોફાનોમાંથી ભયમુક્ત આ મહાપુરુષ. કોળીબાપાને યાદ કરું છું ને એમની મૂર્તિ નજરે તરે છે. જાડા પાણકોરાની ચોરણી ને પહેરણ, માથે સફેદ ફાળિયું, આંખે ભાંગેલી દાંડલીવાળાં ને દોરાથી બાંધેલાં ચશ્માં. હાસ્યથી ભર્યો ભરપૂર ગુલાબી ચહેરો ને ચાલમાં મસ્તાની છટા. વૃદ્ધ ઉંમરે પણ એક મોજીલા બાળકનો સ્વભાવ તે જીવતો રાખી શક્યા હતા. એક વાર તેમણે પૂછ્યું: &lt;br /&gt;
બાબુભાઈ, તારે સિદ્ધપુરુષનાં દર્શન કરવાં છે?” &lt;br /&gt;
હવે સિદ્ધને જોવાનું કોને મન ન થાય? સિદ્ધોનાં ચમત્કારિક વર્ણનોથી તો આપણા દેશની હવા ભરી પડી છે. સિદ્ધોનું આકર્ષણ આપણને ગળથૂથીમાંથી જ મળે છે. મેં તરત જ કહ્યું: &lt;br /&gt;
હા, બાપા, પણ એમ કાંઈ સિદ્ધનાં દર્શન થાય?” &lt;br /&gt;
અરે, ન શું થાય? આપણે ધારીએ તો તરત થાય.’ તમે કરાવી શકો, બાપા?’ &lt;br /&gt;
‘જરૂર કરાવું.’ &lt;br /&gt;
‘ક્યારે?’&lt;br /&gt;
‘અરે, અબઘડી અત્યારે જ.’&lt;br /&gt;
હું કોળીબાપા સામે વિસ્મયથી તાકી રહ્યો, બાપા આવી શક્તિ ધરાવતા હશે? શું આ પળે જ સિદ્ધનાં દર્શન થાય? &lt;br /&gt;
‘તો દર્શન કરાવો, લો!&#039; &lt;br /&gt;
‘તૈયાર છો ને?” કોળીબાપાએ બેત્રણ વાર પૂછ્યું ને પછી મારો હાથ પકડી મારા પિતાજી પાસે લઈ જઈ એમના હાથમાં મારો હાથ સોંપી કહ્યું: &lt;br /&gt;
‘આ રહ્યા તારા સિદ્ધ પુરુષ. બીજે ક્યાં ભટકીશ?”&lt;br /&gt;
અને પછી એવા તો હસ્યા છે! &lt;br /&gt;
આપણી સામે જ રહેલા આપણી ભક્તિના, આપણી સેવાના અધિકારી જનોને આપણે ઉવેખીએ છીએ અને દૂરનાં ભ્રામક શિખરો ભણી કેવી દોટ મૂકીએ છીએ! કોળીબાપાએ આ ભ્રમણાનો પડદો હાસ્ય-મજાકમાં જ ચીી નાખ્યો. કોળીબાપાને એક ઉક્તિ અત્યંત પ્રિય હતીઃ &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;	&lt;br /&gt;
&#039;&#039;&#039;‘અમલ કમલ સેં છટક્યા હૈ રે&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;છટક્યા હૈ સો ભટક્યા હૈ.’&#039;&#039;&#039;	&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જેમણે આ જીવનમાંથી છટકી જવાનો, કર્તવ્યના ભારમાંથી, પ્રેમના બંધનમાંથી છૂટી જવાનો પ્રયત્ન કર્યો, આ સામાન્ય જીવનથી દૂર ક્યાંક મુક્તિ પામવાનાં ફાંફાં માર્યાં એ જ ખરી રીતે ભૂલ્યા, ભટક્યા છે. જે અહીં અમલ કમલને-નિર્મલ જીવનને ઉપાસે છે એને જ પરમ-અમૃત, અમૃત-મધુ પ્રાપ્ત થાય છે.&lt;br /&gt;
કોળીબાપાએ આવું અમૃત પીધું હતું. તેમને કોઈ દિવસ ધ્યાન કે જપ કરતા નહોતા જોયા. પણ સુરતા અને શબ્દના દોરથી તેમણે જીવત૨ની ગોદડી સીવી હતી અને પ્રેમ ને સેવાના ધોણથી ઊજળી રાખી હતી. આવા પુરુષને કાળ શું કરી શકે? &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘જાપ મરે અજપા મટે, અનહદ ભી મર જાય,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;સુરત સમાની શબદ મેં, તાહિ કાલ નહિ ખાય.’&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ&lt;br /&gt;
|next = ભજનરસ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95&amp;diff=89309</id>
		<title>ભજનરસ/પ્રારંભિક</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95&amp;diff=89309"/>
		<updated>2025-05-22T12:13:17Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&#039;&#039;&#039;ભજનરસ&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;&#039;&#039;&#039;મકરન્દ દવે&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;મુખ્ય પ્રાપ્તિસ્થાન&#039;&#039;&#039; }}&lt;br /&gt;
{{center|નવભારત સાહિત્ય મંદિર}}&lt;br /&gt;
{{center|જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૧}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{center|૨૦૨, પેલિકન હાઉસ, આશ્રમ રોડ, અમદાવાદ-૯}}&lt;br /&gt;
{{center|૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;બુકશેલ્ફ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|૧૬, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે સી. જી. રોડ,}}&lt;br /&gt;
{{center|અમદાવાદ-૯}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;E-mail : info@navbharatonline.com&#039;&#039;&#039; }}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;Web : www.navbharatonline.com&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&amp;lt;hr&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{center|BHAJANRAS}}&lt;br /&gt;
{{center|by Makarand Dave Navbharat Sahitya Mandir, Ahmedabad}} &lt;br /&gt;
{{center|2013}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|ISBN : 978-81-8440-847-8}} &lt;br /&gt;
&lt;br /&gt;
{{center|© નંદિગ્રામ ટ્રસ્ટ}} &lt;br /&gt;
&lt;br /&gt;
{{center|પ્રથમ આવૃત્તિ : ૧૯૮૭ સંશોધિત પુનર્મુદ્રણ : ૧૯૯૫}}&lt;br /&gt;
{{center|પુનર્મુદ્રણ : ૨૦૦૪ પુનર્મુદ્રણ : નવેમ્બર, ૨૦૧૩}} &lt;br /&gt;
{{center|કિંમત : ₨ ૧૨૦-૦૦}} &lt;br /&gt;
&lt;br /&gt;
{{center|પ્રકાશક મહેન્દ્ર પી. શાહ}} &lt;br /&gt;
{{center|નવભારત સાહિત્ય મંદિર}} &lt;br /&gt;
{{center|જૈન દેરાસર પાસે, ગાંધી રોડ}} &lt;br /&gt;
{{center|અમદાવાદ-૩૮૦ ૦૦૧ }}&lt;br /&gt;
{{center|ટેલિ. : (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, ૨૨૧૩ ૨૯૨૧}}&lt;br /&gt;
{{center|E-mail : info@navbharatonline.com}} &lt;br /&gt;
{{center|Web : www.navbharatonline.com}} &lt;br /&gt;
&lt;br /&gt;
{{center|ટાઇપસેટિંગ ઇમેજ સિસ્ટમ}} &lt;br /&gt;
{{center|અમદાવાદ}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|મુદ્રક}}&lt;br /&gt;
{{center|યશ પ્રિન્ટર્સ}} &lt;br /&gt;
{{center|અમદાવાદ}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;જેણે સાસ-ઉસાસે સાંધી&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;જ્ઞાન-ગોદડી ઓઢી,&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;જેની સુરતા સૂનમાં પોઢી.&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;વત્સલ પિતા સમા અનામી સંત&#039;&#039;&#039; }}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;કોળીબાપાને&#039;&#039;&#039;}}&amp;lt;br&amp;gt;&amp;lt;br&amp;gt;&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;અણબોટ્યા પવનની લેરખી &#039;&#039;&#039; &amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભજનનો ખરો રસ તો તેના અસલી ઢાળમાં અને અંદરની આરતથી તે ગવાય, તેમાં રહેલો છે. ભજન શબ્દ વડે કહે છે તે કરતાં સૂર વડે વધુ કહે છે. આ શબ્દ-સૂરના સંગાથથી જે વાતાવરણ રચાય છે તેમાં જો મનુષ્યનો પ્રાણ સ્પંદિત થઈ ઊઠે તો ભજન પૂરું સમજાય, ન સમજાય તોપણ અંતરમાં એક ઊજળી રેખા અંકિત કરી જાય છે. આ શ્રવણની સાથોસાથ જો શ્વાસનો, હૃદયનો, જીવનનો તાલ મળે તો ભજન પ્રકાશની એક કેડી બની જાય છે. &lt;br /&gt;
ભાંગતી રાતે ગવાતાં અને મનુષ્યના ગહન એકાંતે પોતાના સરજનહાર સાથે તાર સાંધતાં આ ભજનોમાં કોઈ દૂરનાં નક્ષત્રોના અણબોટ્યા પવનની લેરખી વહી આવે છે. તે મનુષ્યની વાણીને તો પાવન કરે જ છે, પણ સંસારની ધૂળ ખંખેરીને અંતરાકાશમાં મુક્તપણે વિહરવાની પાંખોયે આપે છે. ભજનો દ્વારા થતા આ વિહારની ઝાંખી પામવાનો અહીં આછોપાંખો પ્રયત્ન છે. &lt;br /&gt;
ભજનોનો જે અર્થબોધ અહીં આપવામાં આવ્યો છે તે ફક્ત વિવરણ, સમજૂતી કે આસ્વાદ રૂપે નથી, પરંતુ ભજનની સાથે હૃદય જ્યારે એકતાર બને છે ત્યારે જે નવા મુકામોનું ઉદ્ઘાટન થાય છે, જે નવી અનુભૂતિઓ પાંગરે છે, તેને રજૂ કરવાનો આ પ્રયાસ છે. ગોરખ, કબીર તથા મીરાંનાં જે ભજનો અહીં આપ્યાં છે તે આપણી ભજનમંડળીમાં ગવાતાં ભજનો છે; અને એટલે ભજનની વહેતી વાણી સાથે તે આપણો પરિચય જોડે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{right|મકરન્દ દવે}}&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{right|નંદિગ્રામ}} &amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{right|ધરમપુર રોડ, પોસ્ટ વાંકલ (જિ. વલસાડ) ૩૯૬૦૦૭ }}&amp;lt;br&amp;gt;&amp;lt;br&amp;gt;&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;કોળીબાપા&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;(ટૂંક પરિચય)&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માનવસમાજ એક એવું મશીન લાગે છે, જેમાં એક તરફથી કોઈ તેલ ઊંજે છે, ચક્રો સરખાં ગોઠવે છે ને યંત્ર આસાનીથી ફરે તેની કાળજી રાખે છે; ત્યારે બીજી તરફથી કોઈ મૂઠી ભરીને રેતી ઓરતું હોય એમ લાગ્યા કરે છે ને યંત્રની ખાનાખરાબીમાં જ આવા હાથ ખુશ થાય છે. આ સમાજ કોઈ દિવસ સારી રીતે ચાલ્યો હશે એ વિશે શંકા ઊભી થાય છે, અને કોઈ દિવસ સારો ચાલશે એવી આશા પર પાણી ફરી વળે છે. સમાજમાં કેટલી તો અણસમજ, અવ્યવસ્થા, દુર્વ્યય અને પરિણામે અર્થહીન વિનાશની પરંપરા જોવા બેસીએ તો હૈયું જ બેસી જાય, અને છતાં આવા સમાજમાંથી ોઈ કબીર નીકળી આવે, કોઈ ગાંધી કે રવીન્દ્રને નિહાળીએ ત્યારે માનવ ોવું એટલે શું એની કાંઈક ઝાંખી થાય છે. સમાજના આંબાની મંજરીઓ ખરી પડે, કાચા મરવા ધૂળમાં મળે, અધપાકી શાખને વેડી નાખવામાં આવે પણ જ્યાં એકાદ પાકું ફળ નજરે ચડ્યું કે આંબામાં રહેલી શક્તિની પ્રતીતિ થઈ જાય છે. આપણે પણ એનો જ એક ભાગ છીએ તેનું ગૌરવ અનુભવાય છે. માણસજાત ધિક્કારને પાત્ર હશે પણ વળી નમન કરવા જેવી છે એવું અનાયાસ મનમાં ઊગે છે. &lt;br /&gt;
માત્ર મહાપુરુષોની વાતો વાંચીએ ત્યારે જ આવું થાય છે એવું નથી. આપણા રોજના જીવનમાં પણ કોઈવાર એની ઝલક મળી જાય છે. કોઈ નિતાંત સુંદર ચહેરો જોવા મળે ને થઈ જાય કે સંતાપની જ્વાળાઓ વચ્ચે એ આટલો સ્નિગ્ધ, કોમળ, પ્રફુલ્લ કેમ રહી શક્યો હશે! કોઈનાં શાંત નેત્રો મળતાં જ જાણે હૈયું ઠરે છે. કોઈની વાણી સાંભળવા મળે ત્યાં જાણે સાંભળ્યા જ કરીએ એમ થાય. વહેતા ઝરણાને કાંઠે આવીને બેઠાં હોઈએ એમ લાગે. અને કોઈનું મૌન જ એવું મુખરિત હોય છે કે તેમના સાંનિધ્યમાંથી ઘણુંબધું મળી શકે. આવી વ્યક્તિઓ કોઈ વિશિષ્ટ તેથી તરી આવે છે અને તેમને એક વાર મળ્યા પછી સહેજે ભૂલી શકાતી નથી. સમય જાય છે તેમ અનેક ચહેરાઓ, પ્રસંગો, પરિચયોના ઝુંડમાંથી તે બહાર આવી જાય છે, અને આપણો હાથ પકડીને જીવનની સાચી દિશા બતાવે છે. આવી જ એક વ્યક્તિની વાત કરવાનું આજે મન થઈ જાય છે. એમનું નામ જાણવાની અમને ત્યારે સમજ નહોતી, અને પોતાનું નામ જણાવવાની એમને જરૂર નહોતી લાગી. અમે એમને કોળીબાપા કહેતા. &lt;br /&gt;
સહુથી પહેલાં તો કુટુંબમાં થતી વાતચીતથી કોળીબાપા વિષે જાણવા મળ્યું કે એક વૃદ્ધ પુરુષ બાજુમાં રહેતા, રેલવેમાં કામ કરતા ભાઈને ત્યાં આવ્યા છે. બીમાર ડોશીમાના ખાટલા પાસે બેસી તે જ્ઞાનની વાતો કરે છે, ડોશીમાની અત્યંત કાળજીથી સેવા-સારવાર કરે છે, નવરાતે-ધોવરાવે છે, માથું ઓળી આપે છે. નદીએ જઈ ડોશીમાનાં બગડેલાં કપડાં પણ ધોઈ આવે છે. આજે પણ એક પુરુષ સ્ત્રીનાં કપડાં ધોઈ આપે એ નવાઈ જેવું લાગે, તો આજથી પચીસ-ત્રીસ વરસ પહેલાં એ વાતે કેટલું કૌતુક જગાડયું હશે? થોડા દિવસો પછી ડોશીમાનું અવસાન થયું. એ વૃદ્ધને બહાર નીકળવાનો સમય મળ્યો ને મારા પિતાજી સાથે મૈત્રી થઈ. પછી તો એ કુટુંબના સભ્ય બની ગયા. સામાજિક ને આર્થિક દૃષ્ટિએ એ પછાત ગણાતા વર્ગના હતા પણ તેમના વ્યક્તિત્વમાં એક જાતનું ગૌરવ હતું અને સ્વાભાવિકતાથી એ સહુની વચ્ચે સમાન આસને બેસતા. કોળીબાપાની ઉંમર ત્યારે સિત્તેર વર્ષ ઉપર હશે પણ તેમના ચહેરા પર ગુલાબી ઝાંય હતી. હસે ત્યારે સરળ નિખાલસ બાળકનું મુક્ત હાસ્ય ઊછળી ઊઠે અને સાદી વાતોમાંથી પણ અધ્યાત્મના સૂક્ષ્મ ચમકારા થતા જાય. કોળીબાપાને કબીરની જ્ઞાનગોદડી&#039; મોઢે હતી. એમાંથી કોઈ ને કોઈ ચોપાઈ એ બોલી ઊઠતા. કોળીબાપા કહેતાઃ &lt;br /&gt;
જુકિત કમંડળ કર ગહિ લીન્હા, &lt;br /&gt;
પ્રેમપાવડી મુરશિદ ચીન્હા.&#039; &lt;br /&gt;
જીવનને કેવી રીતે સભર ને શીતળ રાખવું એનું કમંડળ તેમણે ભરી લીધું હતું. યુક્ત જીવનની કળા એ જાણતા હતા અને પ્રેમને પગલે તેમને સદ્ગુરુની ઓળખ થઈ હતી. કોળીબાપાએ વાત કરી હતી કે તે એક જગ્યાએ સાંધાવાળા હતા. નિર્જન સ્થાન. ટ્રેન પસાર થઈ જાય પછી ખાસ કાંઈ કામ નહીં. ત્યાં લીમડા નીચે એક સાધુ વિસામો લેવા બેઠા. કોળીબાપાએ એમને છાશ-રોટલો આપ્યાં ને આગ્રહ કરી રોક્યા. સાધુએ પ્રસન્ન થઈ કોળીબાપાને જ્ઞાનગોદડી શીખવી. આ શિક્ષણ એટલે કાંઈ માત્ર મુખપાઠ તો નહોતો. જ્ઞાનગોદડીના તાણાવાણા કોળીબાપાના જીવતરમાં વણીને સાધુએ વિદાય લીધી. કોળીબાપા નિરક્ષર હતા પણ એ કહેતાઃ ‘હું જ્ઞાનગોદડી ભણ્યો છું ને! ગુરુ મને ગોદડી ઓઢાડી ગયા છે.&#039; &lt;br /&gt;
એ ગરીબ સાંધાવાળાએ પોતાના એકના એક દીકરાને ભણાવ્યો. દીકરાને રેલવેમાં નોકરી મળી. કુટુંબ સાથે રહેવા લાગ્યો. મા દીકરા સાથે રહી. કોળીબાપા નિવૃત્ત થઈ પોતાને ગામ રહેવા લાગ્યા. અવારનવાર દીકરા પાસે આવે. ત્યાં માજી માંઘું પડચાં. દીકરાની વહુ બરાબર ચાકરી ન કરે. કોળીબાપાએ કોઈને કાંઈ કહ્યા વિના ચાકરીનો ભાર ઉપાડી લીધો. માજીની બધી જ ઊઠવેઠ કરતાં એ પ્રસન્ન મને જ્ઞાનગોદડી&#039; જીવનમાં ઉતારતા હતાઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘સુમતિ કે સાબુન સિરજન ધોઈ,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;કુમતિ મૈલ કો ડારો ખોઈ,&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&#039;&#039;&#039;જિન ગુદરીકા કિયા વિચાર,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;સો જન ભેટે સિરજનહારા.&#039;&#039;&#039;’}}		 &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માજીના અવસાન પછી કોળીબાપા દીકરાને ત્યાં રહ્યા. દીકરાનું કાંઈ ને કાંઈ કામ તે કરી આપતા. તેમાં બેએક બકરી હતી તેને ચરાવવાની જવાબદારી તેમણે ઉપાડી લીધી હતી. બકરી ચરાવી મોડી સાંજે એ અમારે ઘેર બેસવા આવતા અને સંતોની વાણીમાંથી કાંઈ ને કાંઈ પ્રસાદી પીરસતા. એક દિવસ કોળીબાપાને આવતાં ઘણું મોડું થયું. આવ્યા ત્યારે જોયું તો તેમનો પૌત્ર તેમને દોરી લાવતો હતો. કોળીબાપાને કાંઈ પૂછું તે પહેલાં મુક્ત હાસ્ય વેરતા બોલી ઊઠ્યા: આજ તો કમાલ થઈ. બાબુભાઈ, આ એક હતી ને, માળી ઈ પણ ગઈ.&#039; &lt;br /&gt;
કોળીબાપાની એક આંખ તો ક્યારની જતી રહી હતી. બીજી આંખ અરધું-પરધું કામ આપતી હતી. ફરી જાણે કોઈ નવો ખેલ માણવા મળ્યો હોય એવા ભાવથી કહ્યું: ‘એવું થયું. જાણે હું બકરાં ચારીને આવતો&#039;તો ત્યાં સૂરજ આથમવા માંડયો. આથમતા સૂરજ સામે જરાક જોયું ત્યાં તો આ ઓલાઈ ગઈ.&#039; આ સાવ નવી રમત, નવી મૌજ. પોતે બંને આંખે અંધ બની ગયા એનું ક્યાંયે દુઃખ નહીં. કોળીબાપા સામે હું જોઈ જ રહ્યો. વાત પૂરી કરીને હંમેશની જેમ બોલ્યાઃ હાલો હવે જ્ઞાનગોદડી બોલીએ. &lt;br /&gt;
કબીરે જ્ઞાનગોદડી&#039;માં કહ્યું છે:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘છુટિ ગયે કશ્મલ કર્મજ લેખા,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;યહ નૈનન સાહેબકો દેખા,&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
	&#039;&#039;&#039;અહંકાર અભિમાન બિડાચ&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ઘટકા ચૌકા કર ઉજિયારા.’&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જેની આંખો જાય પણ અંધારું ન ફેલાય એને કેવી અંતરની દૃષ્ટિ મળી ગઈ હશે? બહારની રીતે એક અત્યંત સામાન્ય લાગતો માણસ અને છતાં પ્રકૃતિનાં તમામ તોફાનોમાંથી ભયમુક્ત આ મહાપુરુષ. કોળીબાપાને યાદ કરું છું ને એમની મૂર્તિ નજરે તરે છે. જાડા પાણકોરાની ચોરણી ને પહેરણ, માથે સફેદ ફાળિયું, આંખે ભાંગેલી દાંડલીવાળાં ને દોરાથી બાંધેલાં ચશ્માં. હાસ્યથી ભર્યો ભરપૂર ગુલાબી ચહેરો ને ચાલમાં મસ્તાની છટા. વૃદ્ધ ઉંમરે પણ એક મોજીલા બાળકનો સ્વભાવ તે જીવતો રાખી શક્યા હતા. એક વાર તેમણે પૂછ્યું: &lt;br /&gt;
બાબુભાઈ, તારે સિદ્ધપુરુષનાં દર્શન કરવાં છે?” &lt;br /&gt;
હવે સિદ્ધને જોવાનું કોને મન ન થાય? સિદ્ધોનાં ચમત્કારિક વર્ણનોથી તો આપણા દેશની હવા ભરી પડી છે. સિદ્ધોનું આકર્ષણ આપણને ગળથૂથીમાંથી જ મળે છે. મેં તરત જ કહ્યું: &lt;br /&gt;
હા, બાપા, પણ એમ કાંઈ સિદ્ધનાં દર્શન થાય?” &lt;br /&gt;
અરે, ન શું થાય? આપણે ધારીએ તો તરત થાય.’ તમે કરાવી શકો, બાપા?’ &lt;br /&gt;
‘જરૂર કરાવું.’ &lt;br /&gt;
‘ક્યારે?’&lt;br /&gt;
‘અરે, અબઘડી અત્યારે જ.’&lt;br /&gt;
હું કોળીબાપા સામે વિસ્મયથી તાકી રહ્યો, બાપા આવી શક્તિ ધરાવતા હશે? શું આ પળે જ સિદ્ધનાં દર્શન થાય? &lt;br /&gt;
‘તો દર્શન કરાવો, લો!&#039; &lt;br /&gt;
‘તૈયાર છો ને?” કોળીબાપાએ બેત્રણ વાર પૂછ્યું ને પછી મારો હાથ પકડી મારા પિતાજી પાસે લઈ જઈ એમના હાથમાં મારો હાથ સોંપી કહ્યું: &lt;br /&gt;
‘આ રહ્યા તારા સિદ્ધ પુરુષ. બીજે ક્યાં ભટકીશ?”&lt;br /&gt;
અને પછી એવા તો હસ્યા છે! &lt;br /&gt;
આપણી સામે જ રહેલા આપણી ભક્તિના, આપણી સેવાના અધિકારી જનોને આપણે ઉવેખીએ છીએ અને દૂરનાં ભ્રામક શિખરો ભણી કેવી દોટ મૂકીએ છીએ! કોળીબાપાએ આ ભ્રમણાનો પડદો હાસ્ય-મજાકમાં જ ચીી નાખ્યો. કોળીબાપાને એક ઉક્તિ અત્યંત પ્રિય હતીઃ &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;	&lt;br /&gt;
&#039;&#039;&#039;‘અમલ કમલ સેં છટક્યા હૈ રે&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;છટક્યા હૈ સો ભટક્યા હૈ.’&#039;&#039;&#039;	&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જેમણે આ જીવનમાંથી છટકી જવાનો, કર્તવ્યના ભારમાંથી, પ્રેમના બંધનમાંથી છૂટી જવાનો પ્રયત્ન કર્યો, આ સામાન્ય જીવનથી દૂર ક્યાંક મુક્તિ પામવાનાં ફાંફાં માર્યાં એ જ ખરી રીતે ભૂલ્યા, ભટક્યા છે. જે અહીં અમલ કમલને-નિર્મલ જીવનને ઉપાસે છે એને જ પરમ-અમૃત, અમૃત-મધુ પ્રાપ્ત થાય છે.&lt;br /&gt;
કોળીબાપાએ આવું અમૃત પીધું હતું. તેમને કોઈ દિવસ ધ્યાન કે જપ કરતા નહોતા જોયા. પણ સુરતા અને શબ્દના દોરથી તેમણે જીવત૨ની ગોદડી સીવી હતી અને પ્રેમ ને સેવાના ધોણથી ઊજળી રાખી હતી. આવા પુરુષને કાળ શું કરી શકે? &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘જાપ મરે અજપા મટે, અનહદ ભી મર જાય,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;સુરત સમાની શબદ મેં, તાહિ કાલ નહિ ખાય.’&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ&lt;br /&gt;
|next = ભજનરસ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95&amp;diff=89308</id>
		<title>ભજનરસ/પ્રારંભિક</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95&amp;diff=89308"/>
		<updated>2025-05-22T12:12:30Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&#039;&#039;&#039;ભજનરસ&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;&#039;&#039;&#039;મકરન્દ દવે&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;મુખ્ય પ્રાપ્તિસ્થાન&#039;&#039;&#039; }}&lt;br /&gt;
{{center|નવભારત સાહિત્ય મંદિર}}&lt;br /&gt;
{{center|જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૧}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{center|૨૦૨, પેલિકન હાઉસ, આશ્રમ રોડ, અમદાવાદ-૯}}&lt;br /&gt;
{{center|૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;બુકશેલ્ફ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|૧૬, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે સી. જી. રોડ,}}&lt;br /&gt;
{{center|અમદાવાદ-૯}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;E-mail : info@navbharatonline.com&#039;&#039;&#039; }}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;Web : www.navbharatonline.com&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&amp;lt;hr&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{center|BHAJANRAS}}&lt;br /&gt;
{{center|by Makarand Dave Navbharat Sahitya Mandir, Ahmedabad}} &lt;br /&gt;
{{center|2013}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|ISBN : 978-81-8440-847-8}} &lt;br /&gt;
&lt;br /&gt;
{{center|© નંદિગ્રામ ટ્રસ્ટ}} &lt;br /&gt;
&lt;br /&gt;
{{center|પ્રથમ આવૃત્તિ : ૧૯૮૭ સંશોધિત પુનર્મુદ્રણ : ૧૯૯૫}}&lt;br /&gt;
{{center|પુનર્મુદ્રણ : ૨૦૦૪ પુનર્મુદ્રણ : નવેમ્બર, ૨૦૧૩}} &lt;br /&gt;
{{center|કિંમત : ₨ ૧૨૦-૦૦}} &lt;br /&gt;
&lt;br /&gt;
{{center|પ્રકાશક મહેન્દ્ર પી. શાહ}} &lt;br /&gt;
{{center|નવભારત સાહિત્ય મંદિર}} &lt;br /&gt;
{{center|જૈન દેરાસર પાસે, ગાંધી રોડ}} &lt;br /&gt;
{{center|અમદાવાદ-૩૮૦ ૦૦૧ }}&lt;br /&gt;
{{center|ટેલિ. : (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, ૨૨૧૩ ૨૯૨૧}}&lt;br /&gt;
{{center|E-mail : info@navbharatonline.com}} &lt;br /&gt;
{{center|Web : www.navbharatonline.com}} &lt;br /&gt;
&lt;br /&gt;
{{center|ટાઇપસેટિંગ ઇમેજ સિસ્ટમ}} &lt;br /&gt;
{{center|અમદાવાદ}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|મુદ્રક}}&lt;br /&gt;
{{center|યશ પ્રિન્ટર્સ}} &lt;br /&gt;
{{center|અમદાવાદ}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;જેણે સાસ-ઉસાસે સાંધી&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;જ્ઞાન-ગોદડી ઓઢી,&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;જેની સુરતા સૂનમાં પોઢી.&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;વત્સલ પિતા સમા અનામી સંત&#039;&#039;&#039; }}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;કોળીબાપાને&#039;&#039;&#039;}}&amp;lt;br&amp;gt;&amp;lt;br&amp;gt;&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;અણબોટ્યા પવનની લેરખી &#039;&#039;&#039; &amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભજનનો ખરો રસ તો તેના અસલી ઢાળમાં અને અંદરની આરતથી તે ગવાય, તેમાં રહેલો છે. ભજન શબ્દ વડે કહે છે તે કરતાં સૂર વડે વધુ કહે છે. આ શબ્દ-સૂરના સંગાથથી જે વાતાવરણ રચાય છે તેમાં જો મનુષ્યનો પ્રાણ સ્પંદિત થઈ ઊઠે તો ભજન પૂરું સમજાય, ન સમજાય તોપણ અંતરમાં એક ઊજળી રેખા અંકિત કરી જાય છે. આ શ્રવણની સાથોસાથ જો શ્વાસનો, હૃદયનો, જીવનનો તાલ મળે તો ભજન પ્રકાશની એક કેડી બની જાય છે. &lt;br /&gt;
ભાંગતી રાતે ગવાતાં અને મનુષ્યના ગહન એકાંતે પોતાના સરજનહાર સાથે તાર સાંધતાં આ ભજનોમાં કોઈ દૂરનાં નક્ષત્રોના અણબોટ્યા પવનની લેરખી વહી આવે છે. તે મનુષ્યની વાણીને તો પાવન કરે જ છે, પણ સંસારની ધૂળ ખંખેરીને અંતરાકાશમાં મુક્તપણે વિહરવાની પાંખોયે આપે છે. ભજનો દ્વારા થતા આ વિહારની ઝાંખી પામવાનો અહીં આછોપાંખો પ્રયત્ન છે. &lt;br /&gt;
ભજનોનો જે અર્થબોધ અહીં આપવામાં આવ્યો છે તે ફક્ત વિવરણ, સમજૂતી કે આસ્વાદ રૂપે નથી, પરંતુ ભજનની સાથે હૃદય જ્યારે એકતાર બને છે ત્યારે જે નવા મુકામોનું ઉદ્ઘાટન થાય છે, જે નવી અનુભૂતિઓ પાંગરે છે, તેને રજૂ કરવાનો આ પ્રયાસ છે. ગોરખ, કબીર તથા મીરાંનાં જે ભજનો અહીં આપ્યાં છે તે આપણી ભજનમંડળીમાં ગવાતાં ભજનો છે; અને એટલે ભજનની વહેતી વાણી સાથે તે આપણો પરિચય જોડે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{right|મકરન્દ દવે}}&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{right|નંદિગ્રામ}} &amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{right|ધરમપુર રોડ, પોસ્ટ વાંકલ (જિ. વલસાડ) ૩૯૬૦૦૭ }}&amp;lt;br&amp;gt;&amp;lt;br&amp;gt;&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;કોળીબાપા&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;(ટૂંક પરિચય)&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માનવસમાજ એક એવું મશીન લાગે છે, જેમાં એક તરફથી કોઈ તેલ ઊંજે છે, ચક્રો સરખાં ગોઠવે છે ને યંત્ર આસાનીથી ફરે તેની કાળજી રાખે છે; ત્યારે બીજી તરફથી કોઈ મૂઠી ભરીને રેતી ઓરતું હોય એમ લાગ્યા કરે છે ને યંત્રની ખાનાખરાબીમાં જ આવા હાથ ખુશ થાય છે. આ સમાજ કોઈ દિવસ સારી રીતે ચાલ્યો હશે એ વિશે શંકા ઊભી થાય છે, અને કોઈ દિવસ સારો ચાલશે એવી આશા પર પાણી ફરી વળે છે. સમાજમાં કેટલી તો અણસમજ, અવ્યવસ્થા, દુર્વ્યય અને પરિણામે અર્થહીન વિનાશની પરંપરા જોવા બેસીએ તો હૈયું જ બેસી જાય, અને છતાં આવા સમાજમાંથી ોઈ કબીર નીકળી આવે, કોઈ ગાંધી કે રવીન્દ્રને નિહાળીએ ત્યારે માનવ ોવું એટલે શું એની કાંઈક ઝાંખી થાય છે. સમાજના આંબાની મંજરીઓ ખરી પડે, કાચા મરવા ધૂળમાં મળે, અધપાકી શાખને વેડી નાખવામાં આવે પણ જ્યાં એકાદ પાકું ફળ નજરે ચડ્યું કે આંબામાં રહેલી શક્તિની પ્રતીતિ થઈ જાય છે. આપણે પણ એનો જ એક ભાગ છીએ તેનું ગૌરવ અનુભવાય છે. માણસજાત ધિક્કારને પાત્ર હશે પણ વળી નમન કરવા જેવી છે એવું અનાયાસ મનમાં ઊગે છે. &lt;br /&gt;
માત્ર મહાપુરુષોની વાતો વાંચીએ ત્યારે જ આવું થાય છે એવું નથી. આપણા રોજના જીવનમાં પણ કોઈવાર એની ઝલક મળી જાય છે. કોઈ નિતાંત સુંદર ચહેરો જોવા મળે ને થઈ જાય કે સંતાપની જ્વાળાઓ વચ્ચે એ આટલો સ્નિગ્ધ, કોમળ, પ્રફુલ્લ કેમ રહી શક્યો હશે! કોઈનાં શાંત નેત્રો મળતાં જ જાણે હૈયું ઠરે છે. કોઈની વાણી સાંભળવા મળે ત્યાં જાણે સાંભળ્યા જ કરીએ એમ થાય. વહેતા ઝરણાને કાંઠે આવીને બેઠાં હોઈએ એમ લાગે. અને કોઈનું મૌન જ એવું મુખરિત હોય છે કે તેમના સાંનિધ્યમાંથી ઘણુંબધું મળી શકે. આવી વ્યક્તિઓ કોઈ વિશિષ્ટ તેથી તરી આવે છે અને તેમને એક વાર મળ્યા પછી સહેજે ભૂલી શકાતી નથી. સમય જાય છે તેમ અનેક ચહેરાઓ, પ્રસંગો, પરિચયોના ઝુંડમાંથી તે બહાર આવી જાય છે, અને આપણો હાથ પકડીને જીવનની સાચી દિશા બતાવે છે. આવી જ એક વ્યક્તિની વાત કરવાનું આજે મન થઈ જાય છે. એમનું નામ જાણવાની અમને ત્યારે સમજ નહોતી, અને પોતાનું નામ જણાવવાની એમને જરૂર નહોતી લાગી. અમે એમને કોળીબાપા કહેતા. &lt;br /&gt;
સહુથી પહેલાં તો કુટુંબમાં થતી વાતચીતથી કોળીબાપા વિષે જાણવા મળ્યું કે એક વૃદ્ધ પુરુષ બાજુમાં રહેતા, રેલવેમાં કામ કરતા ભાઈને ત્યાં આવ્યા છે. બીમાર ડોશીમાના ખાટલા પાસે બેસી તે જ્ઞાનની વાતો કરે છે, ડોશીમાની અત્યંત કાળજીથી સેવા-સારવાર કરે છે, નવરાતે-ધોવરાવે છે, માથું ઓળી આપે છે. નદીએ જઈ ડોશીમાનાં બગડેલાં કપડાં પણ ધોઈ આવે છે. આજે પણ એક પુરુષ સ્ત્રીનાં કપડાં ધોઈ આપે એ નવાઈ જેવું લાગે, તો આજથી પચીસ-ત્રીસ વરસ પહેલાં એ વાતે કેટલું કૌતુક જગાડયું હશે? થોડા દિવસો પછી ડોશીમાનું અવસાન થયું. એ વૃદ્ધને બહાર નીકળવાનો સમય મળ્યો ને મારા પિતાજી સાથે મૈત્રી થઈ. પછી તો એ કુટુંબના સભ્ય બની ગયા. સામાજિક ને આર્થિક દૃષ્ટિએ એ પછાત ગણાતા વર્ગના હતા પણ તેમના વ્યક્તિત્વમાં એક જાતનું ગૌરવ હતું અને સ્વાભાવિકતાથી એ સહુની વચ્ચે સમાન આસને બેસતા. કોળીબાપાની ઉંમર ત્યારે સિત્તેર વર્ષ ઉપર હશે પણ તેમના ચહેરા પર ગુલાબી ઝાંય હતી. હસે ત્યારે સરળ નિખાલસ બાળકનું મુક્ત હાસ્ય ઊછળી ઊઠે અને સાદી વાતોમાંથી પણ અધ્યાત્મના સૂક્ષ્મ ચમકારા થતા જાય. કોળીબાપાને કબીરની જ્ઞાનગોદડી&#039; મોઢે હતી. એમાંથી કોઈ ને કોઈ ચોપાઈ એ બોલી ઊઠતા. કોળીબાપા કહેતાઃ &lt;br /&gt;
જુકિત કમંડળ કર ગહિ લીન્હા, &lt;br /&gt;
પ્રેમપાવડી મુરશિદ ચીન્હા.&#039; &lt;br /&gt;
જીવનને કેવી રીતે સભર ને શીતળ રાખવું એનું કમંડળ તેમણે ભરી લીધું હતું. યુક્ત જીવનની કળા એ જાણતા હતા અને પ્રેમને પગલે તેમને સદ્ગુરુની ઓળખ થઈ હતી. કોળીબાપાએ વાત કરી હતી કે તે એક જગ્યાએ સાંધાવાળા હતા. નિર્જન સ્થાન. ટ્રેન પસાર થઈ જાય પછી ખાસ કાંઈ કામ નહીં. ત્યાં લીમડા નીચે એક સાધુ વિસામો લેવા બેઠા. કોળીબાપાએ એમને છાશ-રોટલો આપ્યાં ને આગ્રહ કરી રોક્યા. સાધુએ પ્રસન્ન થઈ કોળીબાપાને જ્ઞાનગોદડી શીખવી. આ શિક્ષણ એટલે કાંઈ માત્ર મુખપાઠ તો નહોતો. જ્ઞાનગોદડીના તાણાવાણા કોળીબાપાના જીવતરમાં વણીને સાધુએ વિદાય લીધી. કોળીબાપા નિરક્ષર હતા પણ એ કહેતાઃ ‘હું જ્ઞાનગોદડી ભણ્યો છું ને! ગુરુ મને ગોદડી ઓઢાડી ગયા છે.&#039; &lt;br /&gt;
એ ગરીબ સાંધાવાળાએ પોતાના એકના એક દીકરાને ભણાવ્યો. દીકરાને રેલવેમાં નોકરી મળી. કુટુંબ સાથે રહેવા લાગ્યો. મા દીકરા સાથે રહી. કોળીબાપા નિવૃત્ત થઈ પોતાને ગામ રહેવા લાગ્યા. અવારનવાર દીકરા પાસે આવે. ત્યાં માજી માંઘું પડચાં. દીકરાની વહુ બરાબર ચાકરી ન કરે. કોળીબાપાએ કોઈને કાંઈ કહ્યા વિના ચાકરીનો ભાર ઉપાડી લીધો. માજીની બધી જ ઊઠવેઠ કરતાં એ પ્રસન્ન મને જ્ઞાનગોદડી&#039; જીવનમાં ઉતારતા હતાઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘સુમતિ કે સાબુન સિરજન ધોઈ,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;કુમતિ મૈલ કો ડારો ખોઈ,&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&#039;&#039;&#039;જિન ગુદરીકા કિયા વિચાર,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;સો જન ભેટે સિરજનહારા.&#039;&#039;&#039;’}}		 &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માજીના અવસાન પછી કોળીબાપા દીકરાને ત્યાં રહ્યા. દીકરાનું કાંઈ ને કાંઈ કામ તે કરી આપતા. તેમાં બેએક બકરી હતી તેને ચરાવવાની જવાબદારી તેમણે ઉપાડી લીધી હતી. બકરી ચરાવી મોડી સાંજે એ અમારે ઘેર બેસવા આવતા અને સંતોની વાણીમાંથી કાંઈ ને કાંઈ પ્રસાદી પીરસતા. એક દિવસ કોળીબાપાને આવતાં ઘણું મોડું થયું. આવ્યા ત્યારે જોયું તો તેમનો પૌત્ર તેમને દોરી લાવતો હતો. કોળીબાપાને કાંઈ પૂછું તે પહેલાં મુક્ત હાસ્ય વેરતા બોલી ઊઠ્યા: આજ તો કમાલ થઈ. બાબુભાઈ, આ એક હતી ને, માળી ઈ પણ ગઈ.&#039; &lt;br /&gt;
કોળીબાપાની એક આંખ તો ક્યારની જતી રહી હતી. બીજી આંખ અરધું-પરધું કામ આપતી હતી. ફરી જાણે કોઈ નવો ખેલ માણવા મળ્યો હોય એવા ભાવથી કહ્યું: ‘એવું થયું. જાણે હું બકરાં ચારીને આવતો&#039;તો ત્યાં સૂરજ આથમવા માંડયો. આથમતા સૂરજ સામે જરાક જોયું ત્યાં તો આ ઓલાઈ ગઈ.&#039; આ સાવ નવી રમત, નવી મૌજ. પોતે બંને આંખે અંધ બની ગયા એનું ક્યાંયે દુઃખ નહીં. કોળીબાપા સામે હું જોઈ જ રહ્યો. વાત પૂરી કરીને હંમેશની જેમ બોલ્યાઃ હાલો હવે જ્ઞાનગોદડી બોલીએ. &lt;br /&gt;
કબીરે જ્ઞાનગોદડી&#039;માં કહ્યું છે:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘છુટિ ગયે કશ્મલ કર્મજ લેખા,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;યહ નૈનન સાહેબકો દેખા,&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
	&#039;&#039;&#039;અહંકાર અભિમાન બિડાચ&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ઘટકા ચૌકા કર ઉજિયારા.’&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જેની આંખો જાય પણ અંધારું ન ફેલાય એને કેવી અંતરની દૃષ્ટિ મળી ગઈ હશે? બહારની રીતે એક અત્યંત સામાન્ય લાગતો માણસ અને છતાં પ્રકૃતિનાં તમામ તોફાનોમાંથી ભયમુક્ત આ મહાપુરુષ. કોળીબાપાને યાદ કરું છું ને એમની મૂર્તિ નજરે તરે છે. જાડા પાણકોરાની ચોરણી ને પહેરણ, માથે સફેદ ફાળિયું, આંખે ભાંગેલી દાંડલીવાળાં ને દોરાથી બાંધેલાં ચશ્માં. હાસ્યથી ભર્યો ભરપૂર ગુલાબી ચહેરો ને ચાલમાં મસ્તાની છટા. વૃદ્ધ ઉંમરે પણ એક મોજીલા બાળકનો સ્વભાવ તે જીવતો રાખી શક્યા હતા. એક વાર તેમણે પૂછ્યું: &lt;br /&gt;
બાબુભાઈ, તારે સિદ્ધપુરુષનાં દર્શન કરવાં છે?” &lt;br /&gt;
હવે સિદ્ધને જોવાનું કોને મન ન થાય? સિદ્ધોનાં ચમત્કારિક વર્ણનોથી તો આપણા દેશની હવા ભરી પડી છે. સિદ્ધોનું આકર્ષણ આપણને ગળથૂથીમાંથી જ મળે છે. મેં તરત જ કહ્યું: &lt;br /&gt;
હા, બાપા, પણ એમ કાંઈ સિદ્ધનાં દર્શન થાય?” &lt;br /&gt;
અરે, ન શું થાય? આપણે ધારીએ તો તરત થાય.’ તમે કરાવી શકો, બાપા?’ &lt;br /&gt;
‘જરૂર કરાવું.’ &lt;br /&gt;
‘ક્યારે?’&lt;br /&gt;
‘અરે, અબઘડી અત્યારે જ.’&lt;br /&gt;
હું કોળીબાપા સામે વિસ્મયથી તાકી રહ્યો, બાપા આવી શક્તિ ધરાવતા હશે? શું આ પળે જ સિદ્ધનાં દર્શન થાય? &lt;br /&gt;
‘તો દર્શન કરાવો, લો!&#039; &lt;br /&gt;
‘તૈયાર છો ને?” કોળીબાપાએ બેત્રણ વાર પૂછ્યું ને પછી મારો હાથ પકડી મારા પિતાજી પાસે લઈ જઈ એમના હાથમાં મારો હાથ સોંપી કહ્યું: &lt;br /&gt;
‘આ રહ્યા તારા સિદ્ધ પુરુષ. બીજે ક્યાં ભટકીશ?”&lt;br /&gt;
અને પછી એવા તો હસ્યા છે! &lt;br /&gt;
આપણી સામે જ રહેલા આપણી ભક્તિના, આપણી સેવાના અધિકારી જનોને આપણે ઉવેખીએ છીએ અને દૂરનાં ભ્રામક શિખરો ભણી કેવી દોટ મૂકીએ છીએ! કોળીબાપાએ આ ભ્રમણાનો પડદો હાસ્ય-મજાકમાં જ ચીી નાખ્યો. કોળીબાપાને એક ઉક્તિ અત્યંત પ્રિય હતીઃ &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;	&lt;br /&gt;
&#039;&#039;&#039;‘અમલ કમલ સેં છટક્યા હૈ રે&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;છટક્યા હૈ સો ભટક્યા હૈ.’&#039;&#039;&#039;	&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જેમણે આ જીવનમાંથી છટકી જવાનો, કર્તવ્યના ભારમાંથી, પ્રેમના બંધનમાંથી છૂટી જવાનો પ્રયત્ન કર્યો, આ સામાન્ય જીવનથી દૂર ક્યાંક મુક્તિ પામવાનાં ફાંફાં માર્યાં એ જ ખરી રીતે ભૂલ્યા, ભટક્યા છે. જે અહીં અમલ કમલને-નિર્મલ જીવનને ઉપાસે છે એને જ પરમ-અમૃત, અમૃત-મધુ પ્રાપ્ત થાય છે.&lt;br /&gt;
કોળીબાપાએ આવું અમૃત પીધું હતું. તેમને કોઈ દિવસ ધ્યાન કે જપ કરતા નહોતા જોયા. પણ સુરતા અને શબ્દના દોરથી તેમણે જીવત૨ની ગોદડી સીવી હતી અને પ્રેમ ને સેવાના ધોણથી ઊજળી રાખી હતી. આવા પુરુષને કાળ શું કરી શકે? &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘જાપ મરે અજપા મટે, અનહદ ભી મર જાય,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;સુરત સમાની શબદ મેં, તાહિ કાલ નહિ ખાય.’&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ&lt;br /&gt;
|next = ભજનરસ&lt;br /&gt;
}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95&amp;diff=89307</id>
		<title>ભજનરસ/પ્રારંભિક</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95&amp;diff=89307"/>
		<updated>2025-05-22T12:11:07Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&#039;&#039;&#039;ભજનરસ&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;&#039;&#039;&#039;મકરન્દ દવે&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;મુખ્ય પ્રાપ્તિસ્થાન&#039;&#039;&#039; }}&lt;br /&gt;
{{center|નવભારત સાહિત્ય મંદિર}}&lt;br /&gt;
{{center|જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૧}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{center|૨૦૨, પેલિકન હાઉસ, આશ્રમ રોડ, અમદાવાદ-૯}}&lt;br /&gt;
{{center|૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;બુકશેલ્ફ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|૧૬, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે સી. જી. રોડ,}}&lt;br /&gt;
{{center|અમદાવાદ-૯}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;E-mail : info@navbharatonline.com&#039;&#039;&#039; }}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;Web : www.navbharatonline.com&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&amp;lt;hr&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{center|BHAJANRAS}}&lt;br /&gt;
{{center|by Makarand Dave Navbharat Sahitya Mandir, Ahmedabad}} &lt;br /&gt;
{{center|2013}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|ISBN : 978-81-8440-847-8}} &lt;br /&gt;
&lt;br /&gt;
{{center|© નંદિગ્રામ ટ્રસ્ટ}} &lt;br /&gt;
&lt;br /&gt;
{{center|પ્રથમ આવૃત્તિ : ૧૯૮૭ સંશોધિત પુનર્મુદ્રણ : ૧૯૯૫}}&lt;br /&gt;
{{center|પુનર્મુદ્રણ : ૨૦૦૪ પુનર્મુદ્રણ : નવેમ્બર, ૨૦૧૩}} &lt;br /&gt;
{{center|કિંમત : ₨ ૧૨૦-૦૦}} &lt;br /&gt;
&lt;br /&gt;
{{center|પ્રકાશક મહેન્દ્ર પી. શાહ}} &lt;br /&gt;
{{center|નવભારત સાહિત્ય મંદિર}} &lt;br /&gt;
{{center|જૈન દેરાસર પાસે, ગાંધી રોડ}} &lt;br /&gt;
{{center|અમદાવાદ-૩૮૦ ૦૦૧ }}&lt;br /&gt;
{{center|ટેલિ. : (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, ૨૨૧૩ ૨૯૨૧}}&lt;br /&gt;
{{center|E-mail : info@navbharatonline.com}} &lt;br /&gt;
{{center|Web : www.navbharatonline.com}} &lt;br /&gt;
&lt;br /&gt;
{{center|ટાઇપસેટિંગ ઇમેજ સિસ્ટમ}} &lt;br /&gt;
{{center|અમદાવાદ}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|મુદ્રક}}&lt;br /&gt;
{{center|યશ પ્રિન્ટર્સ}} &lt;br /&gt;
{{center|અમદાવાદ}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;જેણે સાસ-ઉસાસે સાંધી&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;જ્ઞાન-ગોદડી ઓઢી,&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;જેની સુરતા સૂનમાં પોઢી.&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;વત્સલ પિતા સમા અનામી સંત&#039;&#039;&#039; }}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;કોળીબાપાને&#039;&#039;&#039;}}&amp;lt;br&amp;gt;&amp;lt;br&amp;gt;&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;અણબોટ્યા પવનની લેરખી &#039;&#039;&#039; &amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભજનનો ખરો રસ તો તેના અસલી ઢાળમાં અને અંદરની આરતથી તે ગવાય, તેમાં રહેલો છે. ભજન શબ્દ વડે કહે છે તે કરતાં સૂર વડે વધુ કહે છે. આ શબ્દ-સૂરના સંગાથથી જે વાતાવરણ રચાય છે તેમાં જો મનુષ્યનો પ્રાણ સ્પંદિત થઈ ઊઠે તો ભજન પૂરું સમજાય, ન સમજાય તોપણ અંતરમાં એક ઊજળી રેખા અંકિત કરી જાય છે. આ શ્રવણની સાથોસાથ જો શ્વાસનો, હૃદયનો, જીવનનો તાલ મળે તો ભજન પ્રકાશની એક કેડી બની જાય છે. &lt;br /&gt;
ભાંગતી રાતે ગવાતાં અને મનુષ્યના ગહન એકાંતે પોતાના સરજનહાર સાથે તાર સાંધતાં આ ભજનોમાં કોઈ દૂરનાં નક્ષત્રોના અણબોટ્યા પવનની લેરખી વહી આવે છે. તે મનુષ્યની વાણીને તો પાવન કરે જ છે, પણ સંસારની ધૂળ ખંખેરીને અંતરાકાશમાં મુક્તપણે વિહરવાની પાંખોયે આપે છે. ભજનો દ્વારા થતા આ વિહારની ઝાંખી પામવાનો અહીં આછોપાંખો પ્રયત્ન છે. &lt;br /&gt;
ભજનોનો જે અર્થબોધ અહીં આપવામાં આવ્યો છે તે ફક્ત વિવરણ, સમજૂતી કે આસ્વાદ રૂપે નથી, પરંતુ ભજનની સાથે હૃદય જ્યારે એકતાર બને છે ત્યારે જે નવા મુકામોનું ઉદ્ઘાટન થાય છે, જે નવી અનુભૂતિઓ પાંગરે છે, તેને રજૂ કરવાનો આ પ્રયાસ છે. ગોરખ, કબીર તથા મીરાંનાં જે ભજનો અહીં આપ્યાં છે તે આપણી ભજનમંડળીમાં ગવાતાં ભજનો છે; અને એટલે ભજનની વહેતી વાણી સાથે તે આપણો પરિચય જોડે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{right|મકરન્દ દવે}}&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{right|નંદિગ્રામ}} &amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{right|ધરમપુર રોડ, પોસ્ટ વાંકલ (જિ. વલસાડ) ૩૯૬૦૦૭ }}&amp;lt;br&amp;gt;&amp;lt;br&amp;gt;&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;કોળીબાપા&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;(ટૂંક પરિચય)&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માનવસમાજ એક એવું મશીન લાગે છે, જેમાં એક તરફથી કોઈ તેલ ઊંજે છે, ચક્રો સરખાં ગોઠવે છે ને યંત્ર આસાનીથી ફરે તેની કાળજી રાખે છે; ત્યારે બીજી તરફથી કોઈ મૂઠી ભરીને રેતી ઓરતું હોય એમ લાગ્યા કરે છે ને યંત્રની ખાનાખરાબીમાં જ આવા હાથ ખુશ થાય છે. આ સમાજ કોઈ દિવસ સારી રીતે ચાલ્યો હશે એ વિશે શંકા ઊભી થાય છે, અને કોઈ દિવસ સારો ચાલશે એવી આશા પર પાણી ફરી વળે છે. સમાજમાં કેટલી તો અણસમજ, અવ્યવસ્થા, દુર્વ્યય અને પરિણામે અર્થહીન વિનાશની પરંપરા જોવા બેસીએ તો હૈયું જ બેસી જાય, અને છતાં આવા સમાજમાંથી ોઈ કબીર નીકળી આવે, કોઈ ગાંધી કે રવીન્દ્રને નિહાળીએ ત્યારે માનવ ોવું એટલે શું એની કાંઈક ઝાંખી થાય છે. સમાજના આંબાની મંજરીઓ ખરી પડે, કાચા મરવા ધૂળમાં મળે, અધપાકી શાખને વેડી નાખવામાં આવે પણ જ્યાં એકાદ પાકું ફળ નજરે ચડ્યું કે આંબામાં રહેલી શક્તિની પ્રતીતિ થઈ જાય છે. આપણે પણ એનો જ એક ભાગ છીએ તેનું ગૌરવ અનુભવાય છે. માણસજાત ધિક્કારને પાત્ર હશે પણ વળી નમન કરવા જેવી છે એવું અનાયાસ મનમાં ઊગે છે. &lt;br /&gt;
માત્ર મહાપુરુષોની વાતો વાંચીએ ત્યારે જ આવું થાય છે એવું નથી. આપણા રોજના જીવનમાં પણ કોઈવાર એની ઝલક મળી જાય છે. કોઈ નિતાંત સુંદર ચહેરો જોવા મળે ને થઈ જાય કે સંતાપની જ્વાળાઓ વચ્ચે એ આટલો સ્નિગ્ધ, કોમળ, પ્રફુલ્લ કેમ રહી શક્યો હશે! કોઈનાં શાંત નેત્રો મળતાં જ જાણે હૈયું ઠરે છે. કોઈની વાણી સાંભળવા મળે ત્યાં જાણે સાંભળ્યા જ કરીએ એમ થાય. વહેતા ઝરણાને કાંઠે આવીને બેઠાં હોઈએ એમ લાગે. અને કોઈનું મૌન જ એવું મુખરિત હોય છે કે તેમના સાંનિધ્યમાંથી ઘણુંબધું મળી શકે. આવી વ્યક્તિઓ કોઈ વિશિષ્ટ તેથી તરી આવે છે અને તેમને એક વાર મળ્યા પછી સહેજે ભૂલી શકાતી નથી. સમય જાય છે તેમ અનેક ચહેરાઓ, પ્રસંગો, પરિચયોના ઝુંડમાંથી તે બહાર આવી જાય છે, અને આપણો હાથ પકડીને જીવનની સાચી દિશા બતાવે છે. આવી જ એક વ્યક્તિની વાત કરવાનું આજે મન થઈ જાય છે. એમનું નામ જાણવાની અમને ત્યારે સમજ નહોતી, અને પોતાનું નામ જણાવવાની એમને જરૂર નહોતી લાગી. અમે એમને કોળીબાપા કહેતા. &lt;br /&gt;
સહુથી પહેલાં તો કુટુંબમાં થતી વાતચીતથી કોળીબાપા વિષે જાણવા મળ્યું કે એક વૃદ્ધ પુરુષ બાજુમાં રહેતા, રેલવેમાં કામ કરતા ભાઈને ત્યાં આવ્યા છે. બીમાર ડોશીમાના ખાટલા પાસે બેસી તે જ્ઞાનની વાતો કરે છે, ડોશીમાની અત્યંત કાળજીથી સેવા-સારવાર કરે છે, નવરાતે-ધોવરાવે છે, માથું ઓળી આપે છે. નદીએ જઈ ડોશીમાનાં બગડેલાં કપડાં પણ ધોઈ આવે છે. આજે પણ એક પુરુષ સ્ત્રીનાં કપડાં ધોઈ આપે એ નવાઈ જેવું લાગે, તો આજથી પચીસ-ત્રીસ વરસ પહેલાં એ વાતે કેટલું કૌતુક જગાડયું હશે? થોડા દિવસો પછી ડોશીમાનું અવસાન થયું. એ વૃદ્ધને બહાર નીકળવાનો સમય મળ્યો ને મારા પિતાજી સાથે મૈત્રી થઈ. પછી તો એ કુટુંબના સભ્ય બની ગયા. સામાજિક ને આર્થિક દૃષ્ટિએ એ પછાત ગણાતા વર્ગના હતા પણ તેમના વ્યક્તિત્વમાં એક જાતનું ગૌરવ હતું અને સ્વાભાવિકતાથી એ સહુની વચ્ચે સમાન આસને બેસતા. કોળીબાપાની ઉંમર ત્યારે સિત્તેર વર્ષ ઉપર હશે પણ તેમના ચહેરા પર ગુલાબી ઝાંય હતી. હસે ત્યારે સરળ નિખાલસ બાળકનું મુક્ત હાસ્ય ઊછળી ઊઠે અને સાદી વાતોમાંથી પણ અધ્યાત્મના સૂક્ષ્મ ચમકારા થતા જાય. કોળીબાપાને કબીરની જ્ઞાનગોદડી&#039; મોઢે હતી. એમાંથી કોઈ ને કોઈ ચોપાઈ એ બોલી ઊઠતા. કોળીબાપા કહેતાઃ &lt;br /&gt;
જુકિત કમંડળ કર ગહિ લીન્હા, &lt;br /&gt;
પ્રેમપાવડી મુરશિદ ચીન્હા.&#039; &lt;br /&gt;
જીવનને કેવી રીતે સભર ને શીતળ રાખવું એનું કમંડળ તેમણે ભરી લીધું હતું. યુક્ત જીવનની કળા એ જાણતા હતા અને પ્રેમને પગલે તેમને સદ્ગુરુની ઓળખ થઈ હતી. કોળીબાપાએ વાત કરી હતી કે તે એક જગ્યાએ સાંધાવાળા હતા. નિર્જન સ્થાન. ટ્રેન પસાર થઈ જાય પછી ખાસ કાંઈ કામ નહીં. ત્યાં લીમડા નીચે એક સાધુ વિસામો લેવા બેઠા. કોળીબાપાએ એમને છાશ-રોટલો આપ્યાં ને આગ્રહ કરી રોક્યા. સાધુએ પ્રસન્ન થઈ કોળીબાપાને જ્ઞાનગોદડી શીખવી. આ શિક્ષણ એટલે કાંઈ માત્ર મુખપાઠ તો નહોતો. જ્ઞાનગોદડીના તાણાવાણા કોળીબાપાના જીવતરમાં વણીને સાધુએ વિદાય લીધી. કોળીબાપા નિરક્ષર હતા પણ એ કહેતાઃ ‘હું જ્ઞાનગોદડી ભણ્યો છું ને! ગુરુ મને ગોદડી ઓઢાડી ગયા છે.&#039; &lt;br /&gt;
એ ગરીબ સાંધાવાળાએ પોતાના એકના એક દીકરાને ભણાવ્યો. દીકરાને રેલવેમાં નોકરી મળી. કુટુંબ સાથે રહેવા લાગ્યો. મા દીકરા સાથે રહી. કોળીબાપા નિવૃત્ત થઈ પોતાને ગામ રહેવા લાગ્યા. અવારનવાર દીકરા પાસે આવે. ત્યાં માજી માંઘું પડચાં. દીકરાની વહુ બરાબર ચાકરી ન કરે. કોળીબાપાએ કોઈને કાંઈ કહ્યા વિના ચાકરીનો ભાર ઉપાડી લીધો. માજીની બધી જ ઊઠવેઠ કરતાં એ પ્રસન્ન મને જ્ઞાનગોદડી&#039; જીવનમાં ઉતારતા હતાઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘સુમતિ કે સાબુન સિરજન ધોઈ,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;કુમતિ મૈલ કો ડારો ખોઈ,&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&#039;&#039;&#039;જિન ગુદરીકા કિયા વિચાર,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;સો જન ભેટે સિરજનહારા.&#039;&#039;&#039;’}}		 &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માજીના અવસાન પછી કોળીબાપા દીકરાને ત્યાં રહ્યા. દીકરાનું કાંઈ ને કાંઈ કામ તે કરી આપતા. તેમાં બેએક બકરી હતી તેને ચરાવવાની જવાબદારી તેમણે ઉપાડી લીધી હતી. બકરી ચરાવી મોડી સાંજે એ અમારે ઘેર બેસવા આવતા અને સંતોની વાણીમાંથી કાંઈ ને કાંઈ પ્રસાદી પીરસતા. એક દિવસ કોળીબાપાને આવતાં ઘણું મોડું થયું. આવ્યા ત્યારે જોયું તો તેમનો પૌત્ર તેમને દોરી લાવતો હતો. કોળીબાપાને કાંઈ પૂછું તે પહેલાં મુક્ત હાસ્ય વેરતા બોલી ઊઠ્યા: આજ તો કમાલ થઈ. બાબુભાઈ, આ એક હતી ને, માળી ઈ પણ ગઈ.&#039; &lt;br /&gt;
કોળીબાપાની એક આંખ તો ક્યારની જતી રહી હતી. બીજી આંખ અરધું-પરધું કામ આપતી હતી. ફરી જાણે કોઈ નવો ખેલ માણવા મળ્યો હોય એવા ભાવથી કહ્યું: ‘એવું થયું. જાણે હું બકરાં ચારીને આવતો&#039;તો ત્યાં સૂરજ આથમવા માંડયો. આથમતા સૂરજ સામે જરાક જોયું ત્યાં તો આ ઓલાઈ ગઈ.&#039; આ સાવ નવી રમત, નવી મૌજ. પોતે બંને આંખે અંધ બની ગયા એનું ક્યાંયે દુઃખ નહીં. કોળીબાપા સામે હું જોઈ જ રહ્યો. વાત પૂરી કરીને હંમેશની જેમ બોલ્યાઃ હાલો હવે જ્ઞાનગોદડી બોલીએ. &lt;br /&gt;
કબીરે જ્ઞાનગોદડી&#039;માં કહ્યું છે:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘છુટિ ગયે કશ્મલ કર્મજ લેખા,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;યહ નૈનન સાહેબકો દેખા,&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
	&#039;&#039;&#039;અહંકાર અભિમાન બિડાચ&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ઘટકા ચૌકા કર ઉજિયારા.’&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જેની આંખો જાય પણ અંધારું ન ફેલાય એને કેવી અંતરની દૃષ્ટિ મળી ગઈ હશે? બહારની રીતે એક અત્યંત સામાન્ય લાગતો માણસ અને છતાં પ્રકૃતિનાં તમામ તોફાનોમાંથી ભયમુક્ત આ મહાપુરુષ. કોળીબાપાને યાદ કરું છું ને એમની મૂર્તિ નજરે તરે છે. જાડા પાણકોરાની ચોરણી ને પહેરણ, માથે સફેદ ફાળિયું, આંખે ભાંગેલી દાંડલીવાળાં ને દોરાથી બાંધેલાં ચશ્માં. હાસ્યથી ભર્યો ભરપૂર ગુલાબી ચહેરો ને ચાલમાં મસ્તાની છટા. વૃદ્ધ ઉંમરે પણ એક મોજીલા બાળકનો સ્વભાવ તે જીવતો રાખી શક્યા હતા. એક વાર તેમણે પૂછ્યું: &lt;br /&gt;
બાબુભાઈ, તારે સિદ્ધપુરુષનાં દર્શન કરવાં છે?” &lt;br /&gt;
હવે સિદ્ધને જોવાનું કોને મન ન થાય? સિદ્ધોનાં ચમત્કારિક વર્ણનોથી તો આપણા દેશની હવા ભરી પડી છે. સિદ્ધોનું આકર્ષણ આપણને ગળથૂથીમાંથી જ મળે છે. મેં તરત જ કહ્યું: &lt;br /&gt;
હા, બાપા, પણ એમ કાંઈ સિદ્ધનાં દર્શન થાય?” &lt;br /&gt;
અરે, ન શું થાય? આપણે ધારીએ તો તરત થાય.’ તમે કરાવી શકો, બાપા?’ &lt;br /&gt;
‘જરૂર કરાવું.’ &lt;br /&gt;
‘ક્યારે?’&lt;br /&gt;
‘અરે, અબઘડી અત્યારે જ.’&lt;br /&gt;
હું કોળીબાપા સામે વિસ્મયથી તાકી રહ્યો, બાપા આવી શક્તિ ધરાવતા હશે? શું આ પળે જ સિદ્ધનાં દર્શન થાય? &lt;br /&gt;
‘તો દર્શન કરાવો, લો!&#039; &lt;br /&gt;
‘તૈયાર છો ને?” કોળીબાપાએ બેત્રણ વાર પૂછ્યું ને પછી મારો હાથ પકડી મારા પિતાજી પાસે લઈ જઈ એમના હાથમાં મારો હાથ સોંપી કહ્યું: &lt;br /&gt;
‘આ રહ્યા તારા સિદ્ધ પુરુષ. બીજે ક્યાં ભટકીશ?”&lt;br /&gt;
અને પછી એવા તો હસ્યા છે! &lt;br /&gt;
આપણી સામે જ રહેલા આપણી ભક્તિના, આપણી સેવાના અધિકારી જનોને આપણે ઉવેખીએ છીએ અને દૂરનાં ભ્રામક શિખરો ભણી કેવી દોટ મૂકીએ છીએ! કોળીબાપાએ આ ભ્રમણાનો પડદો હાસ્ય-મજાકમાં જ ચીી નાખ્યો. કોળીબાપાને એક ઉક્તિ અત્યંત પ્રિય હતીઃ &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;	&lt;br /&gt;
&#039;&#039;&#039;‘અમલ કમલ સેં છટક્યા હૈ રે&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;છટક્યા હૈ સો ભટક્યા હૈ.’&#039;&#039;&#039;}}		&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જેમણે આ જીવનમાંથી છટકી જવાનો, કર્તવ્યના ભારમાંથી, પ્રેમના બંધનમાંથી છૂટી જવાનો પ્રયત્ન કર્યો, આ સામાન્ય જીવનથી દૂર ક્યાંક મુક્તિ પામવાનાં ફાંફાં માર્યાં એ જ ખરી રીતે ભૂલ્યા, ભટક્યા છે. જે અહીં અમલ કમલને-નિર્મલ જીવનને ઉપાસે છે એને જ પરમ-અમૃત, અમૃત-મધુ પ્રાપ્ત થાય છે.&lt;br /&gt;
કોળીબાપાએ આવું અમૃત પીધું હતું. તેમને કોઈ દિવસ ધ્યાન કે જપ કરતા નહોતા જોયા. પણ સુરતા અને શબ્દના દોરથી તેમણે જીવત૨ની ગોદડી સીવી હતી અને પ્રેમ ને સેવાના ધોણથી ઊજળી રાખી હતી. આવા પુરુષને કાળ શું કરી શકે? &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘જાપ મરે અજપા મટે, અનહદ ભી મર જાય,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;સુરત સમાની શબદ મેં, તાહિ કાલ નહિ ખાય.’&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ&lt;br /&gt;
|next = ભજનરસ&lt;br /&gt;
}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95&amp;diff=89306</id>
		<title>ભજનરસ/પ્રારંભિક</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95&amp;diff=89306"/>
		<updated>2025-05-22T12:10:29Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&#039;&#039;&#039;ભજનરસ&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;&#039;&#039;&#039;મકરન્દ દવે&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;મુખ્ય પ્રાપ્તિસ્થાન&#039;&#039;&#039; }}&lt;br /&gt;
{{center|નવભારત સાહિત્ય મંદિર}}&lt;br /&gt;
{{center|જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૧}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{center|૨૦૨, પેલિકન હાઉસ, આશ્રમ રોડ, અમદાવાદ-૯}}&lt;br /&gt;
{{center|૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;બુકશેલ્ફ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|૧૬, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે સી. જી. રોડ,}}&lt;br /&gt;
{{center|અમદાવાદ-૯}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;E-mail : info@navbharatonline.com&#039;&#039;&#039; }}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;Web : www.navbharatonline.com&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&amp;lt;hr&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{center|BHAJANRAS}}&lt;br /&gt;
{{center|by Makarand Dave Navbharat Sahitya Mandir, Ahmedabad}} &lt;br /&gt;
{{center|2013}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|ISBN : 978-81-8440-847-8}} &lt;br /&gt;
&lt;br /&gt;
{{center|© નંદિગ્રામ ટ્રસ્ટ}} &lt;br /&gt;
&lt;br /&gt;
{{center|પ્રથમ આવૃત્તિ : ૧૯૮૭ સંશોધિત પુનર્મુદ્રણ : ૧૯૯૫}}&lt;br /&gt;
{{center|પુનર્મુદ્રણ : ૨૦૦૪ પુનર્મુદ્રણ : નવેમ્બર, ૨૦૧૩}} &lt;br /&gt;
{{center|કિંમત : ₨ ૧૨૦-૦૦}} &lt;br /&gt;
&lt;br /&gt;
{{center|પ્રકાશક મહેન્દ્ર પી. શાહ}} &lt;br /&gt;
{{center|નવભારત સાહિત્ય મંદિર}} &lt;br /&gt;
{{center|જૈન દેરાસર પાસે, ગાંધી રોડ}} &lt;br /&gt;
{{center|અમદાવાદ-૩૮૦ ૦૦૧ }}&lt;br /&gt;
{{center|ટેલિ. : (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, ૨૨૧૩ ૨૯૨૧}}&lt;br /&gt;
{{center|E-mail : info@navbharatonline.com}} &lt;br /&gt;
{{center|Web : www.navbharatonline.com}} &lt;br /&gt;
&lt;br /&gt;
{{center|ટાઇપસેટિંગ ઇમેજ સિસ્ટમ}} &lt;br /&gt;
{{center|અમદાવાદ}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|મુદ્રક}}&lt;br /&gt;
{{center|યશ પ્રિન્ટર્સ}} &lt;br /&gt;
{{center|અમદાવાદ}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;જેણે સાસ-ઉસાસે સાંધી&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;જ્ઞાન-ગોદડી ઓઢી,&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;જેની સુરતા સૂનમાં પોઢી.&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;વત્સલ પિતા સમા અનામી સંત&#039;&#039;&#039; }}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;કોળીબાપાને&#039;&#039;&#039;}}&amp;lt;br&amp;gt;&amp;lt;br&amp;gt;&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;અણબોટ્યા પવનની લેરખી &#039;&#039;&#039; &amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભજનનો ખરો રસ તો તેના અસલી ઢાળમાં અને અંદરની આરતથી તે ગવાય, તેમાં રહેલો છે. ભજન શબ્દ વડે કહે છે તે કરતાં સૂર વડે વધુ કહે છે. આ શબ્દ-સૂરના સંગાથથી જે વાતાવરણ રચાય છે તેમાં જો મનુષ્યનો પ્રાણ સ્પંદિત થઈ ઊઠે તો ભજન પૂરું સમજાય, ન સમજાય તોપણ અંતરમાં એક ઊજળી રેખા અંકિત કરી જાય છે. આ શ્રવણની સાથોસાથ જો શ્વાસનો, હૃદયનો, જીવનનો તાલ મળે તો ભજન પ્રકાશની એક કેડી બની જાય છે. &lt;br /&gt;
ભાંગતી રાતે ગવાતાં અને મનુષ્યના ગહન એકાંતે પોતાના સરજનહાર સાથે તાર સાંધતાં આ ભજનોમાં કોઈ દૂરનાં નક્ષત્રોના અણબોટ્યા પવનની લેરખી વહી આવે છે. તે મનુષ્યની વાણીને તો પાવન કરે જ છે, પણ સંસારની ધૂળ ખંખેરીને અંતરાકાશમાં મુક્તપણે વિહરવાની પાંખોયે આપે છે. ભજનો દ્વારા થતા આ વિહારની ઝાંખી પામવાનો અહીં આછોપાંખો પ્રયત્ન છે. &lt;br /&gt;
ભજનોનો જે અર્થબોધ અહીં આપવામાં આવ્યો છે તે ફક્ત વિવરણ, સમજૂતી કે આસ્વાદ રૂપે નથી, પરંતુ ભજનની સાથે હૃદય જ્યારે એકતાર બને છે ત્યારે જે નવા મુકામોનું ઉદ્ઘાટન થાય છે, જે નવી અનુભૂતિઓ પાંગરે છે, તેને રજૂ કરવાનો આ પ્રયાસ છે. ગોરખ, કબીર તથા મીરાંનાં જે ભજનો અહીં આપ્યાં છે તે આપણી ભજનમંડળીમાં ગવાતાં ભજનો છે; અને એટલે ભજનની વહેતી વાણી સાથે તે આપણો પરિચય જોડે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{right|મકરન્દ દવે}}&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{right|નંદિગ્રામ}} &amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{right|ધરમપુર રોડ, પોસ્ટ વાંકલ (જિ. વલસાડ) ૩૯૬૦૦૭ }}&amp;lt;br&amp;gt;&amp;lt;br&amp;gt;&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;કોળીબાપા&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;(ટૂંક પરિચય)&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માનવસમાજ એક એવું મશીન લાગે છે, જેમાં એક તરફથી કોઈ તેલ ઊંજે છે, ચક્રો સરખાં ગોઠવે છે ને યંત્ર આસાનીથી ફરે તેની કાળજી રાખે છે; ત્યારે બીજી તરફથી કોઈ મૂઠી ભરીને રેતી ઓરતું હોય એમ લાગ્યા કરે છે ને યંત્રની ખાનાખરાબીમાં જ આવા હાથ ખુશ થાય છે. આ સમાજ કોઈ દિવસ સારી રીતે ચાલ્યો હશે એ વિશે શંકા ઊભી થાય છે, અને કોઈ દિવસ સારો ચાલશે એવી આશા પર પાણી ફરી વળે છે. સમાજમાં કેટલી તો અણસમજ, અવ્યવસ્થા, દુર્વ્યય અને પરિણામે અર્થહીન વિનાશની પરંપરા જોવા બેસીએ તો હૈયું જ બેસી જાય, અને છતાં આવા સમાજમાંથી ોઈ કબીર નીકળી આવે, કોઈ ગાંધી કે રવીન્દ્રને નિહાળીએ ત્યારે માનવ ોવું એટલે શું એની કાંઈક ઝાંખી થાય છે. સમાજના આંબાની મંજરીઓ ખરી પડે, કાચા મરવા ધૂળમાં મળે, અધપાકી શાખને વેડી નાખવામાં આવે પણ જ્યાં એકાદ પાકું ફળ નજરે ચડ્યું કે આંબામાં રહેલી શક્તિની પ્રતીતિ થઈ જાય છે. આપણે પણ એનો જ એક ભાગ છીએ તેનું ગૌરવ અનુભવાય છે. માણસજાત ધિક્કારને પાત્ર હશે પણ વળી નમન કરવા જેવી છે એવું અનાયાસ મનમાં ઊગે છે. &lt;br /&gt;
માત્ર મહાપુરુષોની વાતો વાંચીએ ત્યારે જ આવું થાય છે એવું નથી. આપણા રોજના જીવનમાં પણ કોઈવાર એની ઝલક મળી જાય છે. કોઈ નિતાંત સુંદર ચહેરો જોવા મળે ને થઈ જાય કે સંતાપની જ્વાળાઓ વચ્ચે એ આટલો સ્નિગ્ધ, કોમળ, પ્રફુલ્લ કેમ રહી શક્યો હશે! કોઈનાં શાંત નેત્રો મળતાં જ જાણે હૈયું ઠરે છે. કોઈની વાણી સાંભળવા મળે ત્યાં જાણે સાંભળ્યા જ કરીએ એમ થાય. વહેતા ઝરણાને કાંઠે આવીને બેઠાં હોઈએ એમ લાગે. અને કોઈનું મૌન જ એવું મુખરિત હોય છે કે તેમના સાંનિધ્યમાંથી ઘણુંબધું મળી શકે. આવી વ્યક્તિઓ કોઈ વિશિષ્ટ તેથી તરી આવે છે અને તેમને એક વાર મળ્યા પછી સહેજે ભૂલી શકાતી નથી. સમય જાય છે તેમ અનેક ચહેરાઓ, પ્રસંગો, પરિચયોના ઝુંડમાંથી તે બહાર આવી જાય છે, અને આપણો હાથ પકડીને જીવનની સાચી દિશા બતાવે છે. આવી જ એક વ્યક્તિની વાત કરવાનું આજે મન થઈ જાય છે. એમનું નામ જાણવાની અમને ત્યારે સમજ નહોતી, અને પોતાનું નામ જણાવવાની એમને જરૂર નહોતી લાગી. અમે એમને કોળીબાપા કહેતા. &lt;br /&gt;
સહુથી પહેલાં તો કુટુંબમાં થતી વાતચીતથી કોળીબાપા વિષે જાણવા મળ્યું કે એક વૃદ્ધ પુરુષ બાજુમાં રહેતા, રેલવેમાં કામ કરતા ભાઈને ત્યાં આવ્યા છે. બીમાર ડોશીમાના ખાટલા પાસે બેસી તે જ્ઞાનની વાતો કરે છે, ડોશીમાની અત્યંત કાળજીથી સેવા-સારવાર કરે છે, નવરાતે-ધોવરાવે છે, માથું ઓળી આપે છે. નદીએ જઈ ડોશીમાનાં બગડેલાં કપડાં પણ ધોઈ આવે છે. આજે પણ એક પુરુષ સ્ત્રીનાં કપડાં ધોઈ આપે એ નવાઈ જેવું લાગે, તો આજથી પચીસ-ત્રીસ વરસ પહેલાં એ વાતે કેટલું કૌતુક જગાડયું હશે? થોડા દિવસો પછી ડોશીમાનું અવસાન થયું. એ વૃદ્ધને બહાર નીકળવાનો સમય મળ્યો ને મારા પિતાજી સાથે મૈત્રી થઈ. પછી તો એ કુટુંબના સભ્ય બની ગયા. સામાજિક ને આર્થિક દૃષ્ટિએ એ પછાત ગણાતા વર્ગના હતા પણ તેમના વ્યક્તિત્વમાં એક જાતનું ગૌરવ હતું અને સ્વાભાવિકતાથી એ સહુની વચ્ચે સમાન આસને બેસતા. કોળીબાપાની ઉંમર ત્યારે સિત્તેર વર્ષ ઉપર હશે પણ તેમના ચહેરા પર ગુલાબી ઝાંય હતી. હસે ત્યારે સરળ નિખાલસ બાળકનું મુક્ત હાસ્ય ઊછળી ઊઠે અને સાદી વાતોમાંથી પણ અધ્યાત્મના સૂક્ષ્મ ચમકારા થતા જાય. કોળીબાપાને કબીરની જ્ઞાનગોદડી&#039; મોઢે હતી. એમાંથી કોઈ ને કોઈ ચોપાઈ એ બોલી ઊઠતા. કોળીબાપા કહેતાઃ &lt;br /&gt;
જુકિત કમંડળ કર ગહિ લીન્હા, &lt;br /&gt;
પ્રેમપાવડી મુરશિદ ચીન્હા.&#039; &lt;br /&gt;
જીવનને કેવી રીતે સભર ને શીતળ રાખવું એનું કમંડળ તેમણે ભરી લીધું હતું. યુક્ત જીવનની કળા એ જાણતા હતા અને પ્રેમને પગલે તેમને સદ્ગુરુની ઓળખ થઈ હતી. કોળીબાપાએ વાત કરી હતી કે તે એક જગ્યાએ સાંધાવાળા હતા. નિર્જન સ્થાન. ટ્રેન પસાર થઈ જાય પછી ખાસ કાંઈ કામ નહીં. ત્યાં લીમડા નીચે એક સાધુ વિસામો લેવા બેઠા. કોળીબાપાએ એમને છાશ-રોટલો આપ્યાં ને આગ્રહ કરી રોક્યા. સાધુએ પ્રસન્ન થઈ કોળીબાપાને જ્ઞાનગોદડી શીખવી. આ શિક્ષણ એટલે કાંઈ માત્ર મુખપાઠ તો નહોતો. જ્ઞાનગોદડીના તાણાવાણા કોળીબાપાના જીવતરમાં વણીને સાધુએ વિદાય લીધી. કોળીબાપા નિરક્ષર હતા પણ એ કહેતાઃ ‘હું જ્ઞાનગોદડી ભણ્યો છું ને! ગુરુ મને ગોદડી ઓઢાડી ગયા છે.&#039; &lt;br /&gt;
એ ગરીબ સાંધાવાળાએ પોતાના એકના એક દીકરાને ભણાવ્યો. દીકરાને રેલવેમાં નોકરી મળી. કુટુંબ સાથે રહેવા લાગ્યો. મા દીકરા સાથે રહી. કોળીબાપા નિવૃત્ત થઈ પોતાને ગામ રહેવા લાગ્યા. અવારનવાર દીકરા પાસે આવે. ત્યાં માજી માંઘું પડચાં. દીકરાની વહુ બરાબર ચાકરી ન કરે. કોળીબાપાએ કોઈને કાંઈ કહ્યા વિના ચાકરીનો ભાર ઉપાડી લીધો. માજીની બધી જ ઊઠવેઠ કરતાં એ પ્રસન્ન મને જ્ઞાનગોદડી&#039; જીવનમાં ઉતારતા હતાઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘સુમતિ કે સાબુન સિરજન ધોઈ,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;કુમતિ મૈલ કો ડારો ખોઈ,&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&#039;&#039;&#039;જિન ગુદરીકા કિયા વિચાર,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;સો જન ભેટે સિરજનહારા.&#039;&#039;&#039;’}}		 &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માજીના અવસાન પછી કોળીબાપા દીકરાને ત્યાં રહ્યા. દીકરાનું કાંઈ ને કાંઈ કામ તે કરી આપતા. તેમાં બેએક બકરી હતી તેને ચરાવવાની જવાબદારી તેમણે ઉપાડી લીધી હતી. બકરી ચરાવી મોડી સાંજે એ અમારે ઘેર બેસવા આવતા અને સંતોની વાણીમાંથી કાંઈ ને કાંઈ પ્રસાદી પીરસતા. એક દિવસ કોળીબાપાને આવતાં ઘણું મોડું થયું. આવ્યા ત્યારે જોયું તો તેમનો પૌત્ર તેમને દોરી લાવતો હતો. કોળીબાપાને કાંઈ પૂછું તે પહેલાં મુક્ત હાસ્ય વેરતા બોલી ઊઠ્યા: આજ તો કમાલ થઈ. બાબુભાઈ, આ એક હતી ને, માળી ઈ પણ ગઈ.&#039; &lt;br /&gt;
કોળીબાપાની એક આંખ તો ક્યારની જતી રહી હતી. બીજી આંખ અરધું-પરધું કામ આપતી હતી. ફરી જાણે કોઈ નવો ખેલ માણવા મળ્યો હોય એવા ભાવથી કહ્યું: ‘એવું થયું. જાણે હું બકરાં ચારીને આવતો&#039;તો ત્યાં સૂરજ આથમવા માંડયો. આથમતા સૂરજ સામે જરાક જોયું ત્યાં તો આ ઓલાઈ ગઈ.&#039; આ સાવ નવી રમત, નવી મૌજ. પોતે બંને આંખે અંધ બની ગયા એનું ક્યાંયે દુઃખ નહીં. કોળીબાપા સામે હું જોઈ જ રહ્યો. વાત પૂરી કરીને હંમેશની જેમ બોલ્યાઃ હાલો હવે જ્ઞાનગોદડી બોલીએ. &lt;br /&gt;
કબીરે જ્ઞાનગોદડી&#039;માં કહ્યું છે:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘છુટિ ગયે કશ્મલ કર્મજ લેખા,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;યહ નૈનન સાહેબકો દેખા,&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
	&#039;&#039;&#039;અહંકાર અભિમાન બિડાચ&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ઘટકા ચૌકા કર ઉજિયારા.’&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જેની આંખો જાય પણ અંધારું ન ફેલાય એને કેવી અંતરની દૃષ્ટિ મળી ગઈ હશે? બહારની રીતે એક અત્યંત સામાન્ય લાગતો માણસ અને છતાં પ્રકૃતિનાં તમામ તોફાનોમાંથી ભયમુક્ત આ મહાપુરુષ. કોળીબાપાને યાદ કરું છું ને એમની મૂર્તિ નજરે તરે છે. જાડા પાણકોરાની ચોરણી ને પહેરણ, માથે સફેદ ફાળિયું, આંખે ભાંગેલી દાંડલીવાળાં ને દોરાથી બાંધેલાં ચશ્માં. હાસ્યથી ભર્યો ભરપૂર ગુલાબી ચહેરો ને ચાલમાં મસ્તાની છટા. વૃદ્ધ ઉંમરે પણ એક મોજીલા બાળકનો સ્વભાવ તે જીવતો રાખી શક્યા હતા. એક વાર તેમણે પૂછ્યું: &lt;br /&gt;
બાબુભાઈ, તારે સિદ્ધપુરુષનાં દર્શન કરવાં છે?” &lt;br /&gt;
હવે સિદ્ધને જોવાનું કોને મન ન થાય? સિદ્ધોનાં ચમત્કારિક વર્ણનોથી તો આપણા દેશની હવા ભરી પડી છે. સિદ્ધોનું આકર્ષણ આપણને ગળથૂથીમાંથી જ મળે છે. મેં તરત જ કહ્યું: &lt;br /&gt;
હા, બાપા, પણ એમ કાંઈ સિદ્ધનાં દર્શન થાય?” &lt;br /&gt;
અરે, ન શું થાય? આપણે ધારીએ તો તરત થાય.’ તમે કરાવી શકો, બાપા?’ &lt;br /&gt;
‘જરૂર કરાવું.’ &lt;br /&gt;
‘ક્યારે?’&lt;br /&gt;
‘અરે, અબઘડી અત્યારે જ.’&lt;br /&gt;
હું કોળીબાપા સામે વિસ્મયથી તાકી રહ્યો, બાપા આવી શક્તિ ધરાવતા હશે? શું આ પળે જ સિદ્ધનાં દર્શન થાય? &lt;br /&gt;
‘તો દર્શન કરાવો, લો!&#039; &lt;br /&gt;
‘તૈયાર છો ને?” કોળીબાપાએ બેત્રણ વાર પૂછ્યું ને પછી મારો હાથ પકડી મારા પિતાજી પાસે લઈ જઈ એમના હાથમાં મારો હાથ સોંપી કહ્યું: &lt;br /&gt;
‘આ રહ્યા તારા સિદ્ધ પુરુષ. બીજે ક્યાં ભટકીશ?”&lt;br /&gt;
અને પછી એવા તો હસ્યા છે! &lt;br /&gt;
આપણી સામે જ રહેલા આપણી ભક્તિના, આપણી સેવાના અધિકારી જનોને આપણે ઉવેખીએ છીએ અને દૂરનાં ભ્રામક શિખરો ભણી કેવી દોટ મૂકીએ છીએ! કોળીબાપાએ આ ભ્રમણાનો પડદો હાસ્ય-મજાકમાં જ ચીી નાખ્યો. કોળીબાપાને એક ઉક્તિ અત્યંત પ્રિય હતીઃ &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;	&lt;br /&gt;
&#039;&#039;&#039;‘અમલ કમલ સેં છટક્યા હૈ રે&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;છટક્યા હૈ સો ભટક્યા હૈ.’&#039;&#039;&#039;}}		&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જેમણે આ જીવનમાંથી છટકી જવાનો, કર્તવ્યના ભારમાંથી, પ્રેમના બંધનમાંથી છૂટી જવાનો પ્રયત્ન કર્યો, આ સામાન્ય જીવનથી દૂર ક્યાંક મુક્તિ પામવાનાં ફાંફાં માર્યાં એ જ ખરી રીતે ભૂલ્યા, ભટક્યા છે. જે અહીં અમલ કમલને-નિર્મલ જીવનને ઉપાસે છે એને જ પરમ-અમૃત, અમૃત-મધુ પ્રાપ્ત થાય છે.&lt;br /&gt;
કોળીબાપાએ આવું અમૃત પીધું હતું. તેમને કોઈ દિવસ ધ્યાન કે જપ કરતા નહોતા જોયા. પણ સુરતા અને શબ્દના દોરથી તેમણે જીવત૨ની ગોદડી સીવી હતી અને પ્રેમ ને સેવાના ધોણથી ઊજળી રાખી હતી. આવા પુરુષને કાળ શું કરી શકે? &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘જાપ મરે અજપા મટે, અનહદ ભી મર જાય,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;સુરત સમાની શબદ મેં, તાહિ કાલ નહિ ખાય.’&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ&lt;br /&gt;
|next = ભજનરસ&lt;br /&gt;
}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95&amp;diff=89305</id>
		<title>ભજનરસ/પ્રારંભિક</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95&amp;diff=89305"/>
		<updated>2025-05-22T12:09:00Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&#039;&#039;&#039;ભજનરસ&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;&#039;&#039;&#039;મકરન્દ દવે&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;મુખ્ય પ્રાપ્તિસ્થાન&#039;&#039;&#039; }}&lt;br /&gt;
{{center|નવભારત સાહિત્ય મંદિર}}&lt;br /&gt;
{{center|જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૧}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{center|૨૦૨, પેલિકન હાઉસ, આશ્રમ રોડ, અમદાવાદ-૯}}&lt;br /&gt;
{{center|૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;બુકશેલ્ફ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|૧૬, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે સી. જી. રોડ,}}&lt;br /&gt;
{{center|અમદાવાદ-૯}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;E-mail : info@navbharatonline.com&#039;&#039;&#039; }}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;Web : www.navbharatonline.com&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&amp;lt;hr&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{center|BHAJANRAS}}&lt;br /&gt;
{{center|by Makarand Dave Navbharat Sahitya Mandir, Ahmedabad}} &lt;br /&gt;
{{center|2013}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|ISBN : 978-81-8440-847-8}} &lt;br /&gt;
&lt;br /&gt;
{{center|© નંદિગ્રામ ટ્રસ્ટ}} &lt;br /&gt;
&lt;br /&gt;
{{center|પ્રથમ આવૃત્તિ : ૧૯૮૭ સંશોધિત પુનર્મુદ્રણ : ૧૯૯૫ પુનર્મુદ્રણ : ૨૦૦૪ પુનર્મુદ્રણ : નવેમ્બર, ૨૦૧૩}} &lt;br /&gt;
{{center|કિંમત : ₨ ૧૨૦-૦૦}} &lt;br /&gt;
&lt;br /&gt;
{{center|પ્રકાશક મહેન્દ્ર પી. શાહ}} &lt;br /&gt;
{{center|નવભારત સાહિત્ય મંદિર}} &lt;br /&gt;
{{center|જૈન દેરાસર પાસે, ગાંધી રોડ}} &lt;br /&gt;
{{center|અમદાવાદ-૩૮૦ ૦૦૧ }}&lt;br /&gt;
{{center|ટેલિ. : (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, ૨૨૧૩ ૨૯૨૧}}&lt;br /&gt;
{{center|E-mail : info@navbharatonline.com}} &lt;br /&gt;
{{center|Web : www.navbharatonline.com}} &lt;br /&gt;
&lt;br /&gt;
{{center|ટાઇપસેટિંગ ઇમેજ સિસ્ટમ}} &lt;br /&gt;
{{center|અમદાવાદ}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|મુદ્રક}}&lt;br /&gt;
{{center|યશ પ્રિન્ટર્સ}} &lt;br /&gt;
{{center|અમદાવાદ}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;જેણે સાસ-ઉસાસે સાંધી&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;જ્ઞાન-ગોદડી ઓઢી,&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;જેની સુરતા સૂનમાં પોઢી.&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;વત્સલ પિતા સમા અનામી સંત&#039;&#039;&#039; }}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;કોળીબાપાને&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;અણબોટ્યા પવનની લેરખી &#039;&#039;&#039; &amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભજનનો ખરો રસ તો તેના અસલી ઢાળમાં અને અંદરની આરતથી તે ગવાય, તેમાં રહેલો છે. ભજન શબ્દ વડે કહે છે તે કરતાં સૂર વડે વધુ કહે છે. આ શબ્દ-સૂરના સંગાથથી જે વાતાવરણ રચાય છે તેમાં જો મનુષ્યનો પ્રાણ સ્પંદિત થઈ ઊઠે તો ભજન પૂરું સમજાય, ન સમજાય તોપણ અંતરમાં એક ઊજળી રેખા અંકિત કરી જાય છે. આ શ્રવણની સાથોસાથ જો શ્વાસનો, હૃદયનો, જીવનનો તાલ મળે તો ભજન પ્રકાશની એક કેડી બની જાય છે. &lt;br /&gt;
ભાંગતી રાતે ગવાતાં અને મનુષ્યના ગહન એકાંતે પોતાના સરજનહાર સાથે તાર સાંધતાં આ ભજનોમાં કોઈ દૂરનાં નક્ષત્રોના અણબોટ્યા પવનની લેરખી વહી આવે છે. તે મનુષ્યની વાણીને તો પાવન કરે જ છે, પણ સંસારની ધૂળ ખંખેરીને અંતરાકાશમાં મુક્તપણે વિહરવાની પાંખોયે આપે છે. ભજનો દ્વારા થતા આ વિહારની ઝાંખી પામવાનો અહીં આછોપાંખો પ્રયત્ન છે. &lt;br /&gt;
ભજનોનો જે અર્થબોધ અહીં આપવામાં આવ્યો છે તે ફક્ત વિવરણ, સમજૂતી કે આસ્વાદ રૂપે નથી, પરંતુ ભજનની સાથે હૃદય જ્યારે એકતાર બને છે ત્યારે જે નવા મુકામોનું ઉદ્ઘાટન થાય છે, જે નવી અનુભૂતિઓ પાંગરે છે, તેને રજૂ કરવાનો આ પ્રયાસ છે. ગોરખ, કબીર તથા મીરાંનાં જે ભજનો અહીં આપ્યાં છે તે આપણી ભજનમંડળીમાં ગવાતાં ભજનો છે; અને એટલે ભજનની વહેતી વાણી સાથે તે આપણો પરિચય જોડે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{right|મકરન્દ દવે}}&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{right|નંદિગ્રામ}} &amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{right|ધરમપુર રોડ, પોસ્ટ વાંકલ (જિ. વલસાડ) ૩૯૬૦૦૭ }}&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;કોળીબાપા&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;(ટૂંક પરિચય)&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માનવસમાજ એક એવું મશીન લાગે છે, જેમાં એક તરફથી કોઈ તેલ ઊંજે છે, ચક્રો સરખાં ગોઠવે છે ને યંત્ર આસાનીથી ફરે તેની કાળજી રાખે છે; ત્યારે બીજી તરફથી કોઈ મૂઠી ભરીને રેતી ઓરતું હોય એમ લાગ્યા કરે છે ને યંત્રની ખાનાખરાબીમાં જ આવા હાથ ખુશ થાય છે. આ સમાજ કોઈ દિવસ સારી રીતે ચાલ્યો હશે એ વિશે શંકા ઊભી થાય છે, અને કોઈ દિવસ સારો ચાલશે એવી આશા પર પાણી ફરી વળે છે. સમાજમાં કેટલી તો અણસમજ, અવ્યવસ્થા, દુર્વ્યય અને પરિણામે અર્થહીન વિનાશની પરંપરા જોવા બેસીએ તો હૈયું જ બેસી જાય, અને છતાં આવા સમાજમાંથી ોઈ કબીર નીકળી આવે, કોઈ ગાંધી કે રવીન્દ્રને નિહાળીએ ત્યારે માનવ ોવું એટલે શું એની કાંઈક ઝાંખી થાય છે. સમાજના આંબાની મંજરીઓ ખરી પડે, કાચા મરવા ધૂળમાં મળે, અધપાકી શાખને વેડી નાખવામાં આવે પણ જ્યાં એકાદ પાકું ફળ નજરે ચડ્યું કે આંબામાં રહેલી શક્તિની પ્રતીતિ થઈ જાય છે. આપણે પણ એનો જ એક ભાગ છીએ તેનું ગૌરવ અનુભવાય છે. માણસજાત ધિક્કારને પાત્ર હશે પણ વળી નમન કરવા જેવી છે એવું અનાયાસ મનમાં ઊગે છે. &lt;br /&gt;
માત્ર મહાપુરુષોની વાતો વાંચીએ ત્યારે જ આવું થાય છે એવું નથી. આપણા રોજના જીવનમાં પણ કોઈવાર એની ઝલક મળી જાય છે. કોઈ નિતાંત સુંદર ચહેરો જોવા મળે ને થઈ જાય કે સંતાપની જ્વાળાઓ વચ્ચે એ આટલો સ્નિગ્ધ, કોમળ, પ્રફુલ્લ કેમ રહી શક્યો હશે! કોઈનાં શાંત નેત્રો મળતાં જ જાણે હૈયું ઠરે છે. કોઈની વાણી સાંભળવા મળે ત્યાં જાણે સાંભળ્યા જ કરીએ એમ થાય. વહેતા ઝરણાને કાંઠે આવીને બેઠાં હોઈએ એમ લાગે. અને કોઈનું મૌન જ એવું મુખરિત હોય છે કે તેમના સાંનિધ્યમાંથી ઘણુંબધું મળી શકે. આવી વ્યક્તિઓ કોઈ વિશિષ્ટ તેથી તરી આવે છે અને તેમને એક વાર મળ્યા પછી સહેજે ભૂલી શકાતી નથી. સમય જાય છે તેમ અનેક ચહેરાઓ, પ્રસંગો, પરિચયોના ઝુંડમાંથી તે બહાર આવી જાય છે, અને આપણો હાથ પકડીને જીવનની સાચી દિશા બતાવે છે. આવી જ એક વ્યક્તિની વાત કરવાનું આજે મન થઈ જાય છે. એમનું નામ જાણવાની અમને ત્યારે સમજ નહોતી, અને પોતાનું નામ જણાવવાની એમને જરૂર નહોતી લાગી. અમે એમને કોળીબાપા કહેતા. &lt;br /&gt;
સહુથી પહેલાં તો કુટુંબમાં થતી વાતચીતથી કોળીબાપા વિષે જાણવા મળ્યું કે એક વૃદ્ધ પુરુષ બાજુમાં રહેતા, રેલવેમાં કામ કરતા ભાઈને ત્યાં આવ્યા છે. બીમાર ડોશીમાના ખાટલા પાસે બેસી તે જ્ઞાનની વાતો કરે છે, ડોશીમાની અત્યંત કાળજીથી સેવા-સારવાર કરે છે, નવરાતે-ધોવરાવે છે, માથું ઓળી આપે છે. નદીએ જઈ ડોશીમાનાં બગડેલાં કપડાં પણ ધોઈ આવે છે. આજે પણ એક પુરુષ સ્ત્રીનાં કપડાં ધોઈ આપે એ નવાઈ જેવું લાગે, તો આજથી પચીસ-ત્રીસ વરસ પહેલાં એ વાતે કેટલું કૌતુક જગાડયું હશે? થોડા દિવસો પછી ડોશીમાનું અવસાન થયું. એ વૃદ્ધને બહાર નીકળવાનો સમય મળ્યો ને મારા પિતાજી સાથે મૈત્રી થઈ. પછી તો એ કુટુંબના સભ્ય બની ગયા. સામાજિક ને આર્થિક દૃષ્ટિએ એ પછાત ગણાતા વર્ગના હતા પણ તેમના વ્યક્તિત્વમાં એક જાતનું ગૌરવ હતું અને સ્વાભાવિકતાથી એ સહુની વચ્ચે સમાન આસને બેસતા. કોળીબાપાની ઉંમર ત્યારે સિત્તેર વર્ષ ઉપર હશે પણ તેમના ચહેરા પર ગુલાબી ઝાંય હતી. હસે ત્યારે સરળ નિખાલસ બાળકનું મુક્ત હાસ્ય ઊછળી ઊઠે અને સાદી વાતોમાંથી પણ અધ્યાત્મના સૂક્ષ્મ ચમકારા થતા જાય. કોળીબાપાને કબીરની જ્ઞાનગોદડી&#039; મોઢે હતી. એમાંથી કોઈ ને કોઈ ચોપાઈ એ બોલી ઊઠતા. કોળીબાપા કહેતાઃ &lt;br /&gt;
જુકિત કમંડળ કર ગહિ લીન્હા, &lt;br /&gt;
પ્રેમપાવડી મુરશિદ ચીન્હા.&#039; &lt;br /&gt;
જીવનને કેવી રીતે સભર ને શીતળ રાખવું એનું કમંડળ તેમણે ભરી લીધું હતું. યુક્ત જીવનની કળા એ જાણતા હતા અને પ્રેમને પગલે તેમને સદ્ગુરુની ઓળખ થઈ હતી. કોળીબાપાએ વાત કરી હતી કે તે એક જગ્યાએ સાંધાવાળા હતા. નિર્જન સ્થાન. ટ્રેન પસાર થઈ જાય પછી ખાસ કાંઈ કામ નહીં. ત્યાં લીમડા નીચે એક સાધુ વિસામો લેવા બેઠા. કોળીબાપાએ એમને છાશ-રોટલો આપ્યાં ને આગ્રહ કરી રોક્યા. સાધુએ પ્રસન્ન થઈ કોળીબાપાને જ્ઞાનગોદડી શીખવી. આ શિક્ષણ એટલે કાંઈ માત્ર મુખપાઠ તો નહોતો. જ્ઞાનગોદડીના તાણાવાણા કોળીબાપાના જીવતરમાં વણીને સાધુએ વિદાય લીધી. કોળીબાપા નિરક્ષર હતા પણ એ કહેતાઃ ‘હું જ્ઞાનગોદડી ભણ્યો છું ને! ગુરુ મને ગોદડી ઓઢાડી ગયા છે.&#039; &lt;br /&gt;
એ ગરીબ સાંધાવાળાએ પોતાના એકના એક દીકરાને ભણાવ્યો. દીકરાને રેલવેમાં નોકરી મળી. કુટુંબ સાથે રહેવા લાગ્યો. મા દીકરા સાથે રહી. કોળીબાપા નિવૃત્ત થઈ પોતાને ગામ રહેવા લાગ્યા. અવારનવાર દીકરા પાસે આવે. ત્યાં માજી માંઘું પડચાં. દીકરાની વહુ બરાબર ચાકરી ન કરે. કોળીબાપાએ કોઈને કાંઈ કહ્યા વિના ચાકરીનો ભાર ઉપાડી લીધો. માજીની બધી જ ઊઠવેઠ કરતાં એ પ્રસન્ન મને જ્ઞાનગોદડી&#039; જીવનમાં ઉતારતા હતાઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘સુમતિ કે સાબુન સિરજન ધોઈ,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;કુમતિ મૈલ કો ડારો ખોઈ,&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&#039;&#039;&#039;જિન ગુદરીકા કિયા વિચાર,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;સો જન ભેટે સિરજનહારા.&#039;&#039;&#039;’}}		 &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માજીના અવસાન પછી કોળીબાપા દીકરાને ત્યાં રહ્યા. દીકરાનું કાંઈ ને કાંઈ કામ તે કરી આપતા. તેમાં બેએક બકરી હતી તેને ચરાવવાની જવાબદારી તેમણે ઉપાડી લીધી હતી. બકરી ચરાવી મોડી સાંજે એ અમારે ઘેર બેસવા આવતા અને સંતોની વાણીમાંથી કાંઈ ને કાંઈ પ્રસાદી પીરસતા. એક દિવસ કોળીબાપાને આવતાં ઘણું મોડું થયું. આવ્યા ત્યારે જોયું તો તેમનો પૌત્ર તેમને દોરી લાવતો હતો. કોળીબાપાને કાંઈ પૂછું તે પહેલાં મુક્ત હાસ્ય વેરતા બોલી ઊઠ્યા: આજ તો કમાલ થઈ. બાબુભાઈ, આ એક હતી ને, માળી ઈ પણ ગઈ.&#039; &lt;br /&gt;
કોળીબાપાની એક આંખ તો ક્યારની જતી રહી હતી. બીજી આંખ અરધું-પરધું કામ આપતી હતી. ફરી જાણે કોઈ નવો ખેલ માણવા મળ્યો હોય એવા ભાવથી કહ્યું: ‘એવું થયું. જાણે હું બકરાં ચારીને આવતો&#039;તો ત્યાં સૂરજ આથમવા માંડયો. આથમતા સૂરજ સામે જરાક જોયું ત્યાં તો આ ઓલાઈ ગઈ.&#039; આ સાવ નવી રમત, નવી મૌજ. પોતે બંને આંખે અંધ બની ગયા એનું ક્યાંયે દુઃખ નહીં. કોળીબાપા સામે હું જોઈ જ રહ્યો. વાત પૂરી કરીને હંમેશની જેમ બોલ્યાઃ હાલો હવે જ્ઞાનગોદડી બોલીએ. &lt;br /&gt;
કબીરે જ્ઞાનગોદડી&#039;માં કહ્યું છે:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘છુટિ ગયે કશ્મલ કર્મજ લેખા,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;યહ નૈનન સાહેબકો દેખા,&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
	&#039;&#039;&#039;અહંકાર અભિમાન બિડાચ&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ઘટકા ચૌકા કર ઉજિયારા.’&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જેની આંખો જાય પણ અંધારું ન ફેલાય એને કેવી અંતરની દૃષ્ટિ મળી ગઈ હશે? બહારની રીતે એક અત્યંત સામાન્ય લાગતો માણસ અને છતાં પ્રકૃતિનાં તમામ તોફાનોમાંથી ભયમુક્ત આ મહાપુરુષ. કોળીબાપાને યાદ કરું છું ને એમની મૂર્તિ નજરે તરે છે. જાડા પાણકોરાની ચોરણી ને પહેરણ, માથે સફેદ ફાળિયું, આંખે ભાંગેલી દાંડલીવાળાં ને દોરાથી બાંધેલાં ચશ્માં. હાસ્યથી ભર્યો ભરપૂર ગુલાબી ચહેરો ને ચાલમાં મસ્તાની છટા. વૃદ્ધ ઉંમરે પણ એક મોજીલા બાળકનો સ્વભાવ તે જીવતો રાખી શક્યા હતા. એક વાર તેમણે પૂછ્યું: &lt;br /&gt;
બાબુભાઈ, તારે સિદ્ધપુરુષનાં દર્શન કરવાં છે?” &lt;br /&gt;
હવે સિદ્ધને જોવાનું કોને મન ન થાય? સિદ્ધોનાં ચમત્કારિક વર્ણનોથી તો આપણા દેશની હવા ભરી પડી છે. સિદ્ધોનું આકર્ષણ આપણને ગળથૂથીમાંથી જ મળે છે. મેં તરત જ કહ્યું: &lt;br /&gt;
હા, બાપા, પણ એમ કાંઈ સિદ્ધનાં દર્શન થાય?” &lt;br /&gt;
અરે, ન શું થાય? આપણે ધારીએ તો તરત થાય.’ તમે કરાવી શકો, બાપા?’ &lt;br /&gt;
‘જરૂર કરાવું.’ &lt;br /&gt;
‘ક્યારે?’&lt;br /&gt;
‘અરે, અબઘડી અત્યારે જ.’&lt;br /&gt;
હું કોળીબાપા સામે વિસ્મયથી તાકી રહ્યો, બાપા આવી શક્તિ ધરાવતા હશે? શું આ પળે જ સિદ્ધનાં દર્શન થાય? &lt;br /&gt;
‘તો દર્શન કરાવો, લો!&#039; &lt;br /&gt;
‘તૈયાર છો ને?” કોળીબાપાએ બેત્રણ વાર પૂછ્યું ને પછી મારો હાથ પકડી મારા પિતાજી પાસે લઈ જઈ એમના હાથમાં મારો હાથ સોંપી કહ્યું: &lt;br /&gt;
‘આ રહ્યા તારા સિદ્ધ પુરુષ. બીજે ક્યાં ભટકીશ?”&lt;br /&gt;
અને પછી એવા તો હસ્યા છે! &lt;br /&gt;
આપણી સામે જ રહેલા આપણી ભક્તિના, આપણી સેવાના અધિકારી જનોને આપણે ઉવેખીએ છીએ અને દૂરનાં ભ્રામક શિખરો ભણી કેવી દોટ મૂકીએ છીએ! કોળીબાપાએ આ ભ્રમણાનો પડદો હાસ્ય-મજાકમાં જ ચીી નાખ્યો. કોળીબાપાને એક ઉક્તિ અત્યંત પ્રિય હતીઃ &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;	&lt;br /&gt;
&#039;&#039;&#039;‘અમલ કમલ સેં છટક્યા હૈ રે&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;છટક્યા હૈ સો ભટક્યા હૈ.’&#039;&#039;&#039;}}		&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જેમણે આ જીવનમાંથી છટકી જવાનો, કર્તવ્યના ભારમાંથી, પ્રેમના બંધનમાંથી છૂટી જવાનો પ્રયત્ન કર્યો, આ સામાન્ય જીવનથી દૂર ક્યાંક મુક્તિ પામવાનાં ફાંફાં માર્યાં એ જ ખરી રીતે ભૂલ્યા, ભટક્યા છે. જે અહીં અમલ કમલને-નિર્મલ જીવનને ઉપાસે છે એને જ પરમ-અમૃત, અમૃત-મધુ પ્રાપ્ત થાય છે.&lt;br /&gt;
કોળીબાપાએ આવું અમૃત પીધું હતું. તેમને કોઈ દિવસ ધ્યાન કે જપ કરતા નહોતા જોયા. પણ સુરતા અને શબ્દના દોરથી તેમણે જીવત૨ની ગોદડી સીવી હતી અને પ્રેમ ને સેવાના ધોણથી ઊજળી રાખી હતી. આવા પુરુષને કાળ શું કરી શકે? &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘જાપ મરે અજપા મટે, અનહદ ભી મર જાય,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;સુરત સમાની શબદ મેં, તાહિ કાલ નહિ ખાય.’&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ&lt;br /&gt;
|next = ભજનરસ&lt;br /&gt;
}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95&amp;diff=89304</id>
		<title>ભજનરસ/પ્રારંભિક</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95&amp;diff=89304"/>
		<updated>2025-05-22T12:08:17Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&#039;&#039;&#039;ભજનરસ&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;&#039;&#039;&#039;મકરન્દ દવે&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;મુખ્ય પ્રાપ્તિસ્થાન&#039;&#039;&#039; }}&lt;br /&gt;
{{center|નવભારત સાહિત્ય મંદિર}}&lt;br /&gt;
{{center|જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૧}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{center|૨૦૨, પેલિકન હાઉસ, આશ્રમ રોડ, અમદાવાદ-૯}}&lt;br /&gt;
{{center|૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;બુકશેલ્ફ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|૧૬, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે સી. જી. રોડ,}}&lt;br /&gt;
{{center|અમદાવાદ-૯}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;E-mail : info@navbharatonline.com&#039;&#039;&#039; }}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;Web : www.navbharatonline.com&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&amp;lt;hr&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{center|BHAJANRAS}}&lt;br /&gt;
{{center|by Makarand Dave Navbharat Sahitya Mandir, Ahmedabad}} &lt;br /&gt;
{{center|2013}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|ISBN : 978-81-8440-847-8}} &lt;br /&gt;
&lt;br /&gt;
{{center|© નંદિગ્રામ ટ્રસ્ટ}} &lt;br /&gt;
&lt;br /&gt;
{{center|પ્રથમ આવૃત્તિ : ૧૯૮૭ સંશોધિત પુનર્મુદ્રણ : ૧૯૯૫ પુનર્મુદ્રણ : ૨૦૦૪ પુનર્મુદ્રણ : નવેમ્બર, ૨૦૧૩}} &lt;br /&gt;
{{center|કિંમત : ₨ ૧૨૦-૦૦}} &lt;br /&gt;
&lt;br /&gt;
{{center|પ્રકાશક મહેન્દ્ર પી. શાહ}} &lt;br /&gt;
{{center|નવભારત સાહિત્ય મંદિર}} &lt;br /&gt;
{{center|જૈન દેરાસર પાસે, ગાંધી રોડ}} &lt;br /&gt;
{{center|અમદાવાદ-૩૮૦ ૦૦૧ }}&lt;br /&gt;
{{center|ટેલિ. : (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, ૨૨૧૩ ૨૯૨૧}}&lt;br /&gt;
{{center|E-mail : info@navbharatonline.com}} &lt;br /&gt;
{{center|Web : www.navbharatonline.com}} &lt;br /&gt;
&lt;br /&gt;
{{center|ટાઇપસેટિંગ ઇમેજ સિસ્ટમ}} &lt;br /&gt;
{{center|અમદાવાદ}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|મુદ્રક}}&lt;br /&gt;
{{center|યશ પ્રિન્ટર્સ}} &lt;br /&gt;
{{center|અમદાવાદ}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;જેણે સાસ-ઉસાસે સાંધી&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;જ્ઞાન-ગોદડી ઓઢી,&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;જેની સુરતા સૂનમાં પોઢી.&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;વત્સલ પિતા સમા અનામી સંત&#039;&#039;&#039; }}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;કોળીબાપાને&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;અણબોટ્યા પવનની લેરખી &#039;&#039;&#039; &amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભજનનો ખરો રસ તો તેના અસલી ઢાળમાં અને અંદરની આરતથી તે ગવાય, તેમાં રહેલો છે. ભજન શબ્દ વડે કહે છે તે કરતાં સૂર વડે વધુ કહે છે. આ શબ્દ-સૂરના સંગાથથી જે વાતાવરણ રચાય છે તેમાં જો મનુષ્યનો પ્રાણ સ્પંદિત થઈ ઊઠે તો ભજન પૂરું સમજાય, ન સમજાય તોપણ અંતરમાં એક ઊજળી રેખા અંકિત કરી જાય છે. આ શ્રવણની સાથોસાથ જો શ્વાસનો, હૃદયનો, જીવનનો તાલ મળે તો ભજન પ્રકાશની એક કેડી બની જાય છે. &lt;br /&gt;
ભાંગતી રાતે ગવાતાં અને મનુષ્યના ગહન એકાંતે પોતાના સરજનહાર સાથે તાર સાંધતાં આ ભજનોમાં કોઈ દૂરનાં નક્ષત્રોના અણબોટ્યા પવનની લેરખી વહી આવે છે. તે મનુષ્યની વાણીને તો પાવન કરે જ છે, પણ સંસારની ધૂળ ખંખેરીને અંતરાકાશમાં મુક્તપણે વિહરવાની પાંખોયે આપે છે. ભજનો દ્વારા થતા આ વિહારની ઝાંખી પામવાનો અહીં આછોપાંખો પ્રયત્ન છે. &lt;br /&gt;
ભજનોનો જે અર્થબોધ અહીં આપવામાં આવ્યો છે તે ફક્ત વિવરણ, સમજૂતી કે આસ્વાદ રૂપે નથી, પરંતુ ભજનની સાથે હૃદય જ્યારે એકતાર બને છે ત્યારે જે નવા મુકામોનું ઉદ્ઘાટન થાય છે, જે નવી અનુભૂતિઓ પાંગરે છે, તેને રજૂ કરવાનો આ પ્રયાસ છે. ગોરખ, કબીર તથા મીરાંનાં જે ભજનો અહીં આપ્યાં છે તે આપણી ભજનમંડળીમાં ગવાતાં ભજનો છે; અને એટલે ભજનની વહેતી વાણી સાથે તે આપણો પરિચય જોડે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{right|મકરન્દ દવે}}&lt;br /&gt;
{{right|નંદિગ્રામ}} &lt;br /&gt;
{{right|ધરમપુર રોડ, પોસ્ટ વાંકલ (જિ. વલસાડ) ૩૯૬૦૦૭ }}&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;કોળીબાપા&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;(ટૂંક પરિચય)&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માનવસમાજ એક એવું મશીન લાગે છે, જેમાં એક તરફથી કોઈ તેલ ઊંજે છે, ચક્રો સરખાં ગોઠવે છે ને યંત્ર આસાનીથી ફરે તેની કાળજી રાખે છે; ત્યારે બીજી તરફથી કોઈ મૂઠી ભરીને રેતી ઓરતું હોય એમ લાગ્યા કરે છે ને યંત્રની ખાનાખરાબીમાં જ આવા હાથ ખુશ થાય છે. આ સમાજ કોઈ દિવસ સારી રીતે ચાલ્યો હશે એ વિશે શંકા ઊભી થાય છે, અને કોઈ દિવસ સારો ચાલશે એવી આશા પર પાણી ફરી વળે છે. સમાજમાં કેટલી તો અણસમજ, અવ્યવસ્થા, દુર્વ્યય અને પરિણામે અર્થહીન વિનાશની પરંપરા જોવા બેસીએ તો હૈયું જ બેસી જાય, અને છતાં આવા સમાજમાંથી ોઈ કબીર નીકળી આવે, કોઈ ગાંધી કે રવીન્દ્રને નિહાળીએ ત્યારે માનવ ોવું એટલે શું એની કાંઈક ઝાંખી થાય છે. સમાજના આંબાની મંજરીઓ ખરી પડે, કાચા મરવા ધૂળમાં મળે, અધપાકી શાખને વેડી નાખવામાં આવે પણ જ્યાં એકાદ પાકું ફળ નજરે ચડ્યું કે આંબામાં રહેલી શક્તિની પ્રતીતિ થઈ જાય છે. આપણે પણ એનો જ એક ભાગ છીએ તેનું ગૌરવ અનુભવાય છે. માણસજાત ધિક્કારને પાત્ર હશે પણ વળી નમન કરવા જેવી છે એવું અનાયાસ મનમાં ઊગે છે. &lt;br /&gt;
માત્ર મહાપુરુષોની વાતો વાંચીએ ત્યારે જ આવું થાય છે એવું નથી. આપણા રોજના જીવનમાં પણ કોઈવાર એની ઝલક મળી જાય છે. કોઈ નિતાંત સુંદર ચહેરો જોવા મળે ને થઈ જાય કે સંતાપની જ્વાળાઓ વચ્ચે એ આટલો સ્નિગ્ધ, કોમળ, પ્રફુલ્લ કેમ રહી શક્યો હશે! કોઈનાં શાંત નેત્રો મળતાં જ જાણે હૈયું ઠરે છે. કોઈની વાણી સાંભળવા મળે ત્યાં જાણે સાંભળ્યા જ કરીએ એમ થાય. વહેતા ઝરણાને કાંઠે આવીને બેઠાં હોઈએ એમ લાગે. અને કોઈનું મૌન જ એવું મુખરિત હોય છે કે તેમના સાંનિધ્યમાંથી ઘણુંબધું મળી શકે. આવી વ્યક્તિઓ કોઈ વિશિષ્ટ તેથી તરી આવે છે અને તેમને એક વાર મળ્યા પછી સહેજે ભૂલી શકાતી નથી. સમય જાય છે તેમ અનેક ચહેરાઓ, પ્રસંગો, પરિચયોના ઝુંડમાંથી તે બહાર આવી જાય છે, અને આપણો હાથ પકડીને જીવનની સાચી દિશા બતાવે છે. આવી જ એક વ્યક્તિની વાત કરવાનું આજે મન થઈ જાય છે. એમનું નામ જાણવાની અમને ત્યારે સમજ નહોતી, અને પોતાનું નામ જણાવવાની એમને જરૂર નહોતી લાગી. અમે એમને કોળીબાપા કહેતા. &lt;br /&gt;
સહુથી પહેલાં તો કુટુંબમાં થતી વાતચીતથી કોળીબાપા વિષે જાણવા મળ્યું કે એક વૃદ્ધ પુરુષ બાજુમાં રહેતા, રેલવેમાં કામ કરતા ભાઈને ત્યાં આવ્યા છે. બીમાર ડોશીમાના ખાટલા પાસે બેસી તે જ્ઞાનની વાતો કરે છે, ડોશીમાની અત્યંત કાળજીથી સેવા-સારવાર કરે છે, નવરાતે-ધોવરાવે છે, માથું ઓળી આપે છે. નદીએ જઈ ડોશીમાનાં બગડેલાં કપડાં પણ ધોઈ આવે છે. આજે પણ એક પુરુષ સ્ત્રીનાં કપડાં ધોઈ આપે એ નવાઈ જેવું લાગે, તો આજથી પચીસ-ત્રીસ વરસ પહેલાં એ વાતે કેટલું કૌતુક જગાડયું હશે? થોડા દિવસો પછી ડોશીમાનું અવસાન થયું. એ વૃદ્ધને બહાર નીકળવાનો સમય મળ્યો ને મારા પિતાજી સાથે મૈત્રી થઈ. પછી તો એ કુટુંબના સભ્ય બની ગયા. સામાજિક ને આર્થિક દૃષ્ટિએ એ પછાત ગણાતા વર્ગના હતા પણ તેમના વ્યક્તિત્વમાં એક જાતનું ગૌરવ હતું અને સ્વાભાવિકતાથી એ સહુની વચ્ચે સમાન આસને બેસતા. કોળીબાપાની ઉંમર ત્યારે સિત્તેર વર્ષ ઉપર હશે પણ તેમના ચહેરા પર ગુલાબી ઝાંય હતી. હસે ત્યારે સરળ નિખાલસ બાળકનું મુક્ત હાસ્ય ઊછળી ઊઠે અને સાદી વાતોમાંથી પણ અધ્યાત્મના સૂક્ષ્મ ચમકારા થતા જાય. કોળીબાપાને કબીરની જ્ઞાનગોદડી&#039; મોઢે હતી. એમાંથી કોઈ ને કોઈ ચોપાઈ એ બોલી ઊઠતા. કોળીબાપા કહેતાઃ &lt;br /&gt;
જુકિત કમંડળ કર ગહિ લીન્હા, &lt;br /&gt;
પ્રેમપાવડી મુરશિદ ચીન્હા.&#039; &lt;br /&gt;
જીવનને કેવી રીતે સભર ને શીતળ રાખવું એનું કમંડળ તેમણે ભરી લીધું હતું. યુક્ત જીવનની કળા એ જાણતા હતા અને પ્રેમને પગલે તેમને સદ્ગુરુની ઓળખ થઈ હતી. કોળીબાપાએ વાત કરી હતી કે તે એક જગ્યાએ સાંધાવાળા હતા. નિર્જન સ્થાન. ટ્રેન પસાર થઈ જાય પછી ખાસ કાંઈ કામ નહીં. ત્યાં લીમડા નીચે એક સાધુ વિસામો લેવા બેઠા. કોળીબાપાએ એમને છાશ-રોટલો આપ્યાં ને આગ્રહ કરી રોક્યા. સાધુએ પ્રસન્ન થઈ કોળીબાપાને જ્ઞાનગોદડી શીખવી. આ શિક્ષણ એટલે કાંઈ માત્ર મુખપાઠ તો નહોતો. જ્ઞાનગોદડીના તાણાવાણા કોળીબાપાના જીવતરમાં વણીને સાધુએ વિદાય લીધી. કોળીબાપા નિરક્ષર હતા પણ એ કહેતાઃ ‘હું જ્ઞાનગોદડી ભણ્યો છું ને! ગુરુ મને ગોદડી ઓઢાડી ગયા છે.&#039; &lt;br /&gt;
એ ગરીબ સાંધાવાળાએ પોતાના એકના એક દીકરાને ભણાવ્યો. દીકરાને રેલવેમાં નોકરી મળી. કુટુંબ સાથે રહેવા લાગ્યો. મા દીકરા સાથે રહી. કોળીબાપા નિવૃત્ત થઈ પોતાને ગામ રહેવા લાગ્યા. અવારનવાર દીકરા પાસે આવે. ત્યાં માજી માંઘું પડચાં. દીકરાની વહુ બરાબર ચાકરી ન કરે. કોળીબાપાએ કોઈને કાંઈ કહ્યા વિના ચાકરીનો ભાર ઉપાડી લીધો. માજીની બધી જ ઊઠવેઠ કરતાં એ પ્રસન્ન મને જ્ઞાનગોદડી&#039; જીવનમાં ઉતારતા હતાઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘સુમતિ કે સાબુન સિરજન ધોઈ,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;કુમતિ મૈલ કો ડારો ખોઈ,&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&#039;&#039;&#039;જિન ગુદરીકા કિયા વિચાર,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;સો જન ભેટે સિરજનહારા.&#039;&#039;&#039;’}}		 &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માજીના અવસાન પછી કોળીબાપા દીકરાને ત્યાં રહ્યા. દીકરાનું કાંઈ ને કાંઈ કામ તે કરી આપતા. તેમાં બેએક બકરી હતી તેને ચરાવવાની જવાબદારી તેમણે ઉપાડી લીધી હતી. બકરી ચરાવી મોડી સાંજે એ અમારે ઘેર બેસવા આવતા અને સંતોની વાણીમાંથી કાંઈ ને કાંઈ પ્રસાદી પીરસતા. એક દિવસ કોળીબાપાને આવતાં ઘણું મોડું થયું. આવ્યા ત્યારે જોયું તો તેમનો પૌત્ર તેમને દોરી લાવતો હતો. કોળીબાપાને કાંઈ પૂછું તે પહેલાં મુક્ત હાસ્ય વેરતા બોલી ઊઠ્યા: આજ તો કમાલ થઈ. બાબુભાઈ, આ એક હતી ને, માળી ઈ પણ ગઈ.&#039; &lt;br /&gt;
કોળીબાપાની એક આંખ તો ક્યારની જતી રહી હતી. બીજી આંખ અરધું-પરધું કામ આપતી હતી. ફરી જાણે કોઈ નવો ખેલ માણવા મળ્યો હોય એવા ભાવથી કહ્યું: ‘એવું થયું. જાણે હું બકરાં ચારીને આવતો&#039;તો ત્યાં સૂરજ આથમવા માંડયો. આથમતા સૂરજ સામે જરાક જોયું ત્યાં તો આ ઓલાઈ ગઈ.&#039; આ સાવ નવી રમત, નવી મૌજ. પોતે બંને આંખે અંધ બની ગયા એનું ક્યાંયે દુઃખ નહીં. કોળીબાપા સામે હું જોઈ જ રહ્યો. વાત પૂરી કરીને હંમેશની જેમ બોલ્યાઃ હાલો હવે જ્ઞાનગોદડી બોલીએ. &lt;br /&gt;
કબીરે જ્ઞાનગોદડી&#039;માં કહ્યું છે:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘છુટિ ગયે કશ્મલ કર્મજ લેખા,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;યહ નૈનન સાહેબકો દેખા,&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
	&#039;&#039;&#039;અહંકાર અભિમાન બિડાચ&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ઘટકા ચૌકા કર ઉજિયારા.’&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જેની આંખો જાય પણ અંધારું ન ફેલાય એને કેવી અંતરની દૃષ્ટિ મળી ગઈ હશે? બહારની રીતે એક અત્યંત સામાન્ય લાગતો માણસ અને છતાં પ્રકૃતિનાં તમામ તોફાનોમાંથી ભયમુક્ત આ મહાપુરુષ. કોળીબાપાને યાદ કરું છું ને એમની મૂર્તિ નજરે તરે છે. જાડા પાણકોરાની ચોરણી ને પહેરણ, માથે સફેદ ફાળિયું, આંખે ભાંગેલી દાંડલીવાળાં ને દોરાથી બાંધેલાં ચશ્માં. હાસ્યથી ભર્યો ભરપૂર ગુલાબી ચહેરો ને ચાલમાં મસ્તાની છટા. વૃદ્ધ ઉંમરે પણ એક મોજીલા બાળકનો સ્વભાવ તે જીવતો રાખી શક્યા હતા. એક વાર તેમણે પૂછ્યું: &lt;br /&gt;
બાબુભાઈ, તારે સિદ્ધપુરુષનાં દર્શન કરવાં છે?” &lt;br /&gt;
હવે સિદ્ધને જોવાનું કોને મન ન થાય? સિદ્ધોનાં ચમત્કારિક વર્ણનોથી તો આપણા દેશની હવા ભરી પડી છે. સિદ્ધોનું આકર્ષણ આપણને ગળથૂથીમાંથી જ મળે છે. મેં તરત જ કહ્યું: &lt;br /&gt;
હા, બાપા, પણ એમ કાંઈ સિદ્ધનાં દર્શન થાય?” &lt;br /&gt;
અરે, ન શું થાય? આપણે ધારીએ તો તરત થાય.’ તમે કરાવી શકો, બાપા?’ &lt;br /&gt;
‘જરૂર કરાવું.’ &lt;br /&gt;
‘ક્યારે?’&lt;br /&gt;
‘અરે, અબઘડી અત્યારે જ.’&lt;br /&gt;
હું કોળીબાપા સામે વિસ્મયથી તાકી રહ્યો, બાપા આવી શક્તિ ધરાવતા હશે? શું આ પળે જ સિદ્ધનાં દર્શન થાય? &lt;br /&gt;
‘તો દર્શન કરાવો, લો!&#039; &lt;br /&gt;
‘તૈયાર છો ને?” કોળીબાપાએ બેત્રણ વાર પૂછ્યું ને પછી મારો હાથ પકડી મારા પિતાજી પાસે લઈ જઈ એમના હાથમાં મારો હાથ સોંપી કહ્યું: &lt;br /&gt;
‘આ રહ્યા તારા સિદ્ધ પુરુષ. બીજે ક્યાં ભટકીશ?”&lt;br /&gt;
અને પછી એવા તો હસ્યા છે! &lt;br /&gt;
આપણી સામે જ રહેલા આપણી ભક્તિના, આપણી સેવાના અધિકારી જનોને આપણે ઉવેખીએ છીએ અને દૂરનાં ભ્રામક શિખરો ભણી કેવી દોટ મૂકીએ છીએ! કોળીબાપાએ આ ભ્રમણાનો પડદો હાસ્ય-મજાકમાં જ ચીી નાખ્યો. કોળીબાપાને એક ઉક્તિ અત્યંત પ્રિય હતીઃ &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;	&lt;br /&gt;
&#039;&#039;&#039;‘અમલ કમલ સેં છટક્યા હૈ રે&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;છટક્યા હૈ સો ભટક્યા હૈ.’&#039;&#039;&#039;}}		&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જેમણે આ જીવનમાંથી છટકી જવાનો, કર્તવ્યના ભારમાંથી, પ્રેમના બંધનમાંથી છૂટી જવાનો પ્રયત્ન કર્યો, આ સામાન્ય જીવનથી દૂર ક્યાંક મુક્તિ પામવાનાં ફાંફાં માર્યાં એ જ ખરી રીતે ભૂલ્યા, ભટક્યા છે. જે અહીં અમલ કમલને-નિર્મલ જીવનને ઉપાસે છે એને જ પરમ-અમૃત, અમૃત-મધુ પ્રાપ્ત થાય છે.&lt;br /&gt;
કોળીબાપાએ આવું અમૃત પીધું હતું. તેમને કોઈ દિવસ ધ્યાન કે જપ કરતા નહોતા જોયા. પણ સુરતા અને શબ્દના દોરથી તેમણે જીવત૨ની ગોદડી સીવી હતી અને પ્રેમ ને સેવાના ધોણથી ઊજળી રાખી હતી. આવા પુરુષને કાળ શું કરી શકે? &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘જાપ મરે અજપા મટે, અનહદ ભી મર જાય,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;સુરત સમાની શબદ મેં, તાહિ કાલ નહિ ખાય.’&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ&lt;br /&gt;
|next = ભજનરસ&lt;br /&gt;
}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95&amp;diff=89303</id>
		<title>ભજનરસ/પ્રારંભિક</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95&amp;diff=89303"/>
		<updated>2025-05-22T12:07:32Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&#039;&#039;&#039;ભજનરસ&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;&#039;&#039;&#039;મકરન્દ દવે&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;મુખ્ય પ્રાપ્તિસ્થાન&#039;&#039;&#039; }}&lt;br /&gt;
{{center|નવભારત સાહિત્ય મંદિર}}&lt;br /&gt;
{{center|જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૧}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{center|૨૦૨, પેલિકન હાઉસ, આશ્રમ રોડ, અમદાવાદ-૯}}&lt;br /&gt;
{{center|૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;બુકશેલ્ફ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|૧૬, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે સી. જી. રોડ,}}&lt;br /&gt;
{{center|અમદાવાદ-૯}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;E-mail : info@navbharatonline.com&#039;&#039;&#039; }}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;Web : www.navbharatonline.com&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&amp;lt;hr&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{center|BHAJANRAS}}&lt;br /&gt;
{{center|by Makarand Dave Navbharat Sahitya Mandir, Ahmedabad}} &lt;br /&gt;
{{center|2013}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|ISBN : 978-81-8440-847-8}} &lt;br /&gt;
&lt;br /&gt;
{{center|© નંદિગ્રામ ટ્રસ્ટ}} &lt;br /&gt;
&lt;br /&gt;
{{center|પ્રથમ આવૃત્તિ : ૧૯૮૭ સંશોધિત પુનર્મુદ્રણ : ૧૯૯૫ પુનર્મુદ્રણ : ૨૦૦૪ પુનર્મુદ્રણ : નવેમ્બર, ૨૦૧૩}} &lt;br /&gt;
{{center|કિંમત : ₨ ૧૨૦-૦૦}} &lt;br /&gt;
&lt;br /&gt;
{{center|પ્રકાશક મહેન્દ્ર પી. શાહ}} &lt;br /&gt;
{{center|નવભારત સાહિત્ય મંદિર}} &lt;br /&gt;
{{center|જૈન દેરાસર પાસે, ગાંધી રોડ}} &lt;br /&gt;
{{center|અમદાવાદ-૩૮૦ ૦૦૧ }}&lt;br /&gt;
{{center|ટેલિ. : (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, ૨૨૧૩ ૨૯૨૧}}&lt;br /&gt;
{{center|E-mail : info@navbharatonline.com}} &lt;br /&gt;
{{center|Web : www.navbharatonline.com}} &lt;br /&gt;
&lt;br /&gt;
{{center|ટાઇપસેટિંગ ઇમેજ સિસ્ટમ}} &lt;br /&gt;
{{center|અમદાવાદ}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|મુદ્રક}}&lt;br /&gt;
{{center|યશ પ્રિન્ટર્સ}} &lt;br /&gt;
{{center|અમદાવાદ}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;જેણે સાસ-ઉસાસે સાંધી&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;જ્ઞાન-ગોદડી ઓઢી,&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;જેની સુરતા સૂનમાં પોઢી.&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;વત્સલ પિતા સમા અનામી સંત&#039;&#039;&#039; }}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;કોળીબાપાને&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;અણબોટ્યા પવનની લેરખી &#039;&#039;&#039; &amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભજનનો ખરો રસ તો તેના અસલી ઢાળમાં અને અંદરની આરતથી તે ગવાય, તેમાં રહેલો છે. ભજન શબ્દ વડે કહે છે તે કરતાં સૂર વડે વધુ કહે છે. આ શબ્દ-સૂરના સંગાથથી જે વાતાવરણ રચાય છે તેમાં જો મનુષ્યનો પ્રાણ સ્પંદિત થઈ ઊઠે તો ભજન પૂરું સમજાય, ન સમજાય તોપણ અંતરમાં એક ઊજળી રેખા અંકિત કરી જાય છે. આ શ્રવણની સાથોસાથ જો શ્વાસનો, હૃદયનો, જીવનનો તાલ મળે તો ભજન પ્રકાશની એક કેડી બની જાય છે. &lt;br /&gt;
ભાંગતી રાતે ગવાતાં અને મનુષ્યના ગહન એકાંતે પોતાના સરજનહાર સાથે તાર સાંધતાં આ ભજનોમાં કોઈ દૂરનાં નક્ષત્રોના અણબોટ્યા પવનની લેરખી વહી આવે છે. તે મનુષ્યની વાણીને તો પાવન કરે જ છે, પણ સંસારની ધૂળ ખંખેરીને અંતરાકાશમાં મુક્તપણે વિહરવાની પાંખોયે આપે છે. ભજનો દ્વારા થતા આ વિહારની ઝાંખી પામવાનો અહીં આછોપાંખો પ્રયત્ન છે. &lt;br /&gt;
ભજનોનો જે અર્થબોધ અહીં આપવામાં આવ્યો છે તે ફક્ત વિવરણ, સમજૂતી કે આસ્વાદ રૂપે નથી, પરંતુ ભજનની સાથે હૃદય જ્યારે એકતાર બને છે ત્યારે જે નવા મુકામોનું ઉદ્ઘાટન થાય છે, જે નવી અનુભૂતિઓ પાંગરે છે, તેને રજૂ કરવાનો આ પ્રયાસ છે. ગોરખ, કબીર તથા મીરાંનાં જે ભજનો અહીં આપ્યાં છે તે આપણી ભજનમંડળીમાં ગવાતાં ભજનો છે; અને એટલે ભજનની વહેતી વાણી સાથે તે આપણો પરિચય જોડે છે.&lt;br /&gt;
{{right|મકરન્દ દવે}}&lt;br /&gt;
{{right|નંદિગ્રામ}} &lt;br /&gt;
{{right|ધરમપુર રોડ, પોસ્ટ વાંકલ (જિ. વલસાડ) ૩૯૬૦૦૭ }}&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;કોળીબાપા&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;(ટૂંક પરિચય)&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માનવસમાજ એક એવું મશીન લાગે છે, જેમાં એક તરફથી કોઈ તેલ ઊંજે છે, ચક્રો સરખાં ગોઠવે છે ને યંત્ર આસાનીથી ફરે તેની કાળજી રાખે છે; ત્યારે બીજી તરફથી કોઈ મૂઠી ભરીને રેતી ઓરતું હોય એમ લાગ્યા કરે છે ને યંત્રની ખાનાખરાબીમાં જ આવા હાથ ખુશ થાય છે. આ સમાજ કોઈ દિવસ સારી રીતે ચાલ્યો હશે એ વિશે શંકા ઊભી થાય છે, અને કોઈ દિવસ સારો ચાલશે એવી આશા પર પાણી ફરી વળે છે. સમાજમાં કેટલી તો અણસમજ, અવ્યવસ્થા, દુર્વ્યય અને પરિણામે અર્થહીન વિનાશની પરંપરા જોવા બેસીએ તો હૈયું જ બેસી જાય, અને છતાં આવા સમાજમાંથી ોઈ કબીર નીકળી આવે, કોઈ ગાંધી કે રવીન્દ્રને નિહાળીએ ત્યારે માનવ ોવું એટલે શું એની કાંઈક ઝાંખી થાય છે. સમાજના આંબાની મંજરીઓ ખરી પડે, કાચા મરવા ધૂળમાં મળે, અધપાકી શાખને વેડી નાખવામાં આવે પણ જ્યાં એકાદ પાકું ફળ નજરે ચડ્યું કે આંબામાં રહેલી શક્તિની પ્રતીતિ થઈ જાય છે. આપણે પણ એનો જ એક ભાગ છીએ તેનું ગૌરવ અનુભવાય છે. માણસજાત ધિક્કારને પાત્ર હશે પણ વળી નમન કરવા જેવી છે એવું અનાયાસ મનમાં ઊગે છે. &lt;br /&gt;
માત્ર મહાપુરુષોની વાતો વાંચીએ ત્યારે જ આવું થાય છે એવું નથી. આપણા રોજના જીવનમાં પણ કોઈવાર એની ઝલક મળી જાય છે. કોઈ નિતાંત સુંદર ચહેરો જોવા મળે ને થઈ જાય કે સંતાપની જ્વાળાઓ વચ્ચે એ આટલો સ્નિગ્ધ, કોમળ, પ્રફુલ્લ કેમ રહી શક્યો હશે! કોઈનાં શાંત નેત્રો મળતાં જ જાણે હૈયું ઠરે છે. કોઈની વાણી સાંભળવા મળે ત્યાં જાણે સાંભળ્યા જ કરીએ એમ થાય. વહેતા ઝરણાને કાંઠે આવીને બેઠાં હોઈએ એમ લાગે. અને કોઈનું મૌન જ એવું મુખરિત હોય છે કે તેમના સાંનિધ્યમાંથી ઘણુંબધું મળી શકે. આવી વ્યક્તિઓ કોઈ વિશિષ્ટ તેથી તરી આવે છે અને તેમને એક વાર મળ્યા પછી સહેજે ભૂલી શકાતી નથી. સમય જાય છે તેમ અનેક ચહેરાઓ, પ્રસંગો, પરિચયોના ઝુંડમાંથી તે બહાર આવી જાય છે, અને આપણો હાથ પકડીને જીવનની સાચી દિશા બતાવે છે. આવી જ એક વ્યક્તિની વાત કરવાનું આજે મન થઈ જાય છે. એમનું નામ જાણવાની અમને ત્યારે સમજ નહોતી, અને પોતાનું નામ જણાવવાની એમને જરૂર નહોતી લાગી. અમે એમને કોળીબાપા કહેતા. &lt;br /&gt;
સહુથી પહેલાં તો કુટુંબમાં થતી વાતચીતથી કોળીબાપા વિષે જાણવા મળ્યું કે એક વૃદ્ધ પુરુષ બાજુમાં રહેતા, રેલવેમાં કામ કરતા ભાઈને ત્યાં આવ્યા છે. બીમાર ડોશીમાના ખાટલા પાસે બેસી તે જ્ઞાનની વાતો કરે છે, ડોશીમાની અત્યંત કાળજીથી સેવા-સારવાર કરે છે, નવરાતે-ધોવરાવે છે, માથું ઓળી આપે છે. નદીએ જઈ ડોશીમાનાં બગડેલાં કપડાં પણ ધોઈ આવે છે. આજે પણ એક પુરુષ સ્ત્રીનાં કપડાં ધોઈ આપે એ નવાઈ જેવું લાગે, તો આજથી પચીસ-ત્રીસ વરસ પહેલાં એ વાતે કેટલું કૌતુક જગાડયું હશે? થોડા દિવસો પછી ડોશીમાનું અવસાન થયું. એ વૃદ્ધને બહાર નીકળવાનો સમય મળ્યો ને મારા પિતાજી સાથે મૈત્રી થઈ. પછી તો એ કુટુંબના સભ્ય બની ગયા. સામાજિક ને આર્થિક દૃષ્ટિએ એ પછાત ગણાતા વર્ગના હતા પણ તેમના વ્યક્તિત્વમાં એક જાતનું ગૌરવ હતું અને સ્વાભાવિકતાથી એ સહુની વચ્ચે સમાન આસને બેસતા. કોળીબાપાની ઉંમર ત્યારે સિત્તેર વર્ષ ઉપર હશે પણ તેમના ચહેરા પર ગુલાબી ઝાંય હતી. હસે ત્યારે સરળ નિખાલસ બાળકનું મુક્ત હાસ્ય ઊછળી ઊઠે અને સાદી વાતોમાંથી પણ અધ્યાત્મના સૂક્ષ્મ ચમકારા થતા જાય. કોળીબાપાને કબીરની જ્ઞાનગોદડી&#039; મોઢે હતી. એમાંથી કોઈ ને કોઈ ચોપાઈ એ બોલી ઊઠતા. કોળીબાપા કહેતાઃ &lt;br /&gt;
જુકિત કમંડળ કર ગહિ લીન્હા, &lt;br /&gt;
પ્રેમપાવડી મુરશિદ ચીન્હા.&#039; &lt;br /&gt;
જીવનને કેવી રીતે સભર ને શીતળ રાખવું એનું કમંડળ તેમણે ભરી લીધું હતું. યુક્ત જીવનની કળા એ જાણતા હતા અને પ્રેમને પગલે તેમને સદ્ગુરુની ઓળખ થઈ હતી. કોળીબાપાએ વાત કરી હતી કે તે એક જગ્યાએ સાંધાવાળા હતા. નિર્જન સ્થાન. ટ્રેન પસાર થઈ જાય પછી ખાસ કાંઈ કામ નહીં. ત્યાં લીમડા નીચે એક સાધુ વિસામો લેવા બેઠા. કોળીબાપાએ એમને છાશ-રોટલો આપ્યાં ને આગ્રહ કરી રોક્યા. સાધુએ પ્રસન્ન થઈ કોળીબાપાને જ્ઞાનગોદડી શીખવી. આ શિક્ષણ એટલે કાંઈ માત્ર મુખપાઠ તો નહોતો. જ્ઞાનગોદડીના તાણાવાણા કોળીબાપાના જીવતરમાં વણીને સાધુએ વિદાય લીધી. કોળીબાપા નિરક્ષર હતા પણ એ કહેતાઃ ‘હું જ્ઞાનગોદડી ભણ્યો છું ને! ગુરુ મને ગોદડી ઓઢાડી ગયા છે.&#039; &lt;br /&gt;
એ ગરીબ સાંધાવાળાએ પોતાના એકના એક દીકરાને ભણાવ્યો. દીકરાને રેલવેમાં નોકરી મળી. કુટુંબ સાથે રહેવા લાગ્યો. મા દીકરા સાથે રહી. કોળીબાપા નિવૃત્ત થઈ પોતાને ગામ રહેવા લાગ્યા. અવારનવાર દીકરા પાસે આવે. ત્યાં માજી માંઘું પડચાં. દીકરાની વહુ બરાબર ચાકરી ન કરે. કોળીબાપાએ કોઈને કાંઈ કહ્યા વિના ચાકરીનો ભાર ઉપાડી લીધો. માજીની બધી જ ઊઠવેઠ કરતાં એ પ્રસન્ન મને જ્ઞાનગોદડી&#039; જીવનમાં ઉતારતા હતાઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘સુમતિ કે સાબુન સિરજન ધોઈ,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;કુમતિ મૈલ કો ડારો ખોઈ,&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&#039;&#039;&#039;જિન ગુદરીકા કિયા વિચાર,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;સો જન ભેટે સિરજનહારા.&#039;&#039;&#039;’}}		 &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માજીના અવસાન પછી કોળીબાપા દીકરાને ત્યાં રહ્યા. દીકરાનું કાંઈ ને કાંઈ કામ તે કરી આપતા. તેમાં બેએક બકરી હતી તેને ચરાવવાની જવાબદારી તેમણે ઉપાડી લીધી હતી. બકરી ચરાવી મોડી સાંજે એ અમારે ઘેર બેસવા આવતા અને સંતોની વાણીમાંથી કાંઈ ને કાંઈ પ્રસાદી પીરસતા. એક દિવસ કોળીબાપાને આવતાં ઘણું મોડું થયું. આવ્યા ત્યારે જોયું તો તેમનો પૌત્ર તેમને દોરી લાવતો હતો. કોળીબાપાને કાંઈ પૂછું તે પહેલાં મુક્ત હાસ્ય વેરતા બોલી ઊઠ્યા: આજ તો કમાલ થઈ. બાબુભાઈ, આ એક હતી ને, માળી ઈ પણ ગઈ.&#039; &lt;br /&gt;
કોળીબાપાની એક આંખ તો ક્યારની જતી રહી હતી. બીજી આંખ અરધું-પરધું કામ આપતી હતી. ફરી જાણે કોઈ નવો ખેલ માણવા મળ્યો હોય એવા ભાવથી કહ્યું: ‘એવું થયું. જાણે હું બકરાં ચારીને આવતો&#039;તો ત્યાં સૂરજ આથમવા માંડયો. આથમતા સૂરજ સામે જરાક જોયું ત્યાં તો આ ઓલાઈ ગઈ.&#039; આ સાવ નવી રમત, નવી મૌજ. પોતે બંને આંખે અંધ બની ગયા એનું ક્યાંયે દુઃખ નહીં. કોળીબાપા સામે હું જોઈ જ રહ્યો. વાત પૂરી કરીને હંમેશની જેમ બોલ્યાઃ હાલો હવે જ્ઞાનગોદડી બોલીએ. &lt;br /&gt;
કબીરે જ્ઞાનગોદડી&#039;માં કહ્યું છે:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘છુટિ ગયે કશ્મલ કર્મજ લેખા,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;યહ નૈનન સાહેબકો દેખા,&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
	&#039;&#039;&#039;અહંકાર અભિમાન બિડાચ&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ઘટકા ચૌકા કર ઉજિયારા.’&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જેની આંખો જાય પણ અંધારું ન ફેલાય એને કેવી અંતરની દૃષ્ટિ મળી ગઈ હશે? બહારની રીતે એક અત્યંત સામાન્ય લાગતો માણસ અને છતાં પ્રકૃતિનાં તમામ તોફાનોમાંથી ભયમુક્ત આ મહાપુરુષ. કોળીબાપાને યાદ કરું છું ને એમની મૂર્તિ નજરે તરે છે. જાડા પાણકોરાની ચોરણી ને પહેરણ, માથે સફેદ ફાળિયું, આંખે ભાંગેલી દાંડલીવાળાં ને દોરાથી બાંધેલાં ચશ્માં. હાસ્યથી ભર્યો ભરપૂર ગુલાબી ચહેરો ને ચાલમાં મસ્તાની છટા. વૃદ્ધ ઉંમરે પણ એક મોજીલા બાળકનો સ્વભાવ તે જીવતો રાખી શક્યા હતા. એક વાર તેમણે પૂછ્યું: &lt;br /&gt;
બાબુભાઈ, તારે સિદ્ધપુરુષનાં દર્શન કરવાં છે?” &lt;br /&gt;
હવે સિદ્ધને જોવાનું કોને મન ન થાય? સિદ્ધોનાં ચમત્કારિક વર્ણનોથી તો આપણા દેશની હવા ભરી પડી છે. સિદ્ધોનું આકર્ષણ આપણને ગળથૂથીમાંથી જ મળે છે. મેં તરત જ કહ્યું: &lt;br /&gt;
હા, બાપા, પણ એમ કાંઈ સિદ્ધનાં દર્શન થાય?” &lt;br /&gt;
અરે, ન શું થાય? આપણે ધારીએ તો તરત થાય.’ તમે કરાવી શકો, બાપા?’ &lt;br /&gt;
‘જરૂર કરાવું.’ &lt;br /&gt;
‘ક્યારે?’&lt;br /&gt;
‘અરે, અબઘડી અત્યારે જ.’&lt;br /&gt;
હું કોળીબાપા સામે વિસ્મયથી તાકી રહ્યો, બાપા આવી શક્તિ ધરાવતા હશે? શું આ પળે જ સિદ્ધનાં દર્શન થાય? &lt;br /&gt;
‘તો દર્શન કરાવો, લો!&#039; &lt;br /&gt;
‘તૈયાર છો ને?” કોળીબાપાએ બેત્રણ વાર પૂછ્યું ને પછી મારો હાથ પકડી મારા પિતાજી પાસે લઈ જઈ એમના હાથમાં મારો હાથ સોંપી કહ્યું: &lt;br /&gt;
‘આ રહ્યા તારા સિદ્ધ પુરુષ. બીજે ક્યાં ભટકીશ?”&lt;br /&gt;
અને પછી એવા તો હસ્યા છે! &lt;br /&gt;
આપણી સામે જ રહેલા આપણી ભક્તિના, આપણી સેવાના અધિકારી જનોને આપણે ઉવેખીએ છીએ અને દૂરનાં ભ્રામક શિખરો ભણી કેવી દોટ મૂકીએ છીએ! કોળીબાપાએ આ ભ્રમણાનો પડદો હાસ્ય-મજાકમાં જ ચીી નાખ્યો. કોળીબાપાને એક ઉક્તિ અત્યંત પ્રિય હતીઃ &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;	&lt;br /&gt;
&#039;&#039;&#039;‘અમલ કમલ સેં છટક્યા હૈ રે&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;છટક્યા હૈ સો ભટક્યા હૈ.’&#039;&#039;&#039;}}		&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જેમણે આ જીવનમાંથી છટકી જવાનો, કર્તવ્યના ભારમાંથી, પ્રેમના બંધનમાંથી છૂટી જવાનો પ્રયત્ન કર્યો, આ સામાન્ય જીવનથી દૂર ક્યાંક મુક્તિ પામવાનાં ફાંફાં માર્યાં એ જ ખરી રીતે ભૂલ્યા, ભટક્યા છે. જે અહીં અમલ કમલને-નિર્મલ જીવનને ઉપાસે છે એને જ પરમ-અમૃત, અમૃત-મધુ પ્રાપ્ત થાય છે.&lt;br /&gt;
કોળીબાપાએ આવું અમૃત પીધું હતું. તેમને કોઈ દિવસ ધ્યાન કે જપ કરતા નહોતા જોયા. પણ સુરતા અને શબ્દના દોરથી તેમણે જીવત૨ની ગોદડી સીવી હતી અને પ્રેમ ને સેવાના ધોણથી ઊજળી રાખી હતી. આવા પુરુષને કાળ શું કરી શકે? &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘જાપ મરે અજપા મટે, અનહદ ભી મર જાય,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;સુરત સમાની શબદ મેં, તાહિ કાલ નહિ ખાય.’&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ&lt;br /&gt;
|next = ભજનરસ&lt;br /&gt;
}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95&amp;diff=89302</id>
		<title>ભજનરસ/પ્રારંભિક</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95&amp;diff=89302"/>
		<updated>2025-05-22T12:05:49Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&#039;&#039;&#039;ભજનરસ&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;&#039;&#039;&#039;મકરન્દ દવે&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;મુખ્ય પ્રાપ્તિસ્થાન&#039;&#039;&#039; }}&lt;br /&gt;
{{center|નવભારત સાહિત્ય મંદિર}}&lt;br /&gt;
{{center|જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૧}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{center|૨૦૨, પેલિકન હાઉસ, આશ્રમ રોડ, અમદાવાદ-૯}}&lt;br /&gt;
{{center|૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;બુકશેલ્ફ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|૧૬, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે સી. જી. રોડ,}}&lt;br /&gt;
{{center|અમદાવાદ-૯}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;E-mail : info@navbharatonline.com&#039;&#039;&#039; }}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;Web : www.navbharatonline.com&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&amp;lt;hr&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{center|BHAJANRAS}}&lt;br /&gt;
{{center|by Makarand Dave Navbharat Sahitya Mandir, Ahmedabad}} &lt;br /&gt;
{{center|2013}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|ISBN : 978-81-8440-847-8}} &lt;br /&gt;
&lt;br /&gt;
{{center|© નંદિગ્રામ ટ્રસ્ટ}} &lt;br /&gt;
&lt;br /&gt;
{{center|પ્રથમ આવૃત્તિ : ૧૯૮૭ સંશોધિત પુનર્મુદ્રણ : ૧૯૯૫ પુનર્મુદ્રણ : ૨૦૦૪ પુનર્મુદ્રણ : નવેમ્બર, ૨૦૧૩}} &lt;br /&gt;
{{center|કિંમત : ₨ ૧૨૦-૦૦}} &lt;br /&gt;
&lt;br /&gt;
{{center|પ્રકાશક મહેન્દ્ર પી. શાહ}} &lt;br /&gt;
{{center|નવભારત સાહિત્ય મંદિર}} &lt;br /&gt;
{{center|જૈન દેરાસર પાસે, ગાંધી રોડ}} &lt;br /&gt;
{{center|અમદાવાદ-૩૮૦ ૦૦૧ }}&lt;br /&gt;
{{center|ટેલિ. : (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, ૨૨૧૩ ૨૯૨૧}}&lt;br /&gt;
{{center|E-mail : info@navbharatonline.com}} &lt;br /&gt;
{{center|Web : www.navbharatonline.com}} &lt;br /&gt;
&lt;br /&gt;
{{center|ટાઇપસેટિંગ ઇમેજ સિસ્ટમ}} &lt;br /&gt;
{{center|અમદાવાદ }}&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|મુદ્રક}}&lt;br /&gt;
{{center|યશ પ્રિન્ટર્સ}} &lt;br /&gt;
{{center|અમદાવાદ}}&lt;br /&gt;
}}&lt;br /&gt;
{{center|&lt;br /&gt;
&#039;&#039;&#039;જેણે સાસ-ઉસાસે સાંધી&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;જ્ઞાન-ગોદડી ઓઢી,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;જેની સુરતા સૂનમાં પોઢી.&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;વત્સલ પિતા સમા અનામી સંત&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;કોળીબાપાને&#039;&#039;&#039; &lt;br /&gt;
}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;અણબોટ્યા પવનની લેરખી &#039;&#039;&#039; &amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભજનનો ખરો રસ તો તેના અસલી ઢાળમાં અને અંદરની આરતથી તે ગવાય, તેમાં રહેલો છે. ભજન શબ્દ વડે કહે છે તે કરતાં સૂર વડે વધુ કહે છે. આ શબ્દ-સૂરના સંગાથથી જે વાતાવરણ રચાય છે તેમાં જો મનુષ્યનો પ્રાણ સ્પંદિત થઈ ઊઠે તો ભજન પૂરું સમજાય, ન સમજાય તોપણ અંતરમાં એક ઊજળી રેખા અંકિત કરી જાય છે. આ શ્રવણની સાથોસાથ જો શ્વાસનો, હૃદયનો, જીવનનો તાલ મળે તો ભજન પ્રકાશની એક કેડી બની જાય છે. &lt;br /&gt;
ભાંગતી રાતે ગવાતાં અને મનુષ્યના ગહન એકાંતે પોતાના સરજનહાર સાથે તાર સાંધતાં આ ભજનોમાં કોઈ દૂરનાં નક્ષત્રોના અણબોટ્યા પવનની લેરખી વહી આવે છે. તે મનુષ્યની વાણીને તો પાવન કરે જ છે, પણ સંસારની ધૂળ ખંખેરીને અંતરાકાશમાં મુક્તપણે વિહરવાની પાંખોયે આપે છે. ભજનો દ્વારા થતા આ વિહારની ઝાંખી પામવાનો અહીં આછોપાંખો પ્રયત્ન છે. &lt;br /&gt;
ભજનોનો જે અર્થબોધ અહીં આપવામાં આવ્યો છે તે ફક્ત વિવરણ, સમજૂતી કે આસ્વાદ રૂપે નથી, પરંતુ ભજનની સાથે હૃદય જ્યારે એકતાર બને છે ત્યારે જે નવા મુકામોનું ઉદ્ઘાટન થાય છે, જે નવી અનુભૂતિઓ પાંગરે છે, તેને રજૂ કરવાનો આ પ્રયાસ છે. ગોરખ, કબીર તથા મીરાંનાં જે ભજનો અહીં આપ્યાં છે તે આપણી ભજનમંડળીમાં ગવાતાં ભજનો છે; અને એટલે ભજનની વહેતી વાણી સાથે તે આપણો પરિચય જોડે છે.&lt;br /&gt;
{{right|મકરન્દ દવે}}&lt;br /&gt;
{{right|નંદિગ્રામ}} &lt;br /&gt;
{{right|ધરમપુર રોડ, પોસ્ટ વાંકલ (જિ. વલસાડ) ૩૯૬૦૦૭ }}&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;કોળીબાપા&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;(ટૂંક પરિચય)&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માનવસમાજ એક એવું મશીન લાગે છે, જેમાં એક તરફથી કોઈ તેલ ઊંજે છે, ચક્રો સરખાં ગોઠવે છે ને યંત્ર આસાનીથી ફરે તેની કાળજી રાખે છે; ત્યારે બીજી તરફથી કોઈ મૂઠી ભરીને રેતી ઓરતું હોય એમ લાગ્યા કરે છે ને યંત્રની ખાનાખરાબીમાં જ આવા હાથ ખુશ થાય છે. આ સમાજ કોઈ દિવસ સારી રીતે ચાલ્યો હશે એ વિશે શંકા ઊભી થાય છે, અને કોઈ દિવસ સારો ચાલશે એવી આશા પર પાણી ફરી વળે છે. સમાજમાં કેટલી તો અણસમજ, અવ્યવસ્થા, દુર્વ્યય અને પરિણામે અર્થહીન વિનાશની પરંપરા જોવા બેસીએ તો હૈયું જ બેસી જાય, અને છતાં આવા સમાજમાંથી ોઈ કબીર નીકળી આવે, કોઈ ગાંધી કે રવીન્દ્રને નિહાળીએ ત્યારે માનવ ોવું એટલે શું એની કાંઈક ઝાંખી થાય છે. સમાજના આંબાની મંજરીઓ ખરી પડે, કાચા મરવા ધૂળમાં મળે, અધપાકી શાખને વેડી નાખવામાં આવે પણ જ્યાં એકાદ પાકું ફળ નજરે ચડ્યું કે આંબામાં રહેલી શક્તિની પ્રતીતિ થઈ જાય છે. આપણે પણ એનો જ એક ભાગ છીએ તેનું ગૌરવ અનુભવાય છે. માણસજાત ધિક્કારને પાત્ર હશે પણ વળી નમન કરવા જેવી છે એવું અનાયાસ મનમાં ઊગે છે. &lt;br /&gt;
માત્ર મહાપુરુષોની વાતો વાંચીએ ત્યારે જ આવું થાય છે એવું નથી. આપણા રોજના જીવનમાં પણ કોઈવાર એની ઝલક મળી જાય છે. કોઈ નિતાંત સુંદર ચહેરો જોવા મળે ને થઈ જાય કે સંતાપની જ્વાળાઓ વચ્ચે એ આટલો સ્નિગ્ધ, કોમળ, પ્રફુલ્લ કેમ રહી શક્યો હશે! કોઈનાં શાંત નેત્રો મળતાં જ જાણે હૈયું ઠરે છે. કોઈની વાણી સાંભળવા મળે ત્યાં જાણે સાંભળ્યા જ કરીએ એમ થાય. વહેતા ઝરણાને કાંઠે આવીને બેઠાં હોઈએ એમ લાગે. અને કોઈનું મૌન જ એવું મુખરિત હોય છે કે તેમના સાંનિધ્યમાંથી ઘણુંબધું મળી શકે. આવી વ્યક્તિઓ કોઈ વિશિષ્ટ તેથી તરી આવે છે અને તેમને એક વાર મળ્યા પછી સહેજે ભૂલી શકાતી નથી. સમય જાય છે તેમ અનેક ચહેરાઓ, પ્રસંગો, પરિચયોના ઝુંડમાંથી તે બહાર આવી જાય છે, અને આપણો હાથ પકડીને જીવનની સાચી દિશા બતાવે છે. આવી જ એક વ્યક્તિની વાત કરવાનું આજે મન થઈ જાય છે. એમનું નામ જાણવાની અમને ત્યારે સમજ નહોતી, અને પોતાનું નામ જણાવવાની એમને જરૂર નહોતી લાગી. અમે એમને કોળીબાપા કહેતા. &lt;br /&gt;
સહુથી પહેલાં તો કુટુંબમાં થતી વાતચીતથી કોળીબાપા વિષે જાણવા મળ્યું કે એક વૃદ્ધ પુરુષ બાજુમાં રહેતા, રેલવેમાં કામ કરતા ભાઈને ત્યાં આવ્યા છે. બીમાર ડોશીમાના ખાટલા પાસે બેસી તે જ્ઞાનની વાતો કરે છે, ડોશીમાની અત્યંત કાળજીથી સેવા-સારવાર કરે છે, નવરાતે-ધોવરાવે છે, માથું ઓળી આપે છે. નદીએ જઈ ડોશીમાનાં બગડેલાં કપડાં પણ ધોઈ આવે છે. આજે પણ એક પુરુષ સ્ત્રીનાં કપડાં ધોઈ આપે એ નવાઈ જેવું લાગે, તો આજથી પચીસ-ત્રીસ વરસ પહેલાં એ વાતે કેટલું કૌતુક જગાડયું હશે? થોડા દિવસો પછી ડોશીમાનું અવસાન થયું. એ વૃદ્ધને બહાર નીકળવાનો સમય મળ્યો ને મારા પિતાજી સાથે મૈત્રી થઈ. પછી તો એ કુટુંબના સભ્ય બની ગયા. સામાજિક ને આર્થિક દૃષ્ટિએ એ પછાત ગણાતા વર્ગના હતા પણ તેમના વ્યક્તિત્વમાં એક જાતનું ગૌરવ હતું અને સ્વાભાવિકતાથી એ સહુની વચ્ચે સમાન આસને બેસતા. કોળીબાપાની ઉંમર ત્યારે સિત્તેર વર્ષ ઉપર હશે પણ તેમના ચહેરા પર ગુલાબી ઝાંય હતી. હસે ત્યારે સરળ નિખાલસ બાળકનું મુક્ત હાસ્ય ઊછળી ઊઠે અને સાદી વાતોમાંથી પણ અધ્યાત્મના સૂક્ષ્મ ચમકારા થતા જાય. કોળીબાપાને કબીરની જ્ઞાનગોદડી&#039; મોઢે હતી. એમાંથી કોઈ ને કોઈ ચોપાઈ એ બોલી ઊઠતા. કોળીબાપા કહેતાઃ &lt;br /&gt;
જુકિત કમંડળ કર ગહિ લીન્હા, &lt;br /&gt;
પ્રેમપાવડી મુરશિદ ચીન્હા.&#039; &lt;br /&gt;
જીવનને કેવી રીતે સભર ને શીતળ રાખવું એનું કમંડળ તેમણે ભરી લીધું હતું. યુક્ત જીવનની કળા એ જાણતા હતા અને પ્રેમને પગલે તેમને સદ્ગુરુની ઓળખ થઈ હતી. કોળીબાપાએ વાત કરી હતી કે તે એક જગ્યાએ સાંધાવાળા હતા. નિર્જન સ્થાન. ટ્રેન પસાર થઈ જાય પછી ખાસ કાંઈ કામ નહીં. ત્યાં લીમડા નીચે એક સાધુ વિસામો લેવા બેઠા. કોળીબાપાએ એમને છાશ-રોટલો આપ્યાં ને આગ્રહ કરી રોક્યા. સાધુએ પ્રસન્ન થઈ કોળીબાપાને જ્ઞાનગોદડી શીખવી. આ શિક્ષણ એટલે કાંઈ માત્ર મુખપાઠ તો નહોતો. જ્ઞાનગોદડીના તાણાવાણા કોળીબાપાના જીવતરમાં વણીને સાધુએ વિદાય લીધી. કોળીબાપા નિરક્ષર હતા પણ એ કહેતાઃ ‘હું જ્ઞાનગોદડી ભણ્યો છું ને! ગુરુ મને ગોદડી ઓઢાડી ગયા છે.&#039; &lt;br /&gt;
એ ગરીબ સાંધાવાળાએ પોતાના એકના એક દીકરાને ભણાવ્યો. દીકરાને રેલવેમાં નોકરી મળી. કુટુંબ સાથે રહેવા લાગ્યો. મા દીકરા સાથે રહી. કોળીબાપા નિવૃત્ત થઈ પોતાને ગામ રહેવા લાગ્યા. અવારનવાર દીકરા પાસે આવે. ત્યાં માજી માંઘું પડચાં. દીકરાની વહુ બરાબર ચાકરી ન કરે. કોળીબાપાએ કોઈને કાંઈ કહ્યા વિના ચાકરીનો ભાર ઉપાડી લીધો. માજીની બધી જ ઊઠવેઠ કરતાં એ પ્રસન્ન મને જ્ઞાનગોદડી&#039; જીવનમાં ઉતારતા હતાઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘સુમતિ કે સાબુન સિરજન ધોઈ,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;કુમતિ મૈલ કો ડારો ખોઈ,&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
&#039;&#039;&#039;જિન ગુદરીકા કિયા વિચાર,&#039;&#039;&#039;&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;સો જન ભેટે સિરજનહારા.&#039;&#039;&#039;’}}		 &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માજીના અવસાન પછી કોળીબાપા દીકરાને ત્યાં રહ્યા. દીકરાનું કાંઈ ને કાંઈ કામ તે કરી આપતા. તેમાં બેએક બકરી હતી તેને ચરાવવાની જવાબદારી તેમણે ઉપાડી લીધી હતી. બકરી ચરાવી મોડી સાંજે એ અમારે ઘેર બેસવા આવતા અને સંતોની વાણીમાંથી કાંઈ ને કાંઈ પ્રસાદી પીરસતા. એક દિવસ કોળીબાપાને આવતાં ઘણું મોડું થયું. આવ્યા ત્યારે જોયું તો તેમનો પૌત્ર તેમને દોરી લાવતો હતો. કોળીબાપાને કાંઈ પૂછું તે પહેલાં મુક્ત હાસ્ય વેરતા બોલી ઊઠ્યા: આજ તો કમાલ થઈ. બાબુભાઈ, આ એક હતી ને, માળી ઈ પણ ગઈ.&#039; &lt;br /&gt;
કોળીબાપાની એક આંખ તો ક્યારની જતી રહી હતી. બીજી આંખ અરધું-પરધું કામ આપતી હતી. ફરી જાણે કોઈ નવો ખેલ માણવા મળ્યો હોય એવા ભાવથી કહ્યું: ‘એવું થયું. જાણે હું બકરાં ચારીને આવતો&#039;તો ત્યાં સૂરજ આથમવા માંડયો. આથમતા સૂરજ સામે જરાક જોયું ત્યાં તો આ ઓલાઈ ગઈ.&#039; આ સાવ નવી રમત, નવી મૌજ. પોતે બંને આંખે અંધ બની ગયા એનું ક્યાંયે દુઃખ નહીં. કોળીબાપા સામે હું જોઈ જ રહ્યો. વાત પૂરી કરીને હંમેશની જેમ બોલ્યાઃ હાલો હવે જ્ઞાનગોદડી બોલીએ. &lt;br /&gt;
કબીરે જ્ઞાનગોદડી&#039;માં કહ્યું છે:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘છુટિ ગયે કશ્મલ કર્મજ લેખા,&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;યહ નૈનન સાહેબકો દેખા,&#039;&#039;&#039;}}		 &lt;br /&gt;
	&#039;&#039;&#039;અહંકાર અભિમાન બિડાચ&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;ઘટકા ચૌકા કર ઉજિયારા.’&#039;&#039;&#039;}}		&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જેની આંખો જાય પણ અંધારું ન ફેલાય એને કેવી અંતરની દૃષ્ટિ મળી ગઈ હશે? બહારની રીતે એક અત્યંત સામાન્ય લાગતો માણસ અને છતાં પ્રકૃતિનાં તમામ તોફાનોમાંથી ભયમુક્ત આ મહાપુરુષ. કોળીબાપાને યાદ કરું છું ને એમની મૂર્તિ નજરે તરે છે. જાડા પાણકોરાની ચોરણી ને પહેરણ, માથે સફેદ ફાળિયું, આંખે ભાંગેલી દાંડલીવાળાં ને દોરાથી બાંધેલાં ચશ્માં. હાસ્યથી ભર્યો ભરપૂર ગુલાબી ચહેરો ને ચાલમાં મસ્તાની છટા. વૃદ્ધ ઉંમરે પણ એક મોજીલા બાળકનો સ્વભાવ તે જીવતો રાખી શક્યા હતા. એક વાર તેમણે પૂછ્યું: &lt;br /&gt;
બાબુભાઈ, તારે સિદ્ધપુરુષનાં દર્શન કરવાં છે?” &lt;br /&gt;
હવે સિદ્ધને જોવાનું કોને મન ન થાય? સિદ્ધોનાં ચમત્કારિક વર્ણનોથી તો આપણા દેશની હવા ભરી પડી છે. સિદ્ધોનું આકર્ષણ આપણને ગળથૂથીમાંથી જ મળે છે. મેં તરત જ કહ્યું: &lt;br /&gt;
હા, બાપા, પણ એમ કાંઈ સિદ્ધનાં દર્શન થાય?” &lt;br /&gt;
અરે, ન શું થાય? આપણે ધારીએ તો તરત થાય.’ તમે કરાવી શકો, બાપા?’ &lt;br /&gt;
‘જરૂર કરાવું.’ &lt;br /&gt;
‘ક્યારે?’&lt;br /&gt;
‘અરે, અબઘડી અત્યારે જ.’&lt;br /&gt;
હું કોળીબાપા સામે વિસ્મયથી તાકી રહ્યો, બાપા આવી શક્તિ ધરાવતા હશે? શું આ પળે જ સિદ્ધનાં દર્શન થાય? &lt;br /&gt;
‘તો દર્શન કરાવો, લો!&#039; &lt;br /&gt;
‘તૈયાર છો ને?” કોળીબાપાએ બેત્રણ વાર પૂછ્યું ને પછી મારો હાથ પકડી મારા પિતાજી પાસે લઈ જઈ એમના હાથમાં મારો હાથ સોંપી કહ્યું: &lt;br /&gt;
‘આ રહ્યા તારા સિદ્ધ પુરુષ. બીજે ક્યાં ભટકીશ?”&lt;br /&gt;
અને પછી એવા તો હસ્યા છે! &lt;br /&gt;
આપણી સામે જ રહેલા આપણી ભક્તિના, આપણી સેવાના અધિકારી જનોને આપણે ઉવેખીએ છીએ અને દૂરનાં ભ્રામક શિખરો ભણી કેવી દોટ મૂકીએ છીએ! કોળીબાપાએ આ ભ્રમણાનો પડદો હાસ્ય-મજાકમાં જ ચીી નાખ્યો. કોળીબાપાને એક ઉક્તિ અત્યંત પ્રિય હતીઃ &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;	&lt;br /&gt;
&#039;&#039;&#039;‘અમલ કમલ સેં છટક્યા હૈ રે&#039;&#039;&#039; &lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;છટક્યા હૈ સો ભટક્યા હૈ.’&#039;&#039;&#039;}}		&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જેમણે આ જીવનમાંથી છટકી જવાનો, કર્તવ્યના ભારમાંથી, પ્રેમના બંધનમાંથી છૂટી જવાનો પ્રયત્ન કર્યો, આ સામાન્ય જીવનથી દૂર ક્યાંક મુક્તિ પામવાનાં ફાંફાં માર્યાં એ જ ખરી રીતે ભૂલ્યા, ભટક્યા છે. જે અહીં અમલ કમલને-નિર્મલ જીવનને ઉપાસે છે એને જ પરમ-અમૃત, અમૃત-મધુ પ્રાપ્ત થાય છે.&lt;br /&gt;
કોળીબાપાએ આવું અમૃત પીધું હતું. તેમને કોઈ દિવસ ધ્યાન કે જપ કરતા નહોતા જોયા. પણ સુરતા અને શબ્દના દોરથી તેમણે જીવત૨ની ગોદડી સીવી હતી અને પ્રેમ ને સેવાના ધોણથી ઊજળી રાખી હતી. આવા પુરુષને કાળ શું કરી શકે? &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘જાપ મરે અજપા મટે, અનહદ ભી મર જાય,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;સુરત સમાની શબદ મેં, તાહિ કાલ નહિ ખાય.’&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ&lt;br /&gt;
|next = ભજનરસ&lt;br /&gt;
}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95&amp;diff=89301</id>
		<title>ભજનરસ/પ્રારંભિક</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95&amp;diff=89301"/>
		<updated>2025-05-22T11:33:46Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&#039;&#039;&#039;ભજનરસ&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;&#039;&#039;&#039;મકરન્દ દવે&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;મુખ્ય પ્રાપ્તિસ્થાન&#039;&#039;&#039; }}&lt;br /&gt;
{{center|નવભારત સાહિત્ય મંદિર}}&lt;br /&gt;
{{center|જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૧}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{center|૨૦૨, પેલિકન હાઉસ, આશ્રમ રોડ, અમદાવાદ-૯}}&lt;br /&gt;
{{center|૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;બુકશેલ્ફ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|૧૬, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે સી. જી. રોડ,}}&lt;br /&gt;
{{center|અમદાવાદ-૯}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;E-mail : info@navbharatonline.com&#039;&#039;&#039; }}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;Web : www.navbharatonline.com&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&amp;lt;hr&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{center|BHAJANRAS}}&lt;br /&gt;
{{center|by Makarand Dave Navbharat Sahitya Mandir, Ahmedabad}} &lt;br /&gt;
2013 &lt;br /&gt;
&lt;br /&gt;
ISBN : 978-81-8440-847-8 &lt;br /&gt;
&lt;br /&gt;
© નંદિગ્રામ ટ્રસ્ટ &lt;br /&gt;
&lt;br /&gt;
પ્રથમ આવૃત્તિ : ૧૯૮૭ સંશોધિત પુનર્મુદ્રણ : ૧૯૯૫ પુનર્મુદ્રણ : ૨૦૦૪ પુનર્મુદ્રણ : નવેમ્બર, ૨૦૧૩ &lt;br /&gt;
કિંમત : ₨ ૧૨૦-૦૦ &lt;br /&gt;
&lt;br /&gt;
પ્રકાશક મહેન્દ્ર પી. શાહ &lt;br /&gt;
નવભારત સાહિત્ય મંદિર &lt;br /&gt;
જૈન દેરાસર પાસે, ગાંધી રોડ &lt;br /&gt;
અમદાવાદ-૩૮૦ ૦૦૧ &lt;br /&gt;
ટેલિ. : (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, ૨૨૧૩ ૨૯૨૧ &lt;br /&gt;
E-mail : info@navbharatonline.com &lt;br /&gt;
Web : www.navbharatonline.com &lt;br /&gt;
&lt;br /&gt;
ટાઇપસેટિંગ ઇમેજ સિસ્ટમ &lt;br /&gt;
અમદાવાદ &lt;br /&gt;
&lt;br /&gt;
મુદ્રક&lt;br /&gt;
યશ પ્રિન્ટર્સ &lt;br /&gt;
અમદાવાદ &lt;br /&gt;
}}&lt;br /&gt;
{{center|&lt;br /&gt;
&#039;&#039;&#039;જેણે સાસ-ઉસાસે સાંધી&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;જ્ઞાન-ગોદડી ઓઢી,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;જેની સુરતા સૂનમાં પોઢી.&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;વત્સલ પિતા સમા અનામી સંત&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;કોળીબાપાને&#039;&#039;&#039; &lt;br /&gt;
}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;અણબોટ્યા પવનની લેરખી &#039;&#039;&#039; &amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભજનનો ખરો રસ તો તેના અસલી ઢાળમાં અને અંદરની આરતથી તે ગવાય, તેમાં રહેલો છે. ભજન શબ્દ વડે કહે છે તે કરતાં સૂર વડે વધુ કહે છે. આ શબ્દ-સૂરના સંગાથથી જે વાતાવરણ રચાય છે તેમાં જો મનુષ્યનો પ્રાણ સ્પંદિત થઈ ઊઠે તો ભજન પૂરું સમજાય, ન સમજાય તોપણ અંતરમાં એક ઊજળી રેખા અંકિત કરી જાય છે. આ શ્રવણની સાથોસાથ જો શ્વાસનો, હૃદયનો, જીવનનો તાલ મળે તો ભજન પ્રકાશની એક કેડી બની જાય છે. &lt;br /&gt;
ભાંગતી રાતે ગવાતાં અને મનુષ્યના ગહન એકાંતે પોતાના સરજનહાર સાથે તાર સાંધતાં આ ભજનોમાં કોઈ દૂરનાં નક્ષત્રોના અણબોટ્યા પવનની લેરખી વહી આવે છે. તે મનુષ્યની વાણીને તો પાવન કરે જ છે, પણ સંસારની ધૂળ ખંખેરીને અંતરાકાશમાં મુક્તપણે વિહરવાની પાંખોયે આપે છે. ભજનો દ્વારા થતા આ વિહારની ઝાંખી પામવાનો અહીં આછોપાંખો પ્રયત્ન છે. &lt;br /&gt;
ભજનોનો જે અર્થબોધ અહીં આપવામાં આવ્યો છે તે ફક્ત વિવરણ, સમજૂતી કે આસ્વાદ રૂપે નથી, પરંતુ ભજનની સાથે હૃદય જ્યારે એકતાર બને છે ત્યારે જે નવા મુકામોનું ઉદ્ઘાટન થાય છે, જે નવી અનુભૂતિઓ પાંગરે છે, તેને રજૂ કરવાનો આ પ્રયાસ છે. ગોરખ, કબીર તથા મીરાંનાં જે ભજનો અહીં આપ્યાં છે તે આપણી ભજનમંડળીમાં ગવાતાં ભજનો છે; અને એટલે ભજનની વહેતી વાણી સાથે તે આપણો પરિચય જોડે છે.&lt;br /&gt;
{{right|મકરન્દ દવે}}&lt;br /&gt;
{{right|નંદિગ્રામ}} &lt;br /&gt;
{{right|ધરમપુર રોડ, પોસ્ટ વાંકલ (જિ. વલસાડ) ૩૯૬૦૦૭ }}&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;કોળીબાપા&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;(ટૂંક પરિચય)&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માનવસમાજ એક એવું મશીન લાગે છે, જેમાં એક તરફથી કોઈ તેલ ઊંજે છે, ચક્રો સરખાં ગોઠવે છે ને યંત્ર આસાનીથી ફરે તેની કાળજી રાખે છે; ત્યારે બીજી તરફથી કોઈ મૂઠી ભરીને રેતી ઓરતું હોય એમ લાગ્યા કરે છે ને યંત્રની ખાનાખરાબીમાં જ આવા હાથ ખુશ થાય છે. આ સમાજ કોઈ દિવસ સારી રીતે ચાલ્યો હશે એ વિશે શંકા ઊભી થાય છે, અને કોઈ દિવસ સારો ચાલશે એવી આશા પર પાણી ફરી વળે છે. સમાજમાં કેટલી તો અણસમજ, અવ્યવસ્થા, દુર્વ્યય અને પરિણામે અર્થહીન વિનાશની પરંપરા જોવા બેસીએ તો હૈયું જ બેસી જાય, અને છતાં આવા સમાજમાંથી ોઈ કબીર નીકળી આવે, કોઈ ગાંધી કે રવીન્દ્રને નિહાળીએ ત્યારે માનવ ોવું એટલે શું એની કાંઈક ઝાંખી થાય છે. સમાજના આંબાની મંજરીઓ ખરી પડે, કાચા મરવા ધૂળમાં મળે, અધપાકી શાખને વેડી નાખવામાં આવે પણ જ્યાં એકાદ પાકું ફળ નજરે ચડ્યું કે આંબામાં રહેલી શક્તિની પ્રતીતિ થઈ જાય છે. આપણે પણ એનો જ એક ભાગ છીએ તેનું ગૌરવ અનુભવાય છે. માણસજાત ધિક્કારને પાત્ર હશે પણ વળી નમન કરવા જેવી છે એવું અનાયાસ મનમાં ઊગે છે. &lt;br /&gt;
માત્ર મહાપુરુષોની વાતો વાંચીએ ત્યારે જ આવું થાય છે એવું નથી. આપણા રોજના જીવનમાં પણ કોઈવાર એની ઝલક મળી જાય છે. કોઈ નિતાંત સુંદર ચહેરો જોવા મળે ને થઈ જાય કે સંતાપની જ્વાળાઓ વચ્ચે એ આટલો સ્નિગ્ધ, કોમળ, પ્રફુલ્લ કેમ રહી શક્યો હશે! કોઈનાં શાંત નેત્રો મળતાં જ જાણે હૈયું ઠરે છે. કોઈની વાણી સાંભળવા મળે ત્યાં જાણે સાંભળ્યા જ કરીએ એમ થાય. વહેતા ઝરણાને કાંઠે આવીને બેઠાં હોઈએ એમ લાગે. અને કોઈનું મૌન જ એવું મુખરિત હોય છે કે તેમના સાંનિધ્યમાંથી ઘણુંબધું મળી શકે. આવી વ્યક્તિઓ કોઈ વિશિષ્ટ તેથી તરી આવે છે અને તેમને એક વાર મળ્યા પછી સહેજે ભૂલી શકાતી નથી. સમય જાય છે તેમ અનેક ચહેરાઓ, પ્રસંગો, પરિચયોના ઝુંડમાંથી તે બહાર આવી જાય છે, અને આપણો હાથ પકડીને જીવનની સાચી દિશા બતાવે છે. આવી જ એક વ્યક્તિની વાત કરવાનું આજે મન થઈ જાય છે. એમનું નામ જાણવાની અમને ત્યારે સમજ નહોતી, અને પોતાનું નામ જણાવવાની એમને જરૂર નહોતી લાગી. અમે એમને કોળીબાપા કહેતા. &lt;br /&gt;
સહુથી પહેલાં તો કુટુંબમાં થતી વાતચીતથી કોળીબાપા વિષે જાણવા મળ્યું કે એક વૃદ્ધ પુરુષ બાજુમાં રહેતા, રેલવેમાં કામ કરતા ભાઈને ત્યાં આવ્યા છે. બીમાર ડોશીમાના ખાટલા પાસે બેસી તે જ્ઞાનની વાતો કરે છે, ડોશીમાની અત્યંત કાળજીથી સેવા-સારવાર કરે છે, નવરાતે-ધોવરાવે છે, માથું ઓળી આપે છે. નદીએ જઈ ડોશીમાનાં બગડેલાં કપડાં પણ ધોઈ આવે છે. આજે પણ એક પુરુષ સ્ત્રીનાં કપડાં ધોઈ આપે એ નવાઈ જેવું લાગે, તો આજથી પચીસ-ત્રીસ વરસ પહેલાં એ વાતે કેટલું કૌતુક જગાડયું હશે? થોડા દિવસો પછી ડોશીમાનું અવસાન થયું. એ વૃદ્ધને બહાર નીકળવાનો સમય મળ્યો ને મારા પિતાજી સાથે મૈત્રી થઈ. પછી તો એ કુટુંબના સભ્ય બની ગયા. સામાજિક ને આર્થિક દૃષ્ટિએ એ પછાત ગણાતા વર્ગના હતા પણ તેમના વ્યક્તિત્વમાં એક જાતનું ગૌરવ હતું અને સ્વાભાવિકતાથી એ સહુની વચ્ચે સમાન આસને બેસતા. કોળીબાપાની ઉંમર ત્યારે સિત્તેર વર્ષ ઉપર હશે પણ તેમના ચહેરા પર ગુલાબી ઝાંય હતી. હસે ત્યારે સરળ નિખાલસ બાળકનું મુક્ત હાસ્ય ઊછળી ઊઠે અને સાદી વાતોમાંથી પણ અધ્યાત્મના સૂક્ષ્મ ચમકારા થતા જાય. કોળીબાપાને કબીરની જ્ઞાનગોદડી&#039; મોઢે હતી. એમાંથી કોઈ ને કોઈ ચોપાઈ એ બોલી ઊઠતા. કોળીબાપા કહેતાઃ &lt;br /&gt;
જુકિત કમંડળ કર ગહિ લીન્હા, &lt;br /&gt;
પ્રેમપાવડી મુરશિદ ચીન્હા.&#039; &lt;br /&gt;
જીવનને કેવી રીતે સભર ને શીતળ રાખવું એનું કમંડળ તેમણે ભરી લીધું હતું. યુક્ત જીવનની કળા એ જાણતા હતા અને પ્રેમને પગલે તેમને સદ્ગુરુની ઓળખ થઈ હતી. કોળીબાપાએ વાત કરી હતી કે તે એક જગ્યાએ સાંધાવાળા હતા. નિર્જન સ્થાન. ટ્રેન પસાર થઈ જાય પછી ખાસ કાંઈ કામ નહીં. ત્યાં લીમડા નીચે એક સાધુ વિસામો લેવા બેઠા. કોળીબાપાએ એમને છાશ-રોટલો આપ્યાં ને આગ્રહ કરી રોક્યા. સાધુએ પ્રસન્ન થઈ કોળીબાપાને જ્ઞાનગોદડી શીખવી. આ શિક્ષણ એટલે કાંઈ માત્ર મુખપાઠ તો નહોતો. જ્ઞાનગોદડીના તાણાવાણા કોળીબાપાના જીવતરમાં વણીને સાધુએ વિદાય લીધી. કોળીબાપા નિરક્ષર હતા પણ એ કહેતાઃ ‘હું જ્ઞાનગોદડી ભણ્યો છું ને! ગુરુ મને ગોદડી ઓઢાડી ગયા છે.&#039; &lt;br /&gt;
એ ગરીબ સાંધાવાળાએ પોતાના એકના એક દીકરાને ભણાવ્યો. દીકરાને રેલવેમાં નોકરી મળી. કુટુંબ સાથે રહેવા લાગ્યો. મા દીકરા સાથે રહી. કોળીબાપા નિવૃત્ત થઈ પોતાને ગામ રહેવા લાગ્યા. અવારનવાર દીકરા પાસે આવે. ત્યાં માજી માંઘું પડચાં. દીકરાની વહુ બરાબર ચાકરી ન કરે. કોળીબાપાએ કોઈને કાંઈ કહ્યા વિના ચાકરીનો ભાર ઉપાડી લીધો. માજીની બધી જ ઊઠવેઠ કરતાં એ પ્રસન્ન મને જ્ઞાનગોદડી&#039; જીવનમાં ઉતારતા હતાઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
‘સુમતિ કે સાબુન સિરજન ધોઈ, &lt;br /&gt;
{{right|કુમતિ મૈલ કો ડારો ખોઈ,}}		 &lt;br /&gt;
જિન ગુદરીકા કિયા વિચાર,&lt;br /&gt;
{{right|સો જન ભેટે સિરજનહારા.’}}		 &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માજીના અવસાન પછી કોળીબાપા દીકરાને ત્યાં રહ્યા. દીકરાનું કાંઈ ને કાંઈ કામ તે કરી આપતા. તેમાં બેએક બકરી હતી તેને ચરાવવાની જવાબદારી તેમણે ઉપાડી લીધી હતી. બકરી ચરાવી મોડી સાંજે એ અમારે ઘેર બેસવા આવતા અને સંતોની વાણીમાંથી કાંઈ ને કાંઈ પ્રસાદી પીરસતા. એક દિવસ કોળીબાપાને આવતાં ઘણું મોડું થયું. આવ્યા ત્યારે જોયું તો તેમનો પૌત્ર તેમને દોરી લાવતો હતો. કોળીબાપાને કાંઈ પૂછું તે પહેલાં મુક્ત હાસ્ય વેરતા બોલી ઊઠ્યા: આજ તો કમાલ થઈ. બાબુભાઈ, આ એક હતી ને, માળી ઈ પણ ગઈ.&#039; &lt;br /&gt;
કોળીબાપાની એક આંખ તો ક્યારની જતી રહી હતી. બીજી આંખ અરધું-પરધું કામ આપતી હતી. ફરી જાણે કોઈ નવો ખેલ માણવા મળ્યો હોય એવા ભાવથી કહ્યું: ‘એવું થયું. જાણે હું બકરાં ચારીને આવતો&#039;તો ત્યાં સૂરજ આથમવા માંડયો. આથમતા સૂરજ સામે જરાક જોયું ત્યાં તો આ ઓલાઈ ગઈ.&#039; આ સાવ નવી રમત, નવી મૌજ. પોતે બંને આંખે અંધ બની ગયા એનું ક્યાંયે દુઃખ નહીં. કોળીબાપા સામે હું જોઈ જ રહ્યો. વાત પૂરી કરીને હંમેશની જેમ બોલ્યાઃ હાલો હવે જ્ઞાનગોદડી બોલીએ. &lt;br /&gt;
કબીરે જ્ઞાનગોદડી&#039;માં કહ્યું છે:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
‘છુટિ ગયે કશ્મલ કર્મજ લેખા, &lt;br /&gt;
{{right|યહ નૈનન સાહેબકો દેખા,}}		 &lt;br /&gt;
	અહંકાર અભિમાન બિડાચ &lt;br /&gt;
{{right|ઘટકા ચૌકા કર ઉજિયારા.’}}		&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જેની આંખો જાય પણ અંધારું ન ફેલાય એને કેવી અંતરની દૃષ્ટિ મળી ગઈ હશે? બહારની રીતે એક અત્યંત સામાન્ય લાગતો માણસ અને છતાં પ્રકૃતિનાં તમામ તોફાનોમાંથી ભયમુક્ત આ મહાપુરુષ. કોળીબાપાને યાદ કરું છું ને એમની મૂર્તિ નજરે તરે છે. જાડા પાણકોરાની ચોરણી ને પહેરણ, માથે સફેદ ફાળિયું, આંખે ભાંગેલી દાંડલીવાળાં ને દોરાથી બાંધેલાં ચશ્માં. હાસ્યથી ભર્યો ભરપૂર ગુલાબી ચહેરો ને ચાલમાં મસ્તાની છટા. વૃદ્ધ ઉંમરે પણ એક મોજીલા બાળકનો સ્વભાવ તે જીવતો રાખી શક્યા હતા. એક વાર તેમણે પૂછ્યું: &lt;br /&gt;
બાબુભાઈ, તારે સિદ્ધપુરુષનાં દર્શન કરવાં છે?” &lt;br /&gt;
હવે સિદ્ધને જોવાનું કોને મન ન થાય? સિદ્ધોનાં ચમત્કારિક વર્ણનોથી તો આપણા દેશની હવા ભરી પડી છે. સિદ્ધોનું આકર્ષણ આપણને ગળથૂથીમાંથી જ મળે છે. મેં તરત જ કહ્યું: &lt;br /&gt;
હા, બાપા, પણ એમ કાંઈ સિદ્ધનાં દર્શન થાય?” &lt;br /&gt;
અરે, ન શું થાય? આપણે ધારીએ તો તરત થાય.’ તમે કરાવી શકો, બાપા?’ &lt;br /&gt;
‘જરૂર કરાવું.’ &lt;br /&gt;
‘ક્યારે?’&lt;br /&gt;
‘અરે, અબઘડી અત્યારે જ.’&lt;br /&gt;
હું કોળીબાપા સામે વિસ્મયથી તાકી રહ્યો, બાપા આવી શક્તિ ધરાવતા હશે? શું આ પળે જ સિદ્ધનાં દર્શન થાય? &lt;br /&gt;
‘તો દર્શન કરાવો, લો!&#039; &lt;br /&gt;
‘તૈયાર છો ને?” કોળીબાપાએ બેત્રણ વાર પૂછ્યું ને પછી મારો હાથ પકડી મારા પિતાજી પાસે લઈ જઈ એમના હાથમાં મારો હાથ સોંપી કહ્યું: &lt;br /&gt;
‘આ રહ્યા તારા સિદ્ધ પુરુષ. બીજે ક્યાં ભટકીશ?”&lt;br /&gt;
અને પછી એવા તો હસ્યા છે! &lt;br /&gt;
આપણી સામે જ રહેલા આપણી ભક્તિના, આપણી સેવાના અધિકારી જનોને આપણે ઉવેખીએ છીએ અને દૂરનાં ભ્રામક શિખરો ભણી કેવી દોટ મૂકીએ છીએ! કોળીબાપાએ આ ભ્રમણાનો પડદો હાસ્ય-મજાકમાં જ ચીી નાખ્યો. કોળીબાપાને એક ઉક્તિ અત્યંત પ્રિય હતીઃ &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;	&lt;br /&gt;
‘અમલ કમલ સેં છટક્યા હૈ રે &lt;br /&gt;
{{right|છટક્યા હૈ સો ભટક્યા હૈ.’}}		&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જેમણે આ જીવનમાંથી છટકી જવાનો, કર્તવ્યના ભારમાંથી, પ્રેમના બંધનમાંથી છૂટી જવાનો પ્રયત્ન કર્યો, આ સામાન્ય જીવનથી દૂર ક્યાંક મુક્તિ પામવાનાં ફાંફાં માર્યાં એ જ ખરી રીતે ભૂલ્યા, ભટક્યા છે. જે અહીં અમલ કમલને-નિર્મલ જીવનને ઉપાસે છે એને જ પરમ-અમૃત, અમૃત-મધુ પ્રાપ્ત થાય છે.&lt;br /&gt;
કોળીબાપાએ આવું અમૃત પીધું હતું. તેમને કોઈ દિવસ ધ્યાન કે જપ કરતા નહોતા જોયા. પણ સુરતા અને શબ્દના દોરથી તેમણે જીવત૨ની ગોદડી સીવી હતી અને પ્રેમ ને સેવાના ધોણથી ઊજળી રાખી હતી. આવા પુરુષને કાળ શું કરી શકે? &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘જાપ મરે અજપા મટે, અનહદ ભી મર જાય,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;સુરત સમાની શબદ મેં, તાહિ કાલ નહિ ખાય.’&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ&lt;br /&gt;
|next = ભજનરસ&lt;br /&gt;
}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95&amp;diff=89300</id>
		<title>ભજનરસ/પ્રારંભિક</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95&amp;diff=89300"/>
		<updated>2025-05-22T11:15:28Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&#039;&#039;&#039;ભજનરસ&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;&#039;&#039;&#039;મકરન્દ દવે&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;મુખ્ય પ્રાપ્તિસ્થાન&#039;&#039;&#039; }}&lt;br /&gt;
{{center|નવભારત સાહિત્ય મંદિર}}&lt;br /&gt;
{{center|જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૧}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{center|૨૦૨, પેલિકન હાઉસ, આશ્રમ રોડ, અમદાવાદ-૯}}&lt;br /&gt;
{{center|૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;બુકશેલ્ફ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|૧૬, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે સી. જી. રોડ,}}&lt;br /&gt;
{{center|અમદાવાદ-૯}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;E-mail : info@navbharatonline.com&#039;&#039;&#039; }}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;Web : www.navbharatonline.com&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&amp;lt;hr&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{center|BHAJANRAS &lt;br /&gt;
by Makarand Dave Navbharat Sahitya Mandir, Ahmedabad &lt;br /&gt;
2013 &lt;br /&gt;
&lt;br /&gt;
ISBN : 978-81-8440-847-8 &lt;br /&gt;
&lt;br /&gt;
© નંદિગ્રામ ટ્રસ્ટ &lt;br /&gt;
&lt;br /&gt;
પ્રથમ આવૃત્તિ : ૧૯૮૭ સંશોધિત પુનર્મુદ્રણ : ૧૯૯૫ પુનર્મુદ્રણ : ૨૦૦૪ પુનર્મુદ્રણ : નવેમ્બર, ૨૦૧૩ &lt;br /&gt;
કિંમત : ₨ ૧૨૦-૦૦ &lt;br /&gt;
&lt;br /&gt;
પ્રકાશક મહેન્દ્ર પી. શાહ &lt;br /&gt;
નવભારત સાહિત્ય મંદિર &lt;br /&gt;
જૈન દેરાસર પાસે, ગાંધી રોડ &lt;br /&gt;
અમદાવાદ-૩૮૦ ૦૦૧ &lt;br /&gt;
ટેલિ. : (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, ૨૨૧૩ ૨૯૨૧ &lt;br /&gt;
E-mail : info@navbharatonline.com &lt;br /&gt;
Web : www.navbharatonline.com &lt;br /&gt;
&lt;br /&gt;
ટાઇપસેટિંગ ઇમેજ સિસ્ટમ &lt;br /&gt;
અમદાવાદ &lt;br /&gt;
&lt;br /&gt;
મુદ્રક&lt;br /&gt;
યશ પ્રિન્ટર્સ &lt;br /&gt;
અમદાવાદ &lt;br /&gt;
}}&lt;br /&gt;
{{center|&lt;br /&gt;
&#039;&#039;&#039;જેણે સાસ-ઉસાસે સાંધી&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;જ્ઞાન-ગોદડી ઓઢી,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;જેની સુરતા સૂનમાં પોઢી.&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;વત્સલ પિતા સમા અનામી સંત&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;કોળીબાપાને&#039;&#039;&#039; &lt;br /&gt;
}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;અણબોટ્યા પવનની લેરખી &#039;&#039;&#039; &amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભજનનો ખરો રસ તો તેના અસલી ઢાળમાં અને અંદરની આરતથી તે ગવાય, તેમાં રહેલો છે. ભજન શબ્દ વડે કહે છે તે કરતાં સૂર વડે વધુ કહે છે. આ શબ્દ-સૂરના સંગાથથી જે વાતાવરણ રચાય છે તેમાં જો મનુષ્યનો પ્રાણ સ્પંદિત થઈ ઊઠે તો ભજન પૂરું સમજાય, ન સમજાય તોપણ અંતરમાં એક ઊજળી રેખા અંકિત કરી જાય છે. આ શ્રવણની સાથોસાથ જો શ્વાસનો, હૃદયનો, જીવનનો તાલ મળે તો ભજન પ્રકાશની એક કેડી બની જાય છે. &lt;br /&gt;
ભાંગતી રાતે ગવાતાં અને મનુષ્યના ગહન એકાંતે પોતાના સરજનહાર સાથે તાર સાંધતાં આ ભજનોમાં કોઈ દૂરનાં નક્ષત્રોના અણબોટ્યા પવનની લેરખી વહી આવે છે. તે મનુષ્યની વાણીને તો પાવન કરે જ છે, પણ સંસારની ધૂળ ખંખેરીને અંતરાકાશમાં મુક્તપણે વિહરવાની પાંખોયે આપે છે. ભજનો દ્વારા થતા આ વિહારની ઝાંખી પામવાનો અહીં આછોપાંખો પ્રયત્ન છે. &lt;br /&gt;
ભજનોનો જે અર્થબોધ અહીં આપવામાં આવ્યો છે તે ફક્ત વિવરણ, સમજૂતી કે આસ્વાદ રૂપે નથી, પરંતુ ભજનની સાથે હૃદય જ્યારે એકતાર બને છે ત્યારે જે નવા મુકામોનું ઉદ્ઘાટન થાય છે, જે નવી અનુભૂતિઓ પાંગરે છે, તેને રજૂ કરવાનો આ પ્રયાસ છે. ગોરખ, કબીર તથા મીરાંનાં જે ભજનો અહીં આપ્યાં છે તે આપણી ભજનમંડળીમાં ગવાતાં ભજનો છે; અને એટલે ભજનની વહેતી વાણી સાથે તે આપણો પરિચય જોડે છે.&lt;br /&gt;
{{right|મકરન્દ દવે}}&lt;br /&gt;
{{right|નંદિગ્રામ}} &lt;br /&gt;
{{right|ધરમપુર રોડ, પોસ્ટ વાંકલ (જિ. વલસાડ) ૩૯૬૦૦૭ }}&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;કોળીબાપા&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;(ટૂંક પરિચય)&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માનવસમાજ એક એવું મશીન લાગે છે, જેમાં એક તરફથી કોઈ તેલ ઊંજે છે, ચક્રો સરખાં ગોઠવે છે ને યંત્ર આસાનીથી ફરે તેની કાળજી રાખે છે; ત્યારે બીજી તરફથી કોઈ મૂઠી ભરીને રેતી ઓરતું હોય એમ લાગ્યા કરે છે ને યંત્રની ખાનાખરાબીમાં જ આવા હાથ ખુશ થાય છે. આ સમાજ કોઈ દિવસ સારી રીતે ચાલ્યો હશે એ વિશે શંકા ઊભી થાય છે, અને કોઈ દિવસ સારો ચાલશે એવી આશા પર પાણી ફરી વળે છે. સમાજમાં કેટલી તો અણસમજ, અવ્યવસ્થા, દુર્વ્યય અને પરિણામે અર્થહીન વિનાશની પરંપરા જોવા બેસીએ તો હૈયું જ બેસી જાય, અને છતાં આવા સમાજમાંથી ોઈ કબીર નીકળી આવે, કોઈ ગાંધી કે રવીન્દ્રને નિહાળીએ ત્યારે માનવ ોવું એટલે શું એની કાંઈક ઝાંખી થાય છે. સમાજના આંબાની મંજરીઓ ખરી પડે, કાચા મરવા ધૂળમાં મળે, અધપાકી શાખને વેડી નાખવામાં આવે પણ જ્યાં એકાદ પાકું ફળ નજરે ચડ્યું કે આંબામાં રહેલી શક્તિની પ્રતીતિ થઈ જાય છે. આપણે પણ એનો જ એક ભાગ છીએ તેનું ગૌરવ અનુભવાય છે. માણસજાત ધિક્કારને પાત્ર હશે પણ વળી નમન કરવા જેવી છે એવું અનાયાસ મનમાં ઊગે છે. &lt;br /&gt;
માત્ર મહાપુરુષોની વાતો વાંચીએ ત્યારે જ આવું થાય છે એવું નથી. આપણા રોજના જીવનમાં પણ કોઈવાર એની ઝલક મળી જાય છે. કોઈ નિતાંત સુંદર ચહેરો જોવા મળે ને થઈ જાય કે સંતાપની જ્વાળાઓ વચ્ચે એ આટલો સ્નિગ્ધ, કોમળ, પ્રફુલ્લ કેમ રહી શક્યો હશે! કોઈનાં શાંત નેત્રો મળતાં જ જાણે હૈયું ઠરે છે. કોઈની વાણી સાંભળવા મળે ત્યાં જાણે સાંભળ્યા જ કરીએ એમ થાય. વહેતા ઝરણાને કાંઠે આવીને બેઠાં હોઈએ એમ લાગે. અને કોઈનું મૌન જ એવું મુખરિત હોય છે કે તેમના સાંનિધ્યમાંથી ઘણુંબધું મળી શકે. આવી વ્યક્તિઓ કોઈ વિશિષ્ટ તેથી તરી આવે છે અને તેમને એક વાર મળ્યા પછી સહેજે ભૂલી શકાતી નથી. સમય જાય છે તેમ અનેક ચહેરાઓ, પ્રસંગો, પરિચયોના ઝુંડમાંથી તે બહાર આવી જાય છે, અને આપણો હાથ પકડીને જીવનની સાચી દિશા બતાવે છે. આવી જ એક વ્યક્તિની વાત કરવાનું આજે મન થઈ જાય છે. એમનું નામ જાણવાની અમને ત્યારે સમજ નહોતી, અને પોતાનું નામ જણાવવાની એમને જરૂર નહોતી લાગી. અમે એમને કોળીબાપા કહેતા. &lt;br /&gt;
સહુથી પહેલાં તો કુટુંબમાં થતી વાતચીતથી કોળીબાપા વિષે જાણવા મળ્યું કે એક વૃદ્ધ પુરુષ બાજુમાં રહેતા, રેલવેમાં કામ કરતા ભાઈને ત્યાં આવ્યા છે. બીમાર ડોશીમાના ખાટલા પાસે બેસી તે જ્ઞાનની વાતો કરે છે, ડોશીમાની અત્યંત કાળજીથી સેવા-સારવાર કરે છે, નવરાતે-ધોવરાવે છે, માથું ઓળી આપે છે. નદીએ જઈ ડોશીમાનાં બગડેલાં કપડાં પણ ધોઈ આવે છે. આજે પણ એક પુરુષ સ્ત્રીનાં કપડાં ધોઈ આપે એ નવાઈ જેવું લાગે, તો આજથી પચીસ-ત્રીસ વરસ પહેલાં એ વાતે કેટલું કૌતુક જગાડયું હશે? થોડા દિવસો પછી ડોશીમાનું અવસાન થયું. એ વૃદ્ધને બહાર નીકળવાનો સમય મળ્યો ને મારા પિતાજી સાથે મૈત્રી થઈ. પછી તો એ કુટુંબના સભ્ય બની ગયા. સામાજિક ને આર્થિક દૃષ્ટિએ એ પછાત ગણાતા વર્ગના હતા પણ તેમના વ્યક્તિત્વમાં એક જાતનું ગૌરવ હતું અને સ્વાભાવિકતાથી એ સહુની વચ્ચે સમાન આસને બેસતા. કોળીબાપાની ઉંમર ત્યારે સિત્તેર વર્ષ ઉપર હશે પણ તેમના ચહેરા પર ગુલાબી ઝાંય હતી. હસે ત્યારે સરળ નિખાલસ બાળકનું મુક્ત હાસ્ય ઊછળી ઊઠે અને સાદી વાતોમાંથી પણ અધ્યાત્મના સૂક્ષ્મ ચમકારા થતા જાય. કોળીબાપાને કબીરની જ્ઞાનગોદડી&#039; મોઢે હતી. એમાંથી કોઈ ને કોઈ ચોપાઈ એ બોલી ઊઠતા. કોળીબાપા કહેતાઃ &lt;br /&gt;
જુકિત કમંડળ કર ગહિ લીન્હા, &lt;br /&gt;
પ્રેમપાવડી મુરશિદ ચીન્હા.&#039; &lt;br /&gt;
જીવનને કેવી રીતે સભર ને શીતળ રાખવું એનું કમંડળ તેમણે ભરી લીધું હતું. યુક્ત જીવનની કળા એ જાણતા હતા અને પ્રેમને પગલે તેમને સદ્ગુરુની ઓળખ થઈ હતી. કોળીબાપાએ વાત કરી હતી કે તે એક જગ્યાએ સાંધાવાળા હતા. નિર્જન સ્થાન. ટ્રેન પસાર થઈ જાય પછી ખાસ કાંઈ કામ નહીં. ત્યાં લીમડા નીચે એક સાધુ વિસામો લેવા બેઠા. કોળીબાપાએ એમને છાશ-રોટલો આપ્યાં ને આગ્રહ કરી રોક્યા. સાધુએ પ્રસન્ન થઈ કોળીબાપાને જ્ઞાનગોદડી શીખવી. આ શિક્ષણ એટલે કાંઈ માત્ર મુખપાઠ તો નહોતો. જ્ઞાનગોદડીના તાણાવાણા કોળીબાપાના જીવતરમાં વણીને સાધુએ વિદાય લીધી. કોળીબાપા નિરક્ષર હતા પણ એ કહેતાઃ ‘હું જ્ઞાનગોદડી ભણ્યો છું ને! ગુરુ મને ગોદડી ઓઢાડી ગયા છે.&#039; &lt;br /&gt;
એ ગરીબ સાંધાવાળાએ પોતાના એકના એક દીકરાને ભણાવ્યો. દીકરાને રેલવેમાં નોકરી મળી. કુટુંબ સાથે રહેવા લાગ્યો. મા દીકરા સાથે રહી. કોળીબાપા નિવૃત્ત થઈ પોતાને ગામ રહેવા લાગ્યા. અવારનવાર દીકરા પાસે આવે. ત્યાં માજી માંઘું પડચાં. દીકરાની વહુ બરાબર ચાકરી ન કરે. કોળીબાપાએ કોઈને કાંઈ કહ્યા વિના ચાકરીનો ભાર ઉપાડી લીધો. માજીની બધી જ ઊઠવેઠ કરતાં એ પ્રસન્ન મને જ્ઞાનગોદડી&#039; જીવનમાં ઉતારતા હતાઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
‘સુમતિ કે સાબુન સિરજન ધોઈ, &lt;br /&gt;
{{right|કુમતિ મૈલ કો ડારો ખોઈ,}}		 &lt;br /&gt;
જિન ગુદરીકા કિયા વિચાર,&lt;br /&gt;
{{right|સો જન ભેટે સિરજનહારા.’}}		 &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માજીના અવસાન પછી કોળીબાપા દીકરાને ત્યાં રહ્યા. દીકરાનું કાંઈ ને કાંઈ કામ તે કરી આપતા. તેમાં બેએક બકરી હતી તેને ચરાવવાની જવાબદારી તેમણે ઉપાડી લીધી હતી. બકરી ચરાવી મોડી સાંજે એ અમારે ઘેર બેસવા આવતા અને સંતોની વાણીમાંથી કાંઈ ને કાંઈ પ્રસાદી પીરસતા. એક દિવસ કોળીબાપાને આવતાં ઘણું મોડું થયું. આવ્યા ત્યારે જોયું તો તેમનો પૌત્ર તેમને દોરી લાવતો હતો. કોળીબાપાને કાંઈ પૂછું તે પહેલાં મુક્ત હાસ્ય વેરતા બોલી ઊઠ્યા: આજ તો કમાલ થઈ. બાબુભાઈ, આ એક હતી ને, માળી ઈ પણ ગઈ.&#039; &lt;br /&gt;
કોળીબાપાની એક આંખ તો ક્યારની જતી રહી હતી. બીજી આંખ અરધું-પરધું કામ આપતી હતી. ફરી જાણે કોઈ નવો ખેલ માણવા મળ્યો હોય એવા ભાવથી કહ્યું: ‘એવું થયું. જાણે હું બકરાં ચારીને આવતો&#039;તો ત્યાં સૂરજ આથમવા માંડયો. આથમતા સૂરજ સામે જરાક જોયું ત્યાં તો આ ઓલાઈ ગઈ.&#039; આ સાવ નવી રમત, નવી મૌજ. પોતે બંને આંખે અંધ બની ગયા એનું ક્યાંયે દુઃખ નહીં. કોળીબાપા સામે હું જોઈ જ રહ્યો. વાત પૂરી કરીને હંમેશની જેમ બોલ્યાઃ હાલો હવે જ્ઞાનગોદડી બોલીએ. &lt;br /&gt;
કબીરે જ્ઞાનગોદડી&#039;માં કહ્યું છે:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
‘છુટિ ગયે કશ્મલ કર્મજ લેખા, &lt;br /&gt;
{{right|યહ નૈનન સાહેબકો દેખા,}}		 &lt;br /&gt;
	અહંકાર અભિમાન બિડાચ &lt;br /&gt;
{{right|ઘટકા ચૌકા કર ઉજિયારા.’}}		&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જેની આંખો જાય પણ અંધારું ન ફેલાય એને કેવી અંતરની દૃષ્ટિ મળી ગઈ હશે? બહારની રીતે એક અત્યંત સામાન્ય લાગતો માણસ અને છતાં પ્રકૃતિનાં તમામ તોફાનોમાંથી ભયમુક્ત આ મહાપુરુષ. કોળીબાપાને યાદ કરું છું ને એમની મૂર્તિ નજરે તરે છે. જાડા પાણકોરાની ચોરણી ને પહેરણ, માથે સફેદ ફાળિયું, આંખે ભાંગેલી દાંડલીવાળાં ને દોરાથી બાંધેલાં ચશ્માં. હાસ્યથી ભર્યો ભરપૂર ગુલાબી ચહેરો ને ચાલમાં મસ્તાની છટા. વૃદ્ધ ઉંમરે પણ એક મોજીલા બાળકનો સ્વભાવ તે જીવતો રાખી શક્યા હતા. એક વાર તેમણે પૂછ્યું: &lt;br /&gt;
બાબુભાઈ, તારે સિદ્ધપુરુષનાં દર્શન કરવાં છે?” &lt;br /&gt;
હવે સિદ્ધને જોવાનું કોને મન ન થાય? સિદ્ધોનાં ચમત્કારિક વર્ણનોથી તો આપણા દેશની હવા ભરી પડી છે. સિદ્ધોનું આકર્ષણ આપણને ગળથૂથીમાંથી જ મળે છે. મેં તરત જ કહ્યું: &lt;br /&gt;
હા, બાપા, પણ એમ કાંઈ સિદ્ધનાં દર્શન થાય?” &lt;br /&gt;
અરે, ન શું થાય? આપણે ધારીએ તો તરત થાય.’ તમે કરાવી શકો, બાપા?’ &lt;br /&gt;
‘જરૂર કરાવું.’ &lt;br /&gt;
‘ક્યારે?’&lt;br /&gt;
‘અરે, અબઘડી અત્યારે જ.’&lt;br /&gt;
હું કોળીબાપા સામે વિસ્મયથી તાકી રહ્યો, બાપા આવી શક્તિ ધરાવતા હશે? શું આ પળે જ સિદ્ધનાં દર્શન થાય? &lt;br /&gt;
‘તો દર્શન કરાવો, લો!&#039; &lt;br /&gt;
‘તૈયાર છો ને?” કોળીબાપાએ બેત્રણ વાર પૂછ્યું ને પછી મારો હાથ પકડી મારા પિતાજી પાસે લઈ જઈ એમના હાથમાં મારો હાથ સોંપી કહ્યું: &lt;br /&gt;
‘આ રહ્યા તારા સિદ્ધ પુરુષ. બીજે ક્યાં ભટકીશ?”&lt;br /&gt;
અને પછી એવા તો હસ્યા છે! &lt;br /&gt;
આપણી સામે જ રહેલા આપણી ભક્તિના, આપણી સેવાના અધિકારી જનોને આપણે ઉવેખીએ છીએ અને દૂરનાં ભ્રામક શિખરો ભણી કેવી દોટ મૂકીએ છીએ! કોળીબાપાએ આ ભ્રમણાનો પડદો હાસ્ય-મજાકમાં જ ચીી નાખ્યો. કોળીબાપાને એક ઉક્તિ અત્યંત પ્રિય હતીઃ &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;	&lt;br /&gt;
‘અમલ કમલ સેં છટક્યા હૈ રે &lt;br /&gt;
{{right|છટક્યા હૈ સો ભટક્યા હૈ.’}}		&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જેમણે આ જીવનમાંથી છટકી જવાનો, કર્તવ્યના ભારમાંથી, પ્રેમના બંધનમાંથી છૂટી જવાનો પ્રયત્ન કર્યો, આ સામાન્ય જીવનથી દૂર ક્યાંક મુક્તિ પામવાનાં ફાંફાં માર્યાં એ જ ખરી રીતે ભૂલ્યા, ભટક્યા છે. જે અહીં અમલ કમલને-નિર્મલ જીવનને ઉપાસે છે એને જ પરમ-અમૃત, અમૃત-મધુ પ્રાપ્ત થાય છે.&lt;br /&gt;
કોળીબાપાએ આવું અમૃત પીધું હતું. તેમને કોઈ દિવસ ધ્યાન કે જપ કરતા નહોતા જોયા. પણ સુરતા અને શબ્દના દોરથી તેમણે જીવત૨ની ગોદડી સીવી હતી અને પ્રેમ ને સેવાના ધોણથી ઊજળી રાખી હતી. આવા પુરુષને કાળ શું કરી શકે? &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘જાપ મરે અજપા મટે, અનહદ ભી મર જાય,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;સુરત સમાની શબદ મેં, તાહિ કાલ નહિ ખાય.’&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ&lt;br /&gt;
|next = ભજનરસ&lt;br /&gt;
}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95&amp;diff=89299</id>
		<title>ભજનરસ/પ્રારંભિક</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95&amp;diff=89299"/>
		<updated>2025-05-22T11:01:11Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&#039;&#039;&#039;ભજનરસ&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;&#039;&#039;&#039;મકરન્દ દવે&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;મુખ્ય પ્રાપ્તિસ્થાન&#039;&#039;&#039; }}&lt;br /&gt;
{{center|નવભારત સાહિત્ય મંદિર}}&lt;br /&gt;
{{center|જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૧}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{center|૨૦૨, પેલિકન હાઉસ, આશ્રમ રોડ, અમદાવાદ-૯}}&lt;br /&gt;
{{center|૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;બુકશેલ્ફ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|૧૬, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે સી. જી. રોડ,}}&lt;br /&gt;
{{center|અમદાવાદ-૯}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;E-mail : info@navbharatonline.com&#039;&#039;&#039; }}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;Web : www.navbharatonline.com&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&amp;lt;hr&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
BHAJANRAS &lt;br /&gt;
by Makarand Dave Navbharat Sahitya Mandir, Ahmedabad &lt;br /&gt;
2013 &lt;br /&gt;
ISBN : 978-81-8440-847-8 &lt;br /&gt;
&lt;br /&gt;
© નંદિગ્રામ ટ્રસ્ટ &lt;br /&gt;
&lt;br /&gt;
પ્રથમ આવૃત્તિ : ૧૯૮૭ સંશોધિત પુનર્મુદ્રણ : ૧૯૯૫ પુનર્મુદ્રણ : ૨૦૦૪ પુનર્મુદ્રણ : નવેમ્બર, ૨૦૧૩ &lt;br /&gt;
કિંમત : ₨ ૧૨૦-૦૦ &lt;br /&gt;
&lt;br /&gt;
પ્રકાશક મહેન્દ્ર પી. શાહ &lt;br /&gt;
નવભારત સાહિત્ય મંદિર &lt;br /&gt;
જૈન દેરાસર પાસે, ગાંધી રોડ &lt;br /&gt;
અમદાવાદ-૩૮૦ ૦૦૧ &lt;br /&gt;
ટેલિ. : (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, ૨૨૧૩ ૨૯૨૧ &lt;br /&gt;
E-mail : info@navbharatonline.com &lt;br /&gt;
Web : www.navbharatonline.com &lt;br /&gt;
&lt;br /&gt;
ટાઇપસેટિંગ ઇમેજ સિસ્ટમ &lt;br /&gt;
અમદાવાદ &lt;br /&gt;
&lt;br /&gt;
મુદ્રક&lt;br /&gt;
યશ પ્રિન્ટર્સ &lt;br /&gt;
અમદાવાદ &amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{center|&lt;br /&gt;
&#039;&#039;&#039;જેણે સાસ-ઉસાસે સાંધી&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;જ્ઞાન-ગોદડી ઓઢી,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;જેની સુરતા સૂનમાં પોઢી.&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;વત્સલ પિતા સમા અનામી સંત&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;કોળીબાપાને&#039;&#039;&#039; &lt;br /&gt;
}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;અણબોટ્યા પવનની લેરખી &#039;&#039;&#039; &amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભજનનો ખરો રસ તો તેના અસલી ઢાળમાં અને અંદરની આરતથી તે ગવાય, તેમાં રહેલો છે. ભજન શબ્દ વડે કહે છે તે કરતાં સૂર વડે વધુ કહે છે. આ શબ્દ-સૂરના સંગાથથી જે વાતાવરણ રચાય છે તેમાં જો મનુષ્યનો પ્રાણ સ્પંદિત થઈ ઊઠે તો ભજન પૂરું સમજાય, ન સમજાય તોપણ અંતરમાં એક ઊજળી રેખા અંકિત કરી જાય છે. આ શ્રવણની સાથોસાથ જો શ્વાસનો, હૃદયનો, જીવનનો તાલ મળે તો ભજન પ્રકાશની એક કેડી બની જાય છે. &lt;br /&gt;
ભાંગતી રાતે ગવાતાં અને મનુષ્યના ગહન એકાંતે પોતાના સરજનહાર સાથે તાર સાંધતાં આ ભજનોમાં કોઈ દૂરનાં નક્ષત્રોના અણબોટ્યા પવનની લેરખી વહી આવે છે. તે મનુષ્યની વાણીને તો પાવન કરે જ છે, પણ સંસારની ધૂળ ખંખેરીને અંતરાકાશમાં મુક્તપણે વિહરવાની પાંખોયે આપે છે. ભજનો દ્વારા થતા આ વિહારની ઝાંખી પામવાનો અહીં આછોપાંખો પ્રયત્ન છે. &lt;br /&gt;
ભજનોનો જે અર્થબોધ અહીં આપવામાં આવ્યો છે તે ફક્ત વિવરણ, સમજૂતી કે આસ્વાદ રૂપે નથી, પરંતુ ભજનની સાથે હૃદય જ્યારે એકતાર બને છે ત્યારે જે નવા મુકામોનું ઉદ્ઘાટન થાય છે, જે નવી અનુભૂતિઓ પાંગરે છે, તેને રજૂ કરવાનો આ પ્રયાસ છે. ગોરખ, કબીર તથા મીરાંનાં જે ભજનો અહીં આપ્યાં છે તે આપણી ભજનમંડળીમાં ગવાતાં ભજનો છે; અને એટલે ભજનની વહેતી વાણી સાથે તે આપણો પરિચય જોડે છે.&lt;br /&gt;
{{right|મકરન્દ દવે}}&lt;br /&gt;
{{right|નંદિગ્રામ}} &lt;br /&gt;
{{right|ધરમપુર રોડ, પોસ્ટ વાંકલ (જિ. વલસાડ) ૩૯૬૦૦૭ }}&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;કોળીબાપા&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;(ટૂંક પરિચય)&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માનવસમાજ એક એવું મશીન લાગે છે, જેમાં એક તરફથી કોઈ તેલ ઊંજે છે, ચક્રો સરખાં ગોઠવે છે ને યંત્ર આસાનીથી ફરે તેની કાળજી રાખે છે; ત્યારે બીજી તરફથી કોઈ મૂઠી ભરીને રેતી ઓરતું હોય એમ લાગ્યા કરે છે ને યંત્રની ખાનાખરાબીમાં જ આવા હાથ ખુશ થાય છે. આ સમાજ કોઈ દિવસ સારી રીતે ચાલ્યો હશે એ વિશે શંકા ઊભી થાય છે, અને કોઈ દિવસ સારો ચાલશે એવી આશા પર પાણી ફરી વળે છે. સમાજમાં કેટલી તો અણસમજ, અવ્યવસ્થા, દુર્વ્યય અને પરિણામે અર્થહીન વિનાશની પરંપરા જોવા બેસીએ તો હૈયું જ બેસી જાય, અને છતાં આવા સમાજમાંથી ોઈ કબીર નીકળી આવે, કોઈ ગાંધી કે રવીન્દ્રને નિહાળીએ ત્યારે માનવ ોવું એટલે શું એની કાંઈક ઝાંખી થાય છે. સમાજના આંબાની મંજરીઓ ખરી પડે, કાચા મરવા ધૂળમાં મળે, અધપાકી શાખને વેડી નાખવામાં આવે પણ જ્યાં એકાદ પાકું ફળ નજરે ચડ્યું કે આંબામાં રહેલી શક્તિની પ્રતીતિ થઈ જાય છે. આપણે પણ એનો જ એક ભાગ છીએ તેનું ગૌરવ અનુભવાય છે. માણસજાત ધિક્કારને પાત્ર હશે પણ વળી નમન કરવા જેવી છે એવું અનાયાસ મનમાં ઊગે છે. &lt;br /&gt;
માત્ર મહાપુરુષોની વાતો વાંચીએ ત્યારે જ આવું થાય છે એવું નથી. આપણા રોજના જીવનમાં પણ કોઈવાર એની ઝલક મળી જાય છે. કોઈ નિતાંત સુંદર ચહેરો જોવા મળે ને થઈ જાય કે સંતાપની જ્વાળાઓ વચ્ચે એ આટલો સ્નિગ્ધ, કોમળ, પ્રફુલ્લ કેમ રહી શક્યો હશે! કોઈનાં શાંત નેત્રો મળતાં જ જાણે હૈયું ઠરે છે. કોઈની વાણી સાંભળવા મળે ત્યાં જાણે સાંભળ્યા જ કરીએ એમ થાય. વહેતા ઝરણાને કાંઠે આવીને બેઠાં હોઈએ એમ લાગે. અને કોઈનું મૌન જ એવું મુખરિત હોય છે કે તેમના સાંનિધ્યમાંથી ઘણુંબધું મળી શકે. આવી વ્યક્તિઓ કોઈ વિશિષ્ટ તેથી તરી આવે છે અને તેમને એક વાર મળ્યા પછી સહેજે ભૂલી શકાતી નથી. સમય જાય છે તેમ અનેક ચહેરાઓ, પ્રસંગો, પરિચયોના ઝુંડમાંથી તે બહાર આવી જાય છે, અને આપણો હાથ પકડીને જીવનની સાચી દિશા બતાવે છે. આવી જ એક વ્યક્તિની વાત કરવાનું આજે મન થઈ જાય છે. એમનું નામ જાણવાની અમને ત્યારે સમજ નહોતી, અને પોતાનું નામ જણાવવાની એમને જરૂર નહોતી લાગી. અમે એમને કોળીબાપા કહેતા. &lt;br /&gt;
સહુથી પહેલાં તો કુટુંબમાં થતી વાતચીતથી કોળીબાપા વિષે જાણવા મળ્યું કે એક વૃદ્ધ પુરુષ બાજુમાં રહેતા, રેલવેમાં કામ કરતા ભાઈને ત્યાં આવ્યા છે. બીમાર ડોશીમાના ખાટલા પાસે બેસી તે જ્ઞાનની વાતો કરે છે, ડોશીમાની અત્યંત કાળજીથી સેવા-સારવાર કરે છે, નવરાતે-ધોવરાવે છે, માથું ઓળી આપે છે. નદીએ જઈ ડોશીમાનાં બગડેલાં કપડાં પણ ધોઈ આવે છે. આજે પણ એક પુરુષ સ્ત્રીનાં કપડાં ધોઈ આપે એ નવાઈ જેવું લાગે, તો આજથી પચીસ-ત્રીસ વરસ પહેલાં એ વાતે કેટલું કૌતુક જગાડયું હશે? થોડા દિવસો પછી ડોશીમાનું અવસાન થયું. એ વૃદ્ધને બહાર નીકળવાનો સમય મળ્યો ને મારા પિતાજી સાથે મૈત્રી થઈ. પછી તો એ કુટુંબના સભ્ય બની ગયા. સામાજિક ને આર્થિક દૃષ્ટિએ એ પછાત ગણાતા વર્ગના હતા પણ તેમના વ્યક્તિત્વમાં એક જાતનું ગૌરવ હતું અને સ્વાભાવિકતાથી એ સહુની વચ્ચે સમાન આસને બેસતા. કોળીબાપાની ઉંમર ત્યારે સિત્તેર વર્ષ ઉપર હશે પણ તેમના ચહેરા પર ગુલાબી ઝાંય હતી. હસે ત્યારે સરળ નિખાલસ બાળકનું મુક્ત હાસ્ય ઊછળી ઊઠે અને સાદી વાતોમાંથી પણ અધ્યાત્મના સૂક્ષ્મ ચમકારા થતા જાય. કોળીબાપાને કબીરની જ્ઞાનગોદડી&#039; મોઢે હતી. એમાંથી કોઈ ને કોઈ ચોપાઈ એ બોલી ઊઠતા. કોળીબાપા કહેતાઃ &lt;br /&gt;
જુકિત કમંડળ કર ગહિ લીન્હા, &lt;br /&gt;
પ્રેમપાવડી મુરશિદ ચીન્હા.&#039; &lt;br /&gt;
જીવનને કેવી રીતે સભર ને શીતળ રાખવું એનું કમંડળ તેમણે ભરી લીધું હતું. યુક્ત જીવનની કળા એ જાણતા હતા અને પ્રેમને પગલે તેમને સદ્ગુરુની ઓળખ થઈ હતી. કોળીબાપાએ વાત કરી હતી કે તે એક જગ્યાએ સાંધાવાળા હતા. નિર્જન સ્થાન. ટ્રેન પસાર થઈ જાય પછી ખાસ કાંઈ કામ નહીં. ત્યાં લીમડા નીચે એક સાધુ વિસામો લેવા બેઠા. કોળીબાપાએ એમને છાશ-રોટલો આપ્યાં ને આગ્રહ કરી રોક્યા. સાધુએ પ્રસન્ન થઈ કોળીબાપાને જ્ઞાનગોદડી શીખવી. આ શિક્ષણ એટલે કાંઈ માત્ર મુખપાઠ તો નહોતો. જ્ઞાનગોદડીના તાણાવાણા કોળીબાપાના જીવતરમાં વણીને સાધુએ વિદાય લીધી. કોળીબાપા નિરક્ષર હતા પણ એ કહેતાઃ ‘હું જ્ઞાનગોદડી ભણ્યો છું ને! ગુરુ મને ગોદડી ઓઢાડી ગયા છે.&#039; &lt;br /&gt;
એ ગરીબ સાંધાવાળાએ પોતાના એકના એક દીકરાને ભણાવ્યો. દીકરાને રેલવેમાં નોકરી મળી. કુટુંબ સાથે રહેવા લાગ્યો. મા દીકરા સાથે રહી. કોળીબાપા નિવૃત્ત થઈ પોતાને ગામ રહેવા લાગ્યા. અવારનવાર દીકરા પાસે આવે. ત્યાં માજી માંઘું પડચાં. દીકરાની વહુ બરાબર ચાકરી ન કરે. કોળીબાપાએ કોઈને કાંઈ કહ્યા વિના ચાકરીનો ભાર ઉપાડી લીધો. માજીની બધી જ ઊઠવેઠ કરતાં એ પ્રસન્ન મને જ્ઞાનગોદડી&#039; જીવનમાં ઉતારતા હતાઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
‘સુમતિ કે સાબુન સિરજન ધોઈ, &lt;br /&gt;
{{right|કુમતિ મૈલ કો ડારો ખોઈ,}}		 &lt;br /&gt;
જિન ગુદરીકા કિયા વિચાર,&lt;br /&gt;
{{right|સો જન ભેટે સિરજનહારા.’}}		 &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માજીના અવસાન પછી કોળીબાપા દીકરાને ત્યાં રહ્યા. દીકરાનું કાંઈ ને કાંઈ કામ તે કરી આપતા. તેમાં બેએક બકરી હતી તેને ચરાવવાની જવાબદારી તેમણે ઉપાડી લીધી હતી. બકરી ચરાવી મોડી સાંજે એ અમારે ઘેર બેસવા આવતા અને સંતોની વાણીમાંથી કાંઈ ને કાંઈ પ્રસાદી પીરસતા. એક દિવસ કોળીબાપાને આવતાં ઘણું મોડું થયું. આવ્યા ત્યારે જોયું તો તેમનો પૌત્ર તેમને દોરી લાવતો હતો. કોળીબાપાને કાંઈ પૂછું તે પહેલાં મુક્ત હાસ્ય વેરતા બોલી ઊઠ્યા: આજ તો કમાલ થઈ. બાબુભાઈ, આ એક હતી ને, માળી ઈ પણ ગઈ.&#039; &lt;br /&gt;
કોળીબાપાની એક આંખ તો ક્યારની જતી રહી હતી. બીજી આંખ અરધું-પરધું કામ આપતી હતી. ફરી જાણે કોઈ નવો ખેલ માણવા મળ્યો હોય એવા ભાવથી કહ્યું: ‘એવું થયું. જાણે હું બકરાં ચારીને આવતો&#039;તો ત્યાં સૂરજ આથમવા માંડયો. આથમતા સૂરજ સામે જરાક જોયું ત્યાં તો આ ઓલાઈ ગઈ.&#039; આ સાવ નવી રમત, નવી મૌજ. પોતે બંને આંખે અંધ બની ગયા એનું ક્યાંયે દુઃખ નહીં. કોળીબાપા સામે હું જોઈ જ રહ્યો. વાત પૂરી કરીને હંમેશની જેમ બોલ્યાઃ હાલો હવે જ્ઞાનગોદડી બોલીએ. &lt;br /&gt;
કબીરે જ્ઞાનગોદડી&#039;માં કહ્યું છે:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
‘છુટિ ગયે કશ્મલ કર્મજ લેખા, &lt;br /&gt;
{{right|યહ નૈનન સાહેબકો દેખા,}}		 &lt;br /&gt;
	અહંકાર અભિમાન બિડાચ &lt;br /&gt;
{{right|ઘટકા ચૌકા કર ઉજિયારા.’}}		&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જેની આંખો જાય પણ અંધારું ન ફેલાય એને કેવી અંતરની દૃષ્ટિ મળી ગઈ હશે? બહારની રીતે એક અત્યંત સામાન્ય લાગતો માણસ અને છતાં પ્રકૃતિનાં તમામ તોફાનોમાંથી ભયમુક્ત આ મહાપુરુષ. કોળીબાપાને યાદ કરું છું ને એમની મૂર્તિ નજરે તરે છે. જાડા પાણકોરાની ચોરણી ને પહેરણ, માથે સફેદ ફાળિયું, આંખે ભાંગેલી દાંડલીવાળાં ને દોરાથી બાંધેલાં ચશ્માં. હાસ્યથી ભર્યો ભરપૂર ગુલાબી ચહેરો ને ચાલમાં મસ્તાની છટા. વૃદ્ધ ઉંમરે પણ એક મોજીલા બાળકનો સ્વભાવ તે જીવતો રાખી શક્યા હતા. એક વાર તેમણે પૂછ્યું: &lt;br /&gt;
બાબુભાઈ, તારે સિદ્ધપુરુષનાં દર્શન કરવાં છે?” &lt;br /&gt;
હવે સિદ્ધને જોવાનું કોને મન ન થાય? સિદ્ધોનાં ચમત્કારિક વર્ણનોથી તો આપણા દેશની હવા ભરી પડી છે. સિદ્ધોનું આકર્ષણ આપણને ગળથૂથીમાંથી જ મળે છે. મેં તરત જ કહ્યું: &lt;br /&gt;
હા, બાપા, પણ એમ કાંઈ સિદ્ધનાં દર્શન થાય?” &lt;br /&gt;
અરે, ન શું થાય? આપણે ધારીએ તો તરત થાય.’ તમે કરાવી શકો, બાપા?’ &lt;br /&gt;
‘જરૂર કરાવું.’ &lt;br /&gt;
‘ક્યારે?’&lt;br /&gt;
‘અરે, અબઘડી અત્યારે જ.’&lt;br /&gt;
હું કોળીબાપા સામે વિસ્મયથી તાકી રહ્યો, બાપા આવી શક્તિ ધરાવતા હશે? શું આ પળે જ સિદ્ધનાં દર્શન થાય? &lt;br /&gt;
‘તો દર્શન કરાવો, લો!&#039; &lt;br /&gt;
‘તૈયાર છો ને?” કોળીબાપાએ બેત્રણ વાર પૂછ્યું ને પછી મારો હાથ પકડી મારા પિતાજી પાસે લઈ જઈ એમના હાથમાં મારો હાથ સોંપી કહ્યું: &lt;br /&gt;
‘આ રહ્યા તારા સિદ્ધ પુરુષ. બીજે ક્યાં ભટકીશ?”&lt;br /&gt;
અને પછી એવા તો હસ્યા છે! &lt;br /&gt;
આપણી સામે જ રહેલા આપણી ભક્તિના, આપણી સેવાના અધિકારી જનોને આપણે ઉવેખીએ છીએ અને દૂરનાં ભ્રામક શિખરો ભણી કેવી દોટ મૂકીએ છીએ! કોળીબાપાએ આ ભ્રમણાનો પડદો હાસ્ય-મજાકમાં જ ચીી નાખ્યો. કોળીબાપાને એક ઉક્તિ અત્યંત પ્રિય હતીઃ &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;	&lt;br /&gt;
‘અમલ કમલ સેં છટક્યા હૈ રે &lt;br /&gt;
{{right|છટક્યા હૈ સો ભટક્યા હૈ.’}}		&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જેમણે આ જીવનમાંથી છટકી જવાનો, કર્તવ્યના ભારમાંથી, પ્રેમના બંધનમાંથી છૂટી જવાનો પ્રયત્ન કર્યો, આ સામાન્ય જીવનથી દૂર ક્યાંક મુક્તિ પામવાનાં ફાંફાં માર્યાં એ જ ખરી રીતે ભૂલ્યા, ભટક્યા છે. જે અહીં અમલ કમલને-નિર્મલ જીવનને ઉપાસે છે એને જ પરમ-અમૃત, અમૃત-મધુ પ્રાપ્ત થાય છે.&lt;br /&gt;
કોળીબાપાએ આવું અમૃત પીધું હતું. તેમને કોઈ દિવસ ધ્યાન કે જપ કરતા નહોતા જોયા. પણ સુરતા અને શબ્દના દોરથી તેમણે જીવત૨ની ગોદડી સીવી હતી અને પ્રેમ ને સેવાના ધોણથી ઊજળી રાખી હતી. આવા પુરુષને કાળ શું કરી શકે? &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘જાપ મરે અજપા મટે, અનહદ ભી મર જાય,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;સુરત સમાની શબદ મેં, તાહિ કાલ નહિ ખાય.’&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ&lt;br /&gt;
|next = ભજનરસ&lt;br /&gt;
}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95&amp;diff=89298</id>
		<title>ભજનરસ/પ્રારંભિક</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95&amp;diff=89298"/>
		<updated>2025-05-22T10:57:50Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&#039;&#039;&#039;ભજનરસ&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;&#039;&#039;&#039;મકરન્દ દવે&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;મુખ્ય પ્રાપ્તિસ્થાન&#039;&#039;&#039; }}&lt;br /&gt;
{{center|નવભારત સાહિત્ય મંદિર}}&lt;br /&gt;
{{center|જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૧}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{center|૨૦૨, પેલિકન હાઉસ, આશ્રમ રોડ, અમદાવાદ-૯}}&lt;br /&gt;
{{center|૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;બુકશેલ્ફ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|૧૬, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે સી. જી. રોડ,}}&lt;br /&gt;
{{center|અમદાવાદ-૯}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;E-mail : info@navbharatonline.com&#039;&#039;&#039; }}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;Web : www.navbharatonline.com&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&amp;lt;hr&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&lt;br /&gt;
BHAJANRAS &lt;br /&gt;
by Makarand Dave Navbharat Sahitya Mandir, Ahmedabad &lt;br /&gt;
2013 &lt;br /&gt;
ISBN : 978-81-8440-847-8 &lt;br /&gt;
&lt;br /&gt;
© નંદિગ્રામ ટ્રસ્ટ &lt;br /&gt;
&lt;br /&gt;
પ્રથમ આવૃત્તિ : ૧૯૮૭ સંશોધિત પુનર્મુદ્રણ : ૧૯૯૫ પુનર્મુદ્રણ : ૨૦૦૪ પુનર્મુદ્રણ : નવેમ્બર, ૨૦૧૩ &lt;br /&gt;
કિંમત : ₨ ૧૨૦-૦૦ &lt;br /&gt;
&lt;br /&gt;
પ્રકાશક મહેન્દ્ર પી. શાહ &lt;br /&gt;
નવભારત સાહિત્ય મંદિર &lt;br /&gt;
જૈન દેરાસર પાસે, ગાંધી રોડ &lt;br /&gt;
અમદાવાદ-૩૮૦ ૦૦૧ &lt;br /&gt;
ટેલિ. : (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, ૨૨૧૩ ૨૯૨૧ &lt;br /&gt;
E-mail : info@navbharatonline.com &lt;br /&gt;
Web : www.navbharatonline.com &lt;br /&gt;
&lt;br /&gt;
ટાઇપસેટિંગ ઇમેજ સિસ્ટમ &lt;br /&gt;
અમદાવાદ &lt;br /&gt;
&lt;br /&gt;
મુદ્રક&lt;br /&gt;
યશ પ્રિન્ટર્સ &lt;br /&gt;
અમદાવાદ &lt;br /&gt;
&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
{{center|&lt;br /&gt;
&#039;&#039;&#039;જેણે સાસ-ઉસાસે સાંધી&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;જ્ઞાન-ગોદડી ઓઢી,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;જેની સુરતા સૂનમાં પોઢી.&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;વત્સલ પિતા સમા અનામી સંત&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;કોળીબાપાને&#039;&#039;&#039; &lt;br /&gt;
}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;અણબોટ્યા પવનની લેરખી &#039;&#039;&#039; &amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભજનનો ખરો રસ તો તેના અસલી ઢાળમાં અને અંદરની આરતથી તે ગવાય, તેમાં રહેલો છે. ભજન શબ્દ વડે કહે છે તે કરતાં સૂર વડે વધુ કહે છે. આ શબ્દ-સૂરના સંગાથથી જે વાતાવરણ રચાય છે તેમાં જો મનુષ્યનો પ્રાણ સ્પંદિત થઈ ઊઠે તો ભજન પૂરું સમજાય, ન સમજાય તોપણ અંતરમાં એક ઊજળી રેખા અંકિત કરી જાય છે. આ શ્રવણની સાથોસાથ જો શ્વાસનો, હૃદયનો, જીવનનો તાલ મળે તો ભજન પ્રકાશની એક કેડી બની જાય છે. &lt;br /&gt;
ભાંગતી રાતે ગવાતાં અને મનુષ્યના ગહન એકાંતે પોતાના સરજનહાર સાથે તાર સાંધતાં આ ભજનોમાં કોઈ દૂરનાં નક્ષત્રોના અણબોટ્યા પવનની લેરખી વહી આવે છે. તે મનુષ્યની વાણીને તો પાવન કરે જ છે, પણ સંસારની ધૂળ ખંખેરીને અંતરાકાશમાં મુક્તપણે વિહરવાની પાંખોયે આપે છે. ભજનો દ્વારા થતા આ વિહારની ઝાંખી પામવાનો અહીં આછોપાંખો પ્રયત્ન છે. &lt;br /&gt;
ભજનોનો જે અર્થબોધ અહીં આપવામાં આવ્યો છે તે ફક્ત વિવરણ, સમજૂતી કે આસ્વાદ રૂપે નથી, પરંતુ ભજનની સાથે હૃદય જ્યારે એકતાર બને છે ત્યારે જે નવા મુકામોનું ઉદ્ઘાટન થાય છે, જે નવી અનુભૂતિઓ પાંગરે છે, તેને રજૂ કરવાનો આ પ્રયાસ છે. ગોરખ, કબીર તથા મીરાંનાં જે ભજનો અહીં આપ્યાં છે તે આપણી ભજનમંડળીમાં ગવાતાં ભજનો છે; અને એટલે ભજનની વહેતી વાણી સાથે તે આપણો પરિચય જોડે છે.&lt;br /&gt;
{{right|મકરન્દ દવે&lt;br /&gt;
નંદિગ્રામ &lt;br /&gt;
ધરમપુર રોડ, પોસ્ટ વાંકલ (જિ. વલસાડ) ૩૯૬૦૦૭ &lt;br /&gt;
}}&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;કોળીબાપા&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;(ટૂંક પરિચય)&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માનવસમાજ એક એવું મશીન લાગે છે, જેમાં એક તરફથી કોઈ તેલ ઊંજે છે, ચક્રો સરખાં ગોઠવે છે ને યંત્ર આસાનીથી ફરે તેની કાળજી રાખે છે; ત્યારે બીજી તરફથી કોઈ મૂઠી ભરીને રેતી ઓરતું હોય એમ લાગ્યા કરે છે ને યંત્રની ખાનાખરાબીમાં જ આવા હાથ ખુશ થાય છે. આ સમાજ કોઈ દિવસ સારી રીતે ચાલ્યો હશે એ વિશે શંકા ઊભી થાય છે, અને કોઈ દિવસ સારો ચાલશે એવી આશા પર પાણી ફરી વળે છે. સમાજમાં કેટલી તો અણસમજ, અવ્યવસ્થા, દુર્વ્યય અને પરિણામે અર્થહીન વિનાશની પરંપરા જોવા બેસીએ તો હૈયું જ બેસી જાય, અને છતાં આવા સમાજમાંથી ોઈ કબીર નીકળી આવે, કોઈ ગાંધી કે રવીન્દ્રને નિહાળીએ ત્યારે માનવ ોવું એટલે શું એની કાંઈક ઝાંખી થાય છે. સમાજના આંબાની મંજરીઓ ખરી પડે, કાચા મરવા ધૂળમાં મળે, અધપાકી શાખને વેડી નાખવામાં આવે પણ જ્યાં એકાદ પાકું ફળ નજરે ચડ્યું કે આંબામાં રહેલી શક્તિની પ્રતીતિ થઈ જાય છે. આપણે પણ એનો જ એક ભાગ છીએ તેનું ગૌરવ અનુભવાય છે. માણસજાત ધિક્કારને પાત્ર હશે પણ વળી નમન કરવા જેવી છે એવું અનાયાસ મનમાં ઊગે છે. &lt;br /&gt;
માત્ર મહાપુરુષોની વાતો વાંચીએ ત્યારે જ આવું થાય છે એવું નથી. આપણા રોજના જીવનમાં પણ કોઈવાર એની ઝલક મળી જાય છે. કોઈ નિતાંત સુંદર ચહેરો જોવા મળે ને થઈ જાય કે સંતાપની જ્વાળાઓ વચ્ચે એ આટલો સ્નિગ્ધ, કોમળ, પ્રફુલ્લ કેમ રહી શક્યો હશે! કોઈનાં શાંત નેત્રો મળતાં જ જાણે હૈયું ઠરે છે. કોઈની વાણી સાંભળવા મળે ત્યાં જાણે સાંભળ્યા જ કરીએ એમ થાય. વહેતા ઝરણાને કાંઠે આવીને બેઠાં હોઈએ એમ લાગે. અને કોઈનું મૌન જ એવું મુખરિત હોય છે કે તેમના સાંનિધ્યમાંથી ઘણુંબધું મળી શકે. આવી વ્યક્તિઓ કોઈ વિશિષ્ટ તેથી તરી આવે છે અને તેમને એક વાર મળ્યા પછી સહેજે ભૂલી શકાતી નથી. સમય જાય છે તેમ અનેક ચહેરાઓ, પ્રસંગો, પરિચયોના ઝુંડમાંથી તે બહાર આવી જાય છે, અને આપણો હાથ પકડીને જીવનની સાચી દિશા બતાવે છે. આવી જ એક વ્યક્તિની વાત કરવાનું આજે મન થઈ જાય છે. એમનું નામ જાણવાની અમને ત્યારે સમજ નહોતી, અને પોતાનું નામ જણાવવાની એમને જરૂર નહોતી લાગી. અમે એમને કોળીબાપા કહેતા. &lt;br /&gt;
સહુથી પહેલાં તો કુટુંબમાં થતી વાતચીતથી કોળીબાપા વિષે જાણવા મળ્યું કે એક વૃદ્ધ પુરુષ બાજુમાં રહેતા, રેલવેમાં કામ કરતા ભાઈને ત્યાં આવ્યા છે. બીમાર ડોશીમાના ખાટલા પાસે બેસી તે જ્ઞાનની વાતો કરે છે, ડોશીમાની અત્યંત કાળજીથી સેવા-સારવાર કરે છે, નવરાતે-ધોવરાવે છે, માથું ઓળી આપે છે. નદીએ જઈ ડોશીમાનાં બગડેલાં કપડાં પણ ધોઈ આવે છે. આજે પણ એક પુરુષ સ્ત્રીનાં કપડાં ધોઈ આપે એ નવાઈ જેવું લાગે, તો આજથી પચીસ-ત્રીસ વરસ પહેલાં એ વાતે કેટલું કૌતુક જગાડયું હશે? થોડા દિવસો પછી ડોશીમાનું અવસાન થયું. એ વૃદ્ધને બહાર નીકળવાનો સમય મળ્યો ને મારા પિતાજી સાથે મૈત્રી થઈ. પછી તો એ કુટુંબના સભ્ય બની ગયા. સામાજિક ને આર્થિક દૃષ્ટિએ એ પછાત ગણાતા વર્ગના હતા પણ તેમના વ્યક્તિત્વમાં એક જાતનું ગૌરવ હતું અને સ્વાભાવિકતાથી એ સહુની વચ્ચે સમાન આસને બેસતા. કોળીબાપાની ઉંમર ત્યારે સિત્તેર વર્ષ ઉપર હશે પણ તેમના ચહેરા પર ગુલાબી ઝાંય હતી. હસે ત્યારે સરળ નિખાલસ બાળકનું મુક્ત હાસ્ય ઊછળી ઊઠે અને સાદી વાતોમાંથી પણ અધ્યાત્મના સૂક્ષ્મ ચમકારા થતા જાય. કોળીબાપાને કબીરની જ્ઞાનગોદડી&#039; મોઢે હતી. એમાંથી કોઈ ને કોઈ ચોપાઈ એ બોલી ઊઠતા. કોળીબાપા કહેતાઃ &lt;br /&gt;
જુકિત કમંડળ કર ગહિ લીન્હા, &lt;br /&gt;
પ્રેમપાવડી મુરશિદ ચીન્હા.&#039; &lt;br /&gt;
જીવનને કેવી રીતે સભર ને શીતળ રાખવું એનું કમંડળ તેમણે ભરી લીધું હતું. યુક્ત જીવનની કળા એ જાણતા હતા અને પ્રેમને પગલે તેમને સદ્ગુરુની ઓળખ થઈ હતી. કોળીબાપાએ વાત કરી હતી કે તે એક જગ્યાએ સાંધાવાળા હતા. નિર્જન સ્થાન. ટ્રેન પસાર થઈ જાય પછી ખાસ કાંઈ કામ નહીં. ત્યાં લીમડા નીચે એક સાધુ વિસામો લેવા બેઠા. કોળીબાપાએ એમને છાશ-રોટલો આપ્યાં ને આગ્રહ કરી રોક્યા. સાધુએ પ્રસન્ન થઈ કોળીબાપાને જ્ઞાનગોદડી શીખવી. આ શિક્ષણ એટલે કાંઈ માત્ર મુખપાઠ તો નહોતો. જ્ઞાનગોદડીના તાણાવાણા કોળીબાપાના જીવતરમાં વણીને સાધુએ વિદાય લીધી. કોળીબાપા નિરક્ષર હતા પણ એ કહેતાઃ ‘હું જ્ઞાનગોદડી ભણ્યો છું ને! ગુરુ મને ગોદડી ઓઢાડી ગયા છે.&#039; &lt;br /&gt;
એ ગરીબ સાંધાવાળાએ પોતાના એકના એક દીકરાને ભણાવ્યો. દીકરાને રેલવેમાં નોકરી મળી. કુટુંબ સાથે રહેવા લાગ્યો. મા દીકરા સાથે રહી. કોળીબાપા નિવૃત્ત થઈ પોતાને ગામ રહેવા લાગ્યા. અવારનવાર દીકરા પાસે આવે. ત્યાં માજી માંઘું પડચાં. દીકરાની વહુ બરાબર ચાકરી ન કરે. કોળીબાપાએ કોઈને કાંઈ કહ્યા વિના ચાકરીનો ભાર ઉપાડી લીધો. માજીની બધી જ ઊઠવેઠ કરતાં એ પ્રસન્ન મને જ્ઞાનગોદડી&#039; જીવનમાં ઉતારતા હતાઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
‘સુમતિ કે સાબુન સિરજન ધોઈ, &lt;br /&gt;
{{right|કુમતિ મૈલ કો ડારો ખોઈ,}}		 &lt;br /&gt;
જિન ગુદરીકા કિયા વિચાર,&lt;br /&gt;
{{right|સો જન ભેટે સિરજનહારા.’}}		 &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માજીના અવસાન પછી કોળીબાપા દીકરાને ત્યાં રહ્યા. દીકરાનું કાંઈ ને કાંઈ કામ તે કરી આપતા. તેમાં બેએક બકરી હતી તેને ચરાવવાની જવાબદારી તેમણે ઉપાડી લીધી હતી. બકરી ચરાવી મોડી સાંજે એ અમારે ઘેર બેસવા આવતા અને સંતોની વાણીમાંથી કાંઈ ને કાંઈ પ્રસાદી પીરસતા. એક દિવસ કોળીબાપાને આવતાં ઘણું મોડું થયું. આવ્યા ત્યારે જોયું તો તેમનો પૌત્ર તેમને દોરી લાવતો હતો. કોળીબાપાને કાંઈ પૂછું તે પહેલાં મુક્ત હાસ્ય વેરતા બોલી ઊઠ્યા: આજ તો કમાલ થઈ. બાબુભાઈ, આ એક હતી ને, માળી ઈ પણ ગઈ.&#039; &lt;br /&gt;
કોળીબાપાની એક આંખ તો ક્યારની જતી રહી હતી. બીજી આંખ અરધું-પરધું કામ આપતી હતી. ફરી જાણે કોઈ નવો ખેલ માણવા મળ્યો હોય એવા ભાવથી કહ્યું: ‘એવું થયું. જાણે હું બકરાં ચારીને આવતો&#039;તો ત્યાં સૂરજ આથમવા માંડયો. આથમતા સૂરજ સામે જરાક જોયું ત્યાં તો આ ઓલાઈ ગઈ.&#039; આ સાવ નવી રમત, નવી મૌજ. પોતે બંને આંખે અંધ બની ગયા એનું ક્યાંયે દુઃખ નહીં. કોળીબાપા સામે હું જોઈ જ રહ્યો. વાત પૂરી કરીને હંમેશની જેમ બોલ્યાઃ હાલો હવે જ્ઞાનગોદડી બોલીએ. &lt;br /&gt;
કબીરે જ્ઞાનગોદડી&#039;માં કહ્યું છે:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
‘છુટિ ગયે કશ્મલ કર્મજ લેખા, &lt;br /&gt;
{{right|યહ નૈનન સાહેબકો દેખા,}}		 &lt;br /&gt;
	અહંકાર અભિમાન બિડાચ &lt;br /&gt;
{{right|ઘટકા ચૌકા કર ઉજિયારા.’}}		&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જેની આંખો જાય પણ અંધારું ન ફેલાય એને કેવી અંતરની દૃષ્ટિ મળી ગઈ હશે? બહારની રીતે એક અત્યંત સામાન્ય લાગતો માણસ અને છતાં પ્રકૃતિનાં તમામ તોફાનોમાંથી ભયમુક્ત આ મહાપુરુષ. કોળીબાપાને યાદ કરું છું ને એમની મૂર્તિ નજરે તરે છે. જાડા પાણકોરાની ચોરણી ને પહેરણ, માથે સફેદ ફાળિયું, આંખે ભાંગેલી દાંડલીવાળાં ને દોરાથી બાંધેલાં ચશ્માં. હાસ્યથી ભર્યો ભરપૂર ગુલાબી ચહેરો ને ચાલમાં મસ્તાની છટા. વૃદ્ધ ઉંમરે પણ એક મોજીલા બાળકનો સ્વભાવ તે જીવતો રાખી શક્યા હતા. એક વાર તેમણે પૂછ્યું: &lt;br /&gt;
બાબુભાઈ, તારે સિદ્ધપુરુષનાં દર્શન કરવાં છે?” &lt;br /&gt;
હવે સિદ્ધને જોવાનું કોને મન ન થાય? સિદ્ધોનાં ચમત્કારિક વર્ણનોથી તો આપણા દેશની હવા ભરી પડી છે. સિદ્ધોનું આકર્ષણ આપણને ગળથૂથીમાંથી જ મળે છે. મેં તરત જ કહ્યું: &lt;br /&gt;
હા, બાપા, પણ એમ કાંઈ સિદ્ધનાં દર્શન થાય?” &lt;br /&gt;
અરે, ન શું થાય? આપણે ધારીએ તો તરત થાય.’ તમે કરાવી શકો, બાપા?’ &lt;br /&gt;
‘જરૂર કરાવું.’ &lt;br /&gt;
‘ક્યારે?’&lt;br /&gt;
‘અરે, અબઘડી અત્યારે જ.’&lt;br /&gt;
હું કોળીબાપા સામે વિસ્મયથી તાકી રહ્યો, બાપા આવી શક્તિ ધરાવતા હશે? શું આ પળે જ સિદ્ધનાં દર્શન થાય? &lt;br /&gt;
‘તો દર્શન કરાવો, લો!&#039; &lt;br /&gt;
‘તૈયાર છો ને?” કોળીબાપાએ બેત્રણ વાર પૂછ્યું ને પછી મારો હાથ પકડી મારા પિતાજી પાસે લઈ જઈ એમના હાથમાં મારો હાથ સોંપી કહ્યું: &lt;br /&gt;
‘આ રહ્યા તારા સિદ્ધ પુરુષ. બીજે ક્યાં ભટકીશ?”&lt;br /&gt;
અને પછી એવા તો હસ્યા છે! &lt;br /&gt;
આપણી સામે જ રહેલા આપણી ભક્તિના, આપણી સેવાના અધિકારી જનોને આપણે ઉવેખીએ છીએ અને દૂરનાં ભ્રામક શિખરો ભણી કેવી દોટ મૂકીએ છીએ! કોળીબાપાએ આ ભ્રમણાનો પડદો હાસ્ય-મજાકમાં જ ચીી નાખ્યો. કોળીબાપાને એક ઉક્તિ અત્યંત પ્રિય હતીઃ &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;	&lt;br /&gt;
‘અમલ કમલ સેં છટક્યા હૈ રે &lt;br /&gt;
{{right|છટક્યા હૈ સો ભટક્યા હૈ.’}}		&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જેમણે આ જીવનમાંથી છટકી જવાનો, કર્તવ્યના ભારમાંથી, પ્રેમના બંધનમાંથી છૂટી જવાનો પ્રયત્ન કર્યો, આ સામાન્ય જીવનથી દૂર ક્યાંક મુક્તિ પામવાનાં ફાંફાં માર્યાં એ જ ખરી રીતે ભૂલ્યા, ભટક્યા છે. જે અહીં અમલ કમલને-નિર્મલ જીવનને ઉપાસે છે એને જ પરમ-અમૃત, અમૃત-મધુ પ્રાપ્ત થાય છે.&lt;br /&gt;
કોળીબાપાએ આવું અમૃત પીધું હતું. તેમને કોઈ દિવસ ધ્યાન કે જપ કરતા નહોતા જોયા. પણ સુરતા અને શબ્દના દોરથી તેમણે જીવત૨ની ગોદડી સીવી હતી અને પ્રેમ ને સેવાના ધોણથી ઊજળી રાખી હતી. આવા પુરુષને કાળ શું કરી શકે? &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘જાપ મરે અજપા મટે, અનહદ ભી મર જાય,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;સુરત સમાની શબદ મેં, તાહિ કાલ નહિ ખાય.’&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ&lt;br /&gt;
|next = ભજનરસ&lt;br /&gt;
}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95&amp;diff=89294</id>
		<title>ભજનરસ/પ્રારંભિક</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95&amp;diff=89294"/>
		<updated>2025-05-22T09:13:49Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&#039;&#039;&#039;ભજનરસ&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;&#039;&#039;&#039;મકરન્દ દવે&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;મુખ્ય પ્રાપ્તિસ્થાન&#039;&#039;&#039; }}&lt;br /&gt;
{{center|નવભારત સાહિત્ય મંદિર}}&lt;br /&gt;
{{center|જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૧}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{center|૨૦૨, પેલિકન હાઉસ, આશ્રમ રોડ, અમદાવાદ-૯}}&lt;br /&gt;
{{center|૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;બુકશેલ્ફ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|૧૬, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે સી. જી. રોડ,}}&lt;br /&gt;
{{center|અમદાવાદ-૯}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;E-mail : info@navbharatonline.com&#039;&#039;&#039; }}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;Web : www.navbharatonline.com&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&amp;lt;hr&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&lt;br /&gt;
BHAJANRAS &lt;br /&gt;
by Makarand Dave Navbharat Sahitya Mandir, Ahmedabad &lt;br /&gt;
2013 &lt;br /&gt;
ISBN : 978-81-8440-847-8 &lt;br /&gt;
&lt;br /&gt;
© નંદિગ્રામ ટ્રસ્ટ &lt;br /&gt;
&lt;br /&gt;
પ્રથમ આવૃત્તિ : ૧૯૮૭ સંશોધિત પુનર્મુદ્રણ : ૧૯૯૫ પુનર્મુદ્રણ : ૨૦૦૪ પુનર્મુદ્રણ : નવેમ્બર, ૨૦૧૩ &lt;br /&gt;
કિંમત : ₨ ૧૨૦-૦૦ &lt;br /&gt;
&lt;br /&gt;
પ્રકાશક મહેન્દ્ર પી. શાહ &lt;br /&gt;
નવભારત સાહિત્ય મંદિર &lt;br /&gt;
જૈન દેરાસર પાસે, ગાંધી રોડ &lt;br /&gt;
અમદાવાદ-૩૮૦ ૦૦૧ &lt;br /&gt;
ટેલિ. : (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, ૨૨૧૩ ૨૯૨૧ &lt;br /&gt;
E-mail : info@navbharatonline.com &lt;br /&gt;
Web : www.navbharatonline.com &lt;br /&gt;
&lt;br /&gt;
ટાઇપસેટિંગ ઇમેજ સિસ્ટમ &lt;br /&gt;
અમદાવાદ &lt;br /&gt;
&lt;br /&gt;
મુદ્રક&lt;br /&gt;
યશ પ્રિન્ટર્સ &lt;br /&gt;
અમદાવાદ &lt;br /&gt;
&amp;lt;/center&amp;gt;&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
{{center|&lt;br /&gt;
&#039;&#039;&#039;જેણે સાસ-ઉસાસે સાંધી&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;જ્ઞાન-ગોદડી ઓઢી,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;જેની સુરતા સૂનમાં પોઢી.&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;વત્સલ પિતા સમા અનામી સંત&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;કોળીબાપાને&#039;&#039;&#039; &lt;br /&gt;
}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;અણબોટ્યા પવનની લેરખી &#039;&#039;&#039; &amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભજનનો ખરો રસ તો તેના અસલી ઢાળમાં અને અંદરની આરતથી તે ગવાય, તેમાં રહેલો છે. ભજન શબ્દ વડે કહે છે તે કરતાં સૂર વડે વધુ કહે છે. આ શબ્દ-સૂરના સંગાથથી જે વાતાવરણ રચાય છે તેમાં જો મનુષ્યનો પ્રાણ સ્પંદિત થઈ ઊઠે તો ભજન પૂરું સમજાય, ન સમજાય તોપણ અંતરમાં એક ઊજળી રેખા અંકિત કરી જાય છે. આ શ્રવણની સાથોસાથ જો શ્વાસનો, હૃદયનો, જીવનનો તાલ મળે તો ભજન પ્રકાશની એક કેડી બની જાય છે. &lt;br /&gt;
ભાંગતી રાતે ગવાતાં અને મનુષ્યના ગહન એકાંતે પોતાના સરજનહાર સાથે તાર સાંધતાં આ ભજનોમાં કોઈ દૂરનાં નક્ષત્રોના અણબોટ્યા પવનની લેરખી વહી આવે છે. તે મનુષ્યની વાણીને તો પાવન કરે જ છે, પણ સંસારની ધૂળ ખંખેરીને અંતરાકાશમાં મુક્તપણે વિહરવાની પાંખોયે આપે છે. ભજનો દ્વારા થતા આ વિહારની ઝાંખી પામવાનો અહીં આછોપાંખો પ્રયત્ન છે. &lt;br /&gt;
ભજનોનો જે અર્થબોધ અહીં આપવામાં આવ્યો છે તે ફક્ત વિવરણ, સમજૂતી કે આસ્વાદ રૂપે નથી, પરંતુ ભજનની સાથે હૃદય જ્યારે એકતાર બને છે ત્યારે જે નવા મુકામોનું ઉદ્ઘાટન થાય છે, જે નવી અનુભૂતિઓ પાંગરે છે, તેને રજૂ કરવાનો આ પ્રયાસ છે. ગોરખ, કબીર તથા મીરાંનાં જે ભજનો અહીં આપ્યાં છે તે આપણી ભજનમંડળીમાં ગવાતાં ભજનો છે; અને એટલે ભજનની વહેતી વાણી સાથે તે આપણો પરિચય જોડે છે.&lt;br /&gt;
{{right|મકરન્દ દવે&lt;br /&gt;
નંદિગ્રામ &lt;br /&gt;
ધરમપુર રોડ, પોસ્ટ વાંકલ (જિ. વલસાડ) ૩૯૬૦૦૭ &lt;br /&gt;
}}&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;કોળીબાપા&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;(ટૂંક પરિચય)&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માનવસમાજ એક એવું મશીન લાગે છે, જેમાં એક તરફથી કોઈ તેલ ઊંજે છે, ચક્રો સરખાં ગોઠવે છે ને યંત્ર આસાનીથી ફરે તેની કાળજી રાખે છે; ત્યારે બીજી તરફથી કોઈ મૂઠી ભરીને રેતી ઓરતું હોય એમ લાગ્યા કરે છે ને યંત્રની ખાનાખરાબીમાં જ આવા હાથ ખુશ થાય છે. આ સમાજ કોઈ દિવસ સારી રીતે ચાલ્યો હશે એ વિશે શંકા ઊભી થાય છે, અને કોઈ દિવસ સારો ચાલશે એવી આશા પર પાણી ફરી વળે છે. સમાજમાં કેટલી તો અણસમજ, અવ્યવસ્થા, દુર્વ્યય અને પરિણામે અર્થહીન વિનાશની પરંપરા જોવા બેસીએ તો હૈયું જ બેસી જાય, અને છતાં આવા સમાજમાંથી ોઈ કબીર નીકળી આવે, કોઈ ગાંધી કે રવીન્દ્રને નિહાળીએ ત્યારે માનવ ોવું એટલે શું એની કાંઈક ઝાંખી થાય છે. સમાજના આંબાની મંજરીઓ ખરી પડે, કાચા મરવા ધૂળમાં મળે, અધપાકી શાખને વેડી નાખવામાં આવે પણ જ્યાં એકાદ પાકું ફળ નજરે ચડ્યું કે આંબામાં રહેલી શક્તિની પ્રતીતિ થઈ જાય છે. આપણે પણ એનો જ એક ભાગ છીએ તેનું ગૌરવ અનુભવાય છે. માણસજાત ધિક્કારને પાત્ર હશે પણ વળી નમન કરવા જેવી છે એવું અનાયાસ મનમાં ઊગે છે. &lt;br /&gt;
માત્ર મહાપુરુષોની વાતો વાંચીએ ત્યારે જ આવું થાય છે એવું નથી. આપણા રોજના જીવનમાં પણ કોઈવાર એની ઝલક મળી જાય છે. કોઈ નિતાંત સુંદર ચહેરો જોવા મળે ને થઈ જાય કે સંતાપની જ્વાળાઓ વચ્ચે એ આટલો સ્નિગ્ધ, કોમળ, પ્રફુલ્લ કેમ રહી શક્યો હશે! કોઈનાં શાંત નેત્રો મળતાં જ જાણે હૈયું ઠરે છે. કોઈની વાણી સાંભળવા મળે ત્યાં જાણે સાંભળ્યા જ કરીએ એમ થાય. વહેતા ઝરણાને કાંઠે આવીને બેઠાં હોઈએ એમ લાગે. અને કોઈનું મૌન જ એવું મુખરિત હોય છે કે તેમના સાંનિધ્યમાંથી ઘણુંબધું મળી શકે. આવી વ્યક્તિઓ કોઈ વિશિષ્ટ તેથી તરી આવે છે અને તેમને એક વાર મળ્યા પછી સહેજે ભૂલી શકાતી નથી. સમય જાય છે તેમ અનેક ચહેરાઓ, પ્રસંગો, પરિચયોના ઝુંડમાંથી તે બહાર આવી જાય છે, અને આપણો હાથ પકડીને જીવનની સાચી દિશા બતાવે છે. આવી જ એક વ્યક્તિની વાત કરવાનું આજે મન થઈ જાય છે. એમનું નામ જાણવાની અમને ત્યારે સમજ નહોતી, અને પોતાનું નામ જણાવવાની એમને જરૂર નહોતી લાગી. અમે એમને કોળીબાપા કહેતા. &lt;br /&gt;
સહુથી પહેલાં તો કુટુંબમાં થતી વાતચીતથી કોળીબાપા વિષે જાણવા મળ્યું કે એક વૃદ્ધ પુરુષ બાજુમાં રહેતા, રેલવેમાં કામ કરતા ભાઈને ત્યાં આવ્યા છે. બીમાર ડોશીમાના ખાટલા પાસે બેસી તે જ્ઞાનની વાતો કરે છે, ડોશીમાની અત્યંત કાળજીથી સેવા-સારવાર કરે છે, નવરાતે-ધોવરાવે છે, માથું ઓળી આપે છે. નદીએ જઈ ડોશીમાનાં બગડેલાં કપડાં પણ ધોઈ આવે છે. આજે પણ એક પુરુષ સ્ત્રીનાં કપડાં ધોઈ આપે એ નવાઈ જેવું લાગે, તો આજથી પચીસ-ત્રીસ વરસ પહેલાં એ વાતે કેટલું કૌતુક જગાડયું હશે? થોડા દિવસો પછી ડોશીમાનું અવસાન થયું. એ વૃદ્ધને બહાર નીકળવાનો સમય મળ્યો ને મારા પિતાજી સાથે મૈત્રી થઈ. પછી તો એ કુટુંબના સભ્ય બની ગયા. સામાજિક ને આર્થિક દૃષ્ટિએ એ પછાત ગણાતા વર્ગના હતા પણ તેમના વ્યક્તિત્વમાં એક જાતનું ગૌરવ હતું અને સ્વાભાવિકતાથી એ સહુની વચ્ચે સમાન આસને બેસતા. કોળીબાપાની ઉંમર ત્યારે સિત્તેર વર્ષ ઉપર હશે પણ તેમના ચહેરા પર ગુલાબી ઝાંય હતી. હસે ત્યારે સરળ નિખાલસ બાળકનું મુક્ત હાસ્ય ઊછળી ઊઠે અને સાદી વાતોમાંથી પણ અધ્યાત્મના સૂક્ષ્મ ચમકારા થતા જાય. કોળીબાપાને કબીરની જ્ઞાનગોદડી&#039; મોઢે હતી. એમાંથી કોઈ ને કોઈ ચોપાઈ એ બોલી ઊઠતા. કોળીબાપા કહેતાઃ &lt;br /&gt;
જુકિત કમંડળ કર ગહિ લીન્હા, &lt;br /&gt;
પ્રેમપાવડી મુરશિદ ચીન્હા.&#039; &lt;br /&gt;
જીવનને કેવી રીતે સભર ને શીતળ રાખવું એનું કમંડળ તેમણે ભરી લીધું હતું. યુક્ત જીવનની કળા એ જાણતા હતા અને પ્રેમને પગલે તેમને સદ્ગુરુની ઓળખ થઈ હતી. કોળીબાપાએ વાત કરી હતી કે તે એક જગ્યાએ સાંધાવાળા હતા. નિર્જન સ્થાન. ટ્રેન પસાર થઈ જાય પછી ખાસ કાંઈ કામ નહીં. ત્યાં લીમડા નીચે એક સાધુ વિસામો લેવા બેઠા. કોળીબાપાએ એમને છાશ-રોટલો આપ્યાં ને આગ્રહ કરી રોક્યા. સાધુએ પ્રસન્ન થઈ કોળીબાપાને જ્ઞાનગોદડી શીખવી. આ શિક્ષણ એટલે કાંઈ માત્ર મુખપાઠ તો નહોતો. જ્ઞાનગોદડીના તાણાવાણા કોળીબાપાના જીવતરમાં વણીને સાધુએ વિદાય લીધી. કોળીબાપા નિરક્ષર હતા પણ એ કહેતાઃ ‘હું જ્ઞાનગોદડી ભણ્યો છું ને! ગુરુ મને ગોદડી ઓઢાડી ગયા છે.&#039; &lt;br /&gt;
એ ગરીબ સાંધાવાળાએ પોતાના એકના એક દીકરાને ભણાવ્યો. દીકરાને રેલવેમાં નોકરી મળી. કુટુંબ સાથે રહેવા લાગ્યો. મા દીકરા સાથે રહી. કોળીબાપા નિવૃત્ત થઈ પોતાને ગામ રહેવા લાગ્યા. અવારનવાર દીકરા પાસે આવે. ત્યાં માજી માંઘું પડચાં. દીકરાની વહુ બરાબર ચાકરી ન કરે. કોળીબાપાએ કોઈને કાંઈ કહ્યા વિના ચાકરીનો ભાર ઉપાડી લીધો. માજીની બધી જ ઊઠવેઠ કરતાં એ પ્રસન્ન મને જ્ઞાનગોદડી&#039; જીવનમાં ઉતારતા હતાઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
‘સુમતિ કે સાબુન સિરજન ધોઈ, &lt;br /&gt;
{{right|કુમતિ મૈલ કો ડારો ખોઈ,}}		 &lt;br /&gt;
જિન ગુદરીકા કિયા વિચાર,&lt;br /&gt;
{{right|સો જન ભેટે સિરજનહારા.’}}		 &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માજીના અવસાન પછી કોળીબાપા દીકરાને ત્યાં રહ્યા. દીકરાનું કાંઈ ને કાંઈ કામ તે કરી આપતા. તેમાં બેએક બકરી હતી તેને ચરાવવાની જવાબદારી તેમણે ઉપાડી લીધી હતી. બકરી ચરાવી મોડી સાંજે એ અમારે ઘેર બેસવા આવતા અને સંતોની વાણીમાંથી કાંઈ ને કાંઈ પ્રસાદી પીરસતા. એક દિવસ કોળીબાપાને આવતાં ઘણું મોડું થયું. આવ્યા ત્યારે જોયું તો તેમનો પૌત્ર તેમને દોરી લાવતો હતો. કોળીબાપાને કાંઈ પૂછું તે પહેલાં મુક્ત હાસ્ય વેરતા બોલી ઊઠ્યા: આજ તો કમાલ થઈ. બાબુભાઈ, આ એક હતી ને, માળી ઈ પણ ગઈ.&#039; &lt;br /&gt;
કોળીબાપાની એક આંખ તો ક્યારની જતી રહી હતી. બીજી આંખ અરધું-પરધું કામ આપતી હતી. ફરી જાણે કોઈ નવો ખેલ માણવા મળ્યો હોય એવા ભાવથી કહ્યું: ‘એવું થયું. જાણે હું બકરાં ચારીને આવતો&#039;તો ત્યાં સૂરજ આથમવા માંડયો. આથમતા સૂરજ સામે જરાક જોયું ત્યાં તો આ ઓલાઈ ગઈ.&#039; આ સાવ નવી રમત, નવી મૌજ. પોતે બંને આંખે અંધ બની ગયા એનું ક્યાંયે દુઃખ નહીં. કોળીબાપા સામે હું જોઈ જ રહ્યો. વાત પૂરી કરીને હંમેશની જેમ બોલ્યાઃ હાલો હવે જ્ઞાનગોદડી બોલીએ. &lt;br /&gt;
કબીરે જ્ઞાનગોદડી&#039;માં કહ્યું છે:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
‘છુટિ ગયે કશ્મલ કર્મજ લેખા, &lt;br /&gt;
{{right|યહ નૈનન સાહેબકો દેખા,}}		 &lt;br /&gt;
	અહંકાર અભિમાન બિડાચ &lt;br /&gt;
{{right|ઘટકા ચૌકા કર ઉજિયારા.’}}		&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જેની આંખો જાય પણ અંધારું ન ફેલાય એને કેવી અંતરની દૃષ્ટિ મળી ગઈ હશે? બહારની રીતે એક અત્યંત સામાન્ય લાગતો માણસ અને છતાં પ્રકૃતિનાં તમામ તોફાનોમાંથી ભયમુક્ત આ મહાપુરુષ. કોળીબાપાને યાદ કરું છું ને એમની મૂર્તિ નજરે તરે છે. જાડા પાણકોરાની ચોરણી ને પહેરણ, માથે સફેદ ફાળિયું, આંખે ભાંગેલી દાંડલીવાળાં ને દોરાથી બાંધેલાં ચશ્માં. હાસ્યથી ભર્યો ભરપૂર ગુલાબી ચહેરો ને ચાલમાં મસ્તાની છટા. વૃદ્ધ ઉંમરે પણ એક મોજીલા બાળકનો સ્વભાવ તે જીવતો રાખી શક્યા હતા. એક વાર તેમણે પૂછ્યું: &lt;br /&gt;
બાબુભાઈ, તારે સિદ્ધપુરુષનાં દર્શન કરવાં છે?” &lt;br /&gt;
હવે સિદ્ધને જોવાનું કોને મન ન થાય? સિદ્ધોનાં ચમત્કારિક વર્ણનોથી તો આપણા દેશની હવા ભરી પડી છે. સિદ્ધોનું આકર્ષણ આપણને ગળથૂથીમાંથી જ મળે છે. મેં તરત જ કહ્યું: &lt;br /&gt;
હા, બાપા, પણ એમ કાંઈ સિદ્ધનાં દર્શન થાય?” &lt;br /&gt;
અરે, ન શું થાય? આપણે ધારીએ તો તરત થાય.’ તમે કરાવી શકો, બાપા?’ &lt;br /&gt;
‘જરૂર કરાવું.’ &lt;br /&gt;
‘ક્યારે?’&lt;br /&gt;
‘અરે, અબઘડી અત્યારે જ.’&lt;br /&gt;
હું કોળીબાપા સામે વિસ્મયથી તાકી રહ્યો, બાપા આવી શક્તિ ધરાવતા હશે? શું આ પળે જ સિદ્ધનાં દર્શન થાય? &lt;br /&gt;
‘તો દર્શન કરાવો, લો!&#039; &lt;br /&gt;
‘તૈયાર છો ને?” કોળીબાપાએ બેત્રણ વાર પૂછ્યું ને પછી મારો હાથ પકડી મારા પિતાજી પાસે લઈ જઈ એમના હાથમાં મારો હાથ સોંપી કહ્યું: &lt;br /&gt;
‘આ રહ્યા તારા સિદ્ધ પુરુષ. બીજે ક્યાં ભટકીશ?”&lt;br /&gt;
અને પછી એવા તો હસ્યા છે! &lt;br /&gt;
આપણી સામે જ રહેલા આપણી ભક્તિના, આપણી સેવાના અધિકારી જનોને આપણે ઉવેખીએ છીએ અને દૂરનાં ભ્રામક શિખરો ભણી કેવી દોટ મૂકીએ છીએ! કોળીબાપાએ આ ભ્રમણાનો પડદો હાસ્ય-મજાકમાં જ ચીી નાખ્યો. કોળીબાપાને એક ઉક્તિ અત્યંત પ્રિય હતીઃ &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;	&lt;br /&gt;
‘અમલ કમલ સેં છટક્યા હૈ રે &lt;br /&gt;
{{right|છટક્યા હૈ સો ભટક્યા હૈ.’}}		&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જેમણે આ જીવનમાંથી છટકી જવાનો, કર્તવ્યના ભારમાંથી, પ્રેમના બંધનમાંથી છૂટી જવાનો પ્રયત્ન કર્યો, આ સામાન્ય જીવનથી દૂર ક્યાંક મુક્તિ પામવાનાં ફાંફાં માર્યાં એ જ ખરી રીતે ભૂલ્યા, ભટક્યા છે. જે અહીં અમલ કમલને-નિર્મલ જીવનને ઉપાસે છે એને જ પરમ-અમૃત, અમૃત-મધુ પ્રાપ્ત થાય છે.&lt;br /&gt;
કોળીબાપાએ આવું અમૃત પીધું હતું. તેમને કોઈ દિવસ ધ્યાન કે જપ કરતા નહોતા જોયા. પણ સુરતા અને શબ્દના દોરથી તેમણે જીવત૨ની ગોદડી સીવી હતી અને પ્રેમ ને સેવાના ધોણથી ઊજળી રાખી હતી. આવા પુરુષને કાળ શું કરી શકે? &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘જાપ મરે અજપા મટે, અનહદ ભી મર જાય,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;સુરત સમાની શબદ મેં, તાહિ કાલ નહિ ખાય.’&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ&lt;br /&gt;
|next = ભજનરસ&lt;br /&gt;
}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95&amp;diff=89293</id>
		<title>ભજનરસ/પ્રારંભિક</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95&amp;diff=89293"/>
		<updated>2025-05-22T09:11:45Z</updated>

		<summary type="html">&lt;p&gt;MeghaBhavsar: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&amp;lt;center&amp;gt;&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&#039;&#039;&#039;ભજનરસ&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;&#039;&#039;&#039;મકરન્દ દવે&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;મુખ્ય પ્રાપ્તિસ્થાન&#039;&#039;&#039; }}&lt;br /&gt;
{{center|નવભારત સાહિત્ય મંદિર}}&lt;br /&gt;
{{center|જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૧}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{center|૨૦૨, પેલિકન હાઉસ, આશ્રમ રોડ, અમદાવાદ-૯}}&lt;br /&gt;
{{center|૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;બુકશેલ્ફ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|૧૬, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે સી. જી. રોડ,}}&lt;br /&gt;
{{center|અમદાવાદ-૯}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;E-mail : info@navbharatonline.com&#039;&#039;&#039; }}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;Web : www.navbharatonline.com&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&amp;lt;hr&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&amp;lt;center&amp;gt;&lt;br /&gt;
BHAJANRAS &lt;br /&gt;
by Makarand Dave Navbharat Sahitya Mandir, Ahmedabad &lt;br /&gt;
2013 &lt;br /&gt;
ISBN : 978-81-8440-847-8 &lt;br /&gt;
&lt;br /&gt;
© નંદિગ્રામ ટ્રસ્ટ &lt;br /&gt;
&lt;br /&gt;
પ્રથમ આવૃત્તિ : ૧૯૮૭ સંશોધિત પુનર્મુદ્રણ : ૧૯૯૫ પુનર્મુદ્રણ : ૨૦૦૪ પુનર્મુદ્રણ : નવેમ્બર, ૨૦૧૩ &lt;br /&gt;
કિંમત : ₨ ૧૨૦-૦૦ &lt;br /&gt;
&lt;br /&gt;
પ્રકાશક મહેન્દ્ર પી. શાહ &lt;br /&gt;
નવભારત સાહિત્ય મંદિર &lt;br /&gt;
જૈન દેરાસર પાસે, ગાંધી રોડ &lt;br /&gt;
અમદાવાદ-૩૮૦ ૦૦૧ &lt;br /&gt;
ટેલિ. : (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, ૨૨૧૩ ૨૯૨૧ &lt;br /&gt;
E-mail : info@navbharatonline.com &lt;br /&gt;
Web : www.navbharatonline.com &lt;br /&gt;
&lt;br /&gt;
ટાઇપસેટિંગ ઇમેજ સિસ્ટમ &lt;br /&gt;
અમદાવાદ &lt;br /&gt;
&lt;br /&gt;
મુદ્રક&lt;br /&gt;
યશ પ્રિન્ટર્સ &lt;br /&gt;
અમદાવાદ &lt;br /&gt;
&amp;lt;/center&amp;gt;&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
{{center|&lt;br /&gt;
&#039;&#039;&#039;જેણે સાસ-ઉસાસે સાંધી&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;જ્ઞાન-ગોદડી ઓઢી,&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;જેની સુરતા સૂનમાં પોઢી.&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;વત્સલ પિતા સમા અનામી સંત&#039;&#039;&#039; &lt;br /&gt;
&#039;&#039;&#039;કોળીબાપાને&#039;&#039;&#039; &lt;br /&gt;
}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;અણબોટ્યા પવનની લેરખી &#039;&#039;&#039; &amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભજનનો ખરો રસ તો તેના અસલી ઢાળમાં અને અંદરની આરતથી તે ગવાય, તેમાં રહેલો છે. ભજન શબ્દ વડે કહે છે તે કરતાં સૂર વડે વધુ કહે છે. આ શબ્દ-સૂરના સંગાથથી જે વાતાવરણ રચાય છે તેમાં જો મનુષ્યનો પ્રાણ સ્પંદિત થઈ ઊઠે તો ભજન પૂરું સમજાય, ન સમજાય તોપણ અંતરમાં એક ઊજળી રેખા અંકિત કરી જાય છે. આ શ્રવણની સાથોસાથ જો શ્વાસનો, હૃદયનો, જીવનનો તાલ મળે તો ભજન પ્રકાશની એક કેડી બની જાય છે. &lt;br /&gt;
ભાંગતી રાતે ગવાતાં અને મનુષ્યના ગહન એકાંતે પોતાના સરજનહાર સાથે તાર સાંધતાં આ ભજનોમાં કોઈ દૂરનાં નક્ષત્રોના અણબોટ્યા પવનની લેરખી વહી આવે છે. તે મનુષ્યની વાણીને તો પાવન કરે જ છે, પણ સંસારની ધૂળ ખંખેરીને અંતરાકાશમાં મુક્તપણે વિહરવાની પાંખોયે આપે છે. ભજનો દ્વારા થતા આ વિહારની ઝાંખી પામવાનો અહીં આછોપાંખો પ્રયત્ન છે. &lt;br /&gt;
ભજનોનો જે અર્થબોધ અહીં આપવામાં આવ્યો છે તે ફક્ત વિવરણ, સમજૂતી કે આસ્વાદ રૂપે નથી, પરંતુ ભજનની સાથે હૃદય જ્યારે એકતાર બને છે ત્યારે જે નવા મુકામોનું ઉદ્ઘાટન થાય છે, જે નવી અનુભૂતિઓ પાંગરે છે, તેને રજૂ કરવાનો આ પ્રયાસ છે. ગોરખ, કબીર તથા મીરાંનાં જે ભજનો અહીં આપ્યાં છે તે આપણી ભજનમંડળીમાં ગવાતાં ભજનો છે; અને એટલે ભજનની વહેતી વાણી સાથે તે આપણો પરિચય જોડે છે.&lt;br /&gt;
{{right|મકરન્દ દવે&lt;br /&gt;
નંદિગ્રામ &lt;br /&gt;
ધરમપુર રોડ, પોસ્ટ વાંકલ (જિ. વલસાડ) ૩૯૬૦૦૭ &lt;br /&gt;
}}&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;કોળીબાપા&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;(ટૂંક પરિચય)&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માનવસમાજ એક એવું મશીન લાગે છે, જેમાં એક તરફથી કોઈ તેલ ઊંજે છે, ચક્રો સરખાં ગોઠવે છે ને યંત્ર આસાનીથી ફરે તેની કાળજી રાખે છે; ત્યારે બીજી તરફથી કોઈ મૂઠી ભરીને રેતી ઓરતું હોય એમ લાગ્યા કરે છે ને યંત્રની ખાનાખરાબીમાં જ આવા હાથ ખુશ થાય છે. આ સમાજ કોઈ દિવસ સારી રીતે ચાલ્યો હશે એ વિશે શંકા ઊભી થાય છે, અને કોઈ દિવસ સારો ચાલશે એવી આશા પર પાણી ફરી વળે છે. સમાજમાં કેટલી તો અણસમજ, અવ્યવસ્થા, દુર્વ્યય અને પરિણામે અર્થહીન વિનાશની પરંપરા જોવા બેસીએ તો હૈયું જ બેસી જાય, અને છતાં આવા સમાજમાંથી ોઈ કબીર નીકળી આવે, કોઈ ગાંધી કે રવીન્દ્રને નિહાળીએ ત્યારે માનવ ોવું એટલે શું એની કાંઈક ઝાંખી થાય છે. સમાજના આંબાની મંજરીઓ ખરી પડે, કાચા મરવા ધૂળમાં મળે, અધપાકી શાખને વેડી નાખવામાં આવે પણ જ્યાં એકાદ પાકું ફળ નજરે ચડ્યું કે આંબામાં રહેલી શક્તિની પ્રતીતિ થઈ જાય છે. આપણે પણ એનો જ એક ભાગ છીએ તેનું ગૌરવ અનુભવાય છે. માણસજાત ધિક્કારને પાત્ર હશે પણ વળી નમન કરવા જેવી છે એવું અનાયાસ મનમાં ઊગે છે. &lt;br /&gt;
માત્ર મહાપુરુષોની વાતો વાંચીએ ત્યારે જ આવું થાય છે એવું નથી. આપણા રોજના જીવનમાં પણ કોઈવાર એની ઝલક મળી જાય છે. કોઈ નિતાંત સુંદર ચહેરો જોવા મળે ને થઈ જાય કે સંતાપની જ્વાળાઓ વચ્ચે એ આટલો સ્નિગ્ધ, કોમળ, પ્રફુલ્લ કેમ રહી શક્યો હશે! કોઈનાં શાંત નેત્રો મળતાં જ જાણે હૈયું ઠરે છે. કોઈની વાણી સાંભળવા મળે ત્યાં જાણે સાંભળ્યા જ કરીએ એમ થાય. વહેતા ઝરણાને કાંઠે આવીને બેઠાં હોઈએ એમ લાગે. અને કોઈનું મૌન જ એવું મુખરિત હોય છે કે તેમના સાંનિધ્યમાંથી ઘણુંબધું મળી શકે. આવી વ્યક્તિઓ કોઈ વિશિષ્ટ તેથી તરી આવે છે અને તેમને એક વાર મળ્યા પછી સહેજે ભૂલી શકાતી નથી. સમય જાય છે તેમ અનેક ચહેરાઓ, પ્રસંગો, પરિચયોના ઝુંડમાંથી તે બહાર આવી જાય છે, અને આપણો હાથ પકડીને જીવનની સાચી દિશા બતાવે છે. આવી જ એક વ્યક્તિની વાત કરવાનું આજે મન થઈ જાય છે. એમનું નામ જાણવાની અમને ત્યારે સમજ નહોતી, અને પોતાનું નામ જણાવવાની એમને જરૂર નહોતી લાગી. અમે એમને કોળીબાપા કહેતા. &lt;br /&gt;
સહુથી પહેલાં તો કુટુંબમાં થતી વાતચીતથી કોળીબાપા વિષે જાણવા મળ્યું કે એક વૃદ્ધ પુરુષ બાજુમાં રહેતા, રેલવેમાં કામ કરતા ભાઈને ત્યાં આવ્યા છે. બીમાર ડોશીમાના ખાટલા પાસે બેસી તે જ્ઞાનની વાતો કરે છે, ડોશીમાની અત્યંત કાળજીથી સેવા-સારવાર કરે છે, નવરાતે-ધોવરાવે છે, માથું ઓળી આપે છે. નદીએ જઈ ડોશીમાનાં બગડેલાં કપડાં પણ ધોઈ આવે છે. આજે પણ એક પુરુષ સ્ત્રીનાં કપડાં ધોઈ આપે એ નવાઈ જેવું લાગે, તો આજથી પચીસ-ત્રીસ વરસ પહેલાં એ વાતે કેટલું કૌતુક જગાડયું હશે? થોડા દિવસો પછી ડોશીમાનું અવસાન થયું. એ વૃદ્ધને બહાર નીકળવાનો સમય મળ્યો ને મારા પિતાજી સાથે મૈત્રી થઈ. પછી તો એ કુટુંબના સભ્ય બની ગયા. સામાજિક ને આર્થિક દૃષ્ટિએ એ પછાત ગણાતા વર્ગના હતા પણ તેમના વ્યક્તિત્વમાં એક જાતનું ગૌરવ હતું અને સ્વાભાવિકતાથી એ સહુની વચ્ચે સમાન આસને બેસતા. કોળીબાપાની ઉંમર ત્યારે સિત્તેર વર્ષ ઉપર હશે પણ તેમના ચહેરા પર ગુલાબી ઝાંય હતી. હસે ત્યારે સરળ નિખાલસ બાળકનું મુક્ત હાસ્ય ઊછળી ઊઠે અને સાદી વાતોમાંથી પણ અધ્યાત્મના સૂક્ષ્મ ચમકારા થતા જાય. કોળીબાપાને કબીરની જ્ઞાનગોદડી&#039; મોઢે હતી. એમાંથી કોઈ ને કોઈ ચોપાઈ એ બોલી ઊઠતા. કોળીબાપા કહેતાઃ &lt;br /&gt;
જુકિત કમંડળ કર ગહિ લીન્હા, &lt;br /&gt;
પ્રેમપાવડી મુરશિદ ચીન્હા.&#039; &lt;br /&gt;
જીવનને કેવી રીતે સભર ને શીતળ રાખવું એનું કમંડળ તેમણે ભરી લીધું હતું. યુક્ત જીવનની કળા એ જાણતા હતા અને પ્રેમને પગલે તેમને સદ્ગુરુની ઓળખ થઈ હતી. કોળીબાપાએ વાત કરી હતી કે તે એક જગ્યાએ સાંધાવાળા હતા. નિર્જન સ્થાન. ટ્રેન પસાર થઈ જાય પછી ખાસ કાંઈ કામ નહીં. ત્યાં લીમડા નીચે એક સાધુ વિસામો લેવા બેઠા. કોળીબાપાએ એમને છાશ-રોટલો આપ્યાં ને આગ્રહ કરી રોક્યા. સાધુએ પ્રસન્ન થઈ કોળીબાપાને જ્ઞાનગોદડી શીખવી. આ શિક્ષણ એટલે કાંઈ માત્ર મુખપાઠ તો નહોતો. જ્ઞાનગોદડીના તાણાવાણા કોળીબાપાના જીવતરમાં વણીને સાધુએ વિદાય લીધી. કોળીબાપા નિરક્ષર હતા પણ એ કહેતાઃ ‘હું જ્ઞાનગોદડી ભણ્યો છું ને! ગુરુ મને ગોદડી ઓઢાડી ગયા છે.&#039; &lt;br /&gt;
એ ગરીબ સાંધાવાળાએ પોતાના એકના એક દીકરાને ભણાવ્યો. દીકરાને રેલવેમાં નોકરી મળી. કુટુંબ સાથે રહેવા લાગ્યો. મા દીકરા સાથે રહી. કોળીબાપા નિવૃત્ત થઈ પોતાને ગામ રહેવા લાગ્યા. અવારનવાર દીકરા પાસે આવે. ત્યાં માજી માંઘું પડચાં. દીકરાની વહુ બરાબર ચાકરી ન કરે. કોળીબાપાએ કોઈને કાંઈ કહ્યા વિના ચાકરીનો ભાર ઉપાડી લીધો. માજીની બધી જ ઊઠવેઠ કરતાં એ પ્રસન્ન મને જ્ઞાનગોદડી&#039; જીવનમાં ઉતારતા હતાઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
‘સુમતિ કે સાબુન સિરજન ધોઈ, &lt;br /&gt;
{{right|કુમતિ મૈલ કો ડારો ખોઈ,}}		 &lt;br /&gt;
જિન ગુદરીકા કિયા વિચાર,&lt;br /&gt;
{{right|સો જન ભેટે સિરજનહારા.’}}		 &lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માજીના અવસાન પછી કોળીબાપા દીકરાને ત્યાં રહ્યા. દીકરાનું કાંઈ ને કાંઈ કામ તે કરી આપતા. તેમાં બેએક બકરી હતી તેને ચરાવવાની જવાબદારી તેમણે ઉપાડી લીધી હતી. બકરી ચરાવી મોડી સાંજે એ અમારે ઘેર બેસવા આવતા અને સંતોની વાણીમાંથી કાંઈ ને કાંઈ પ્રસાદી પીરસતા. એક દિવસ કોળીબાપાને આવતાં ઘણું મોડું થયું. આવ્યા ત્યારે જોયું તો તેમનો પૌત્ર તેમને દોરી લાવતો હતો. કોળીબાપાને કાંઈ પૂછું તે પહેલાં મુક્ત હાસ્ય વેરતા બોલી ઊઠ્યા: આજ તો કમાલ થઈ. બાબુભાઈ, આ એક હતી ને, માળી ઈ પણ ગઈ.&#039; &lt;br /&gt;
કોળીબાપાની એક આંખ તો ક્યારની જતી રહી હતી. બીજી આંખ અરધું-પરધું કામ આપતી હતી. ફરી જાણે કોઈ નવો ખેલ માણવા મળ્યો હોય એવા ભાવથી કહ્યું: ‘એવું થયું. જાણે હું બકરાં ચારીને આવતો&#039;તો ત્યાં સૂરજ આથમવા માંડયો. આથમતા સૂરજ સામે જરાક જોયું ત્યાં તો આ ઓલાઈ ગઈ.&#039; આ સાવ નવી રમત, નવી મૌજ. પોતે બંને આંખે અંધ બની ગયા એનું ક્યાંયે દુઃખ નહીં. કોળીબાપા સામે હું જોઈ જ રહ્યો. વાત પૂરી કરીને હંમેશની જેમ બોલ્યાઃ હાલો હવે જ્ઞાનગોદડી બોલીએ. &lt;br /&gt;
કબીરે જ્ઞાનગોદડી&#039;માં કહ્યું છે:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
‘છુટિ ગયે કશ્મલ કર્મજ લેખા, &lt;br /&gt;
{{right|યહ નૈનન સાહેબકો દેખા,}}		 &lt;br /&gt;
	અહંકાર અભિમાન બિડાચ &lt;br /&gt;
{{right|ઘટકા ચૌકા કર ઉજિયારા.’}}		&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જેની આંખો જાય પણ અંધારું ન ફેલાય એને કેવી અંતરની દૃષ્ટિ મળી ગઈ હશે? બહારની રીતે એક અત્યંત સામાન્ય લાગતો માણસ અને છતાં પ્રકૃતિનાં તમામ તોફાનોમાંથી ભયમુક્ત આ મહાપુરુષ. કોળીબાપાને યાદ કરું છું ને એમની મૂર્તિ નજરે તરે છે. જાડા પાણકોરાની ચોરણી ને પહેરણ, માથે સફેદ ફાળિયું, આંખે ભાંગેલી દાંડલીવાળાં ને દોરાથી બાંધેલાં ચશ્માં. હાસ્યથી ભર્યો ભરપૂર ગુલાબી ચહેરો ને ચાલમાં મસ્તાની છટા. વૃદ્ધ ઉંમરે પણ એક મોજીલા બાળકનો સ્વભાવ તે જીવતો રાખી શક્યા હતા. એક વાર તેમણે પૂછ્યું: &lt;br /&gt;
બાબુભાઈ, તારે સિદ્ધપુરુષનાં દર્શન કરવાં છે?” &lt;br /&gt;
હવે સિદ્ધને જોવાનું કોને મન ન થાય? સિદ્ધોનાં ચમત્કારિક વર્ણનોથી તો આપણા દેશની હવા ભરી પડી છે. સિદ્ધોનું આકર્ષણ આપણને ગળથૂથીમાંથી જ મળે છે. મેં તરત જ કહ્યું: &lt;br /&gt;
હા, બાપા, પણ એમ કાંઈ સિદ્ધનાં દર્શન થાય?” &lt;br /&gt;
અરે, ન શું થાય? આપણે ધારીએ તો તરત થાય.’ તમે કરાવી શકો, બાપા?’ &lt;br /&gt;
‘જરૂર કરાવું.’ &lt;br /&gt;
‘ક્યારે?’&lt;br /&gt;
‘અરે, અબઘડી અત્યારે જ.’&lt;br /&gt;
હું કોળીબાપા સામે વિસ્મયથી તાકી રહ્યો, બાપા આવી શક્તિ ધરાવતા હશે? શું આ પળે જ સિદ્ધનાં દર્શન થાય? &lt;br /&gt;
‘તો દર્શન કરાવો, લો!&#039; &lt;br /&gt;
‘તૈયાર છો ને?” કોળીબાપાએ બેત્રણ વાર પૂછ્યું ને પછી મારો હાથ પકડી મારા પિતાજી પાસે લઈ જઈ એમના હાથમાં મારો હાથ સોંપી કહ્યું: &lt;br /&gt;
‘આ રહ્યા તારા સિદ્ધ પુરુષ. બીજે ક્યાં ભટકીશ?”&lt;br /&gt;
અને પછી એવા તો હસ્યા છે! &lt;br /&gt;
આપણી સામે જ રહેલા આપણી ભક્તિના, આપણી સેવાના અધિકારી જનોને આપણે ઉવેખીએ છીએ અને દૂરનાં ભ્રામક શિખરો ભણી કેવી દોટ મૂકીએ છીએ! કોળીબાપાએ આ ભ્રમણાનો પડદો હાસ્ય-મજાકમાં જ ચીી નાખ્યો. કોળીબાપાને એક ઉક્તિ અત્યંત પ્રિય હતીઃ &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;	&lt;br /&gt;
‘અમલ કમલ સેં છટક્યા હૈ રે &lt;br /&gt;
{{right|છટક્યા હૈ સો ભટક્યા હૈ.’}}		&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જેમણે આ જીવનમાંથી છટકી જવાનો, કર્તવ્યના ભારમાંથી, પ્રેમના બંધનમાંથી છૂટી જવાનો પ્રયત્ન કર્યો, આ સામાન્ય જીવનથી દૂર ક્યાંક મુક્તિ પામવાનાં ફાંફાં માર્યાં એ જ ખરી રીતે ભૂલ્યા, ભટક્યા છે. જે અહીં અમલ કમલને-નિર્મલ જીવનને ઉપાસે છે એને જ પરમ-અમૃત, અમૃત-મધુ પ્રાપ્ત થાય છે.&lt;br /&gt;
કોળીબાપાએ આવું અમૃત પીધું હતું. તેમને કોઈ દિવસ ધ્યાન કે જપ કરતા નહોતા જોયા. પણ સુરતા અને શબ્દના દોરથી તેમણે જીવત૨ની ગોદડી સીવી હતી અને પ્રેમ ને સેવાના ધોણથી ઊજળી રાખી હતી. આવા પુરુષને કાળ શું કરી શકે? &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;‘જાપ મરે અજપા મટે, અનહદ ભી મર જાય,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;સુરત સમાની શબદ મેં, તાહિ કાલ નહિ ખાય.’&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ&lt;br /&gt;
|next = ભજનરસ&lt;br /&gt;
}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
</feed>