<?xml version="1.0"?>
<feed xmlns="http://www.w3.org/2005/Atom" xml:lang="en">
	<id>https://wiki.ekatrafoundation.org/api.php?action=feedcontributions&amp;feedformat=atom&amp;user=NileshValanki</id>
	<title>Ekatra Foundation - User contributions [en]</title>
	<link rel="self" type="application/atom+xml" href="https://wiki.ekatrafoundation.org/api.php?action=feedcontributions&amp;feedformat=atom&amp;user=NileshValanki"/>
	<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/wiki/Special:Contributions/NileshValanki"/>
	<updated>2026-04-18T16:15:53Z</updated>
	<subtitle>User contributions</subtitle>
	<generator>MediaWiki 1.38.2</generator>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=SSS&amp;diff=55722</id>
		<title>SSS</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=SSS&amp;diff=55722"/>
		<updated>2022-11-25T07:27:39Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading| સમયદર્શી સાહિત્ય સંદર્ભ કોશ   |  }}&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;&#039;&#039;&#039;સમયદર્શી સાહિત્ય સંદર્ભ કોશ અનુક્રમ&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;div class=&amp;quot;circle-list&amp;quot;&amp;gt;&lt;br /&gt;
{{col-begin}}&lt;br /&gt;
{{col-3}}&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/અ| અ ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/ક| ક ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/ખ| ખ ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/ગ| ગ ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/ઘ| ઘ ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/ચ| ચ ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/છ| છ ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/જ| જ ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/ઝ| ઝ ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/ઠ| ઠ ]]&lt;br /&gt;
{{col-3}}&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/ડ| ડ ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/ઢ| ઢ ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/ત| ત ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/થ| થ ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/દ| દ ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/ધ| ધ ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/ન| ન ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/પ| પ ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/ફ| ફ ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/બ| બ ]]&lt;br /&gt;
{{col-3}}&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/ભ| ભ ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/મ| મ ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/ય| ય ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/ર| ર ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/લ| લ ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/વ| વ ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/શ| શ ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/સ| સ ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/હ| હ ]]&lt;br /&gt;
{{col-end}}&lt;br /&gt;
&amp;lt;/div&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;hr&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{|style=&amp;quot;border-right:0px #000 solid;width:50%;padding-right:0.25em;&amp;quot;&lt;br /&gt;
&lt;br /&gt;
|&amp;lt;big&amp;gt;&#039;&#039;&#039;જન્મવર્ષ ૧૮૦૦ પહેલાં&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
|-&lt;br /&gt;
| મુનશી ડોસાભાઈ સોરાબજી&lt;br /&gt;
| &#039;&#039;&#039;૧૭૮૪&#039;&#039;&#039;&lt;br /&gt;
| ૧૮૭૦&lt;br /&gt;
|-&lt;br /&gt;
|&amp;amp;nbsp;&amp;amp;nbsp;&amp;lt;small&amp;gt;દોહરાસંગ્રહ, ૧૮૧૫ આસપાસ&amp;lt;/small&amp;gt;&lt;br /&gt;
|-	&lt;br /&gt;
| મર્ઝબાન ફરદૂનજી&lt;br /&gt;
| &#039;&#039;&#039;૧૭૮૭&#039;&#039;&#039;&lt;br /&gt;
| ૨૩-૩-૧૮૪૭&lt;br /&gt;
|-&lt;br /&gt;
|{{Space}}&amp;lt;small&amp;gt;દબેસ્તાન, ૧૮૧૫&amp;lt;/small&amp;gt;&lt;br /&gt;
|-&lt;br /&gt;
|}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;!--&lt;br /&gt;
?&amp;gt;&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=SSS&amp;diff=55721</id>
		<title>SSS</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=SSS&amp;diff=55721"/>
		<updated>2022-11-25T07:16:04Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading| સમયદર્શી સાહિત્ય સંદર્ભ કોશ   |  }}&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;&#039;&#039;&#039;સમયદર્શી સાહિત્ય સંદર્ભ કોશ અનુક્રમ&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;div class=&amp;quot;circle-list&amp;quot;&amp;gt;&lt;br /&gt;
{{col-begin}}&lt;br /&gt;
{{col-3}}&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/અ| અ ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/ક| ક ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/ખ| ખ ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/ગ| ગ ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/ઘ| ઘ ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/ચ| ચ ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/છ| છ ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/જ| જ ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/ઝ| ઝ ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/ઠ| ઠ ]]&lt;br /&gt;
{{col-3}}&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/ડ| ડ ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/ઢ| ઢ ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/ત| ત ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/થ| થ ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/દ| દ ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/ધ| ધ ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/ન| ન ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/પ| પ ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/ફ| ફ ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/બ| બ ]]&lt;br /&gt;
{{col-3}}&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/ભ| ભ ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/મ| મ ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/ય| ય ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/ર| ર ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/લ| લ ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/વ| વ ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/શ| શ ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/સ| સ ]]&lt;br /&gt;
* [[SSS/અનુક્રમ/હ| હ ]]&lt;br /&gt;
{{col-end}}&lt;br /&gt;
&amp;lt;/div&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;hr&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&lt;br /&gt;
{|style=&amp;quot;border-right:0px #000 solid;width:100%;padding-right:0.25em;&amp;quot;&lt;br /&gt;
&lt;br /&gt;
|&amp;lt;big&amp;gt;&#039;&#039;&#039;જન્મવર્ષ ૧૮૦૦ પહેલાં&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
|-&lt;br /&gt;
| મુનશી ડોસાભાઈ સોરાબજી&lt;br /&gt;
| &#039;&#039;&#039;૧૭૮૪&#039;&#039;&#039;&lt;br /&gt;
| ૧૮૭૦&lt;br /&gt;
|-&lt;br /&gt;
|&amp;amp;nbsp;&amp;amp;nbsp;&amp;lt;small&amp;gt;દોહરાસંગ્રહ, ૧૮૧૫ આસપાસ&amp;lt;/small&amp;gt;&lt;br /&gt;
|-	&lt;br /&gt;
| મર્ઝબાન ફરદૂનજી&lt;br /&gt;
| &#039;&#039;&#039;૧૭૮૭&#039;&#039;&#039;&lt;br /&gt;
| ૨૩-૩-૧૮૪૭&lt;br /&gt;
|-&lt;br /&gt;
|{{Space}}&amp;lt;small&amp;gt;દબેસ્તાન, ૧૮૧૫&amp;lt;/small&amp;gt;&lt;br /&gt;
|-&lt;br /&gt;
|}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;!--&lt;br /&gt;
?&amp;gt;&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=Template:Box&amp;diff=54644</id>
		<title>Template:Box</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=Template:Box&amp;diff=54644"/>
		<updated>2022-11-12T13:04:17Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: /* {{title}} */&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;&amp;lt;div style=&amp;quot;flex: 1; margin: 5px; min-width: 200px; border: 1px solid #CCC; padding: 0 10px 10px 10px; box-shadow: 0 2px 2px rgba(0,0,0,0.1);&amp;quot;&amp;gt;&lt;br /&gt;
== {{{title}}} ==&lt;br /&gt;
{{{content}}}&lt;br /&gt;
&amp;lt;/div&amp;gt;&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%9C%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7_%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5/%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%9C%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7_%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5&amp;diff=31008</id>
		<title>ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ/ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%9C%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7_%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5/%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%9C%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7_%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5&amp;diff=31008"/>
		<updated>2022-01-26T11:45:27Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ|}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;Center&amp;gt;(રંગમંચ પર સંપૂર્ણ અંધકાર)&amp;lt;/Center&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Play}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Role&lt;br /&gt;
|role_name = {{Color|Blue|સૂત્રધાર}}&lt;br /&gt;
}}&lt;br /&gt;
{{Story&lt;br /&gt;
&lt;br /&gt;
|story = જાન્યુઆરી ત્રીસ, ઓગણીસસો અડતાલીસ. &lt;br /&gt;
	ઢળતી સાંજે જીવલેણ અંતરેથી છૂટેલી ત્રણ ગોળી.&lt;br /&gt;
(ત્રણ ગોળીબારના અવાજ-મધ્યમાં સૂત્રધાર પર પ્રકાશ)&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
જાન્યુઆરી ત્રીસ, ઓગણીસસો અડતાલીસ. જાન્યુઆરી ત્રીસ, ઓગણીસસો અડતાલીસ. &lt;br /&gt;
&lt;br /&gt;
{{Role&lt;br /&gt;
|role_name = {{Color|Red|સૂત્રધાર}}&lt;br /&gt;
}}&lt;br /&gt;
{{Story&lt;br /&gt;
&lt;br /&gt;
|story = &amp;lt;Poem&amp;gt;દિલ્હીના બિરલા હાઉસના બાગમાં &lt;br /&gt;
ગોળી ઝીલનારના અંતિમ શબ્દો હતા હે રામ.&lt;br /&gt;
જેણે અંગ્રેજોની હકૂમતમાંથી ભારતને મુક્તિ અપાવવા માટે જીવન સમર્પણ કર્યું હતું  &lt;br /&gt;
તે ભારતમાતાના સપૂતનો અંત આવો હતો.&lt;br /&gt;
	બીજા ભારતમાતાના સપૂત &lt;br /&gt;
જેણે જગતના બૌદ્ધિક વર્તુળમાં &lt;br /&gt;
ભારતનું ગૌરવ પ્રસ્થાપિત કર્યું હતું &lt;br /&gt;
તેણે તેની ચેતનાની અંતિમ ક્ષણોમાં આ શબ્દો લખાવ્યા હતા&lt;br /&gt;
	તારી સૃષ્ટિના પથ પર &lt;br /&gt;
તેં વિચિત્ર, છેતરામણી જાળ બિછાવી છે,&lt;br /&gt;
હે છલનામયી. &lt;br /&gt;
જે અનાયાસે છલના સહી લે છે,&lt;br /&gt;
તેને તારા જ હાથે મળે છે&lt;br /&gt;
અક્ષય શાંતિનો અધિકાર.&lt;br /&gt;
	પોતાની અંતિમ ક્ષણોમાં એક યાદ કરે છે ઈશ્વરને &lt;br /&gt;
તો બીજો પોતાના ઈશ્વરને છલનામયી કહીને પણ &lt;br /&gt;
તેના પુરસ્કાર તરીકે અક્ષય શાંતિ ઉપર પોતાનો અધિકાર છે તેમ માને છે.&lt;br /&gt;
	મિત્રો, આજે મારે તમારી સાથે વાત કરવી છે &lt;br /&gt;
ભારતમાતાના આ બે સન્માનીય સંતાનોની –&lt;br /&gt;
એક સંત અને બીજો કવિ,&lt;br /&gt;
એક ભારતની પશ્ચિમે આવેલા ગુજરાતનો&lt;br /&gt;
અને બીજો પૂર્વના બંગાળનો,&lt;br /&gt;
એક બીજાને ગુરુદેવ કહેતો અને બીજો પહેલાને મહાત્મા!&lt;br /&gt;
પરસ્પર વચ્ચેનો સ્નેહ અને સન્માન &lt;br /&gt;
મિત્રોમાં પણ ભાગ્યે જ જોવા મળે &lt;br /&gt;
અને તેમની વચ્ચેના મતભેદો &lt;br /&gt;
પ્રતિસ્પર્ધીઓ વચ્ચે પણ જવલ્લે જ જોવા મળે!&lt;br /&gt;
	રવીન્દ્રનાથ ટાગોર ઇતિહાસને &lt;br /&gt;
એક વિચક્ષણ વિદ્વાનની દૃષ્ટિથી જોતા હતા.&lt;br /&gt;
તેમણે પોતાના જન્મના સમયને &lt;br /&gt;
બંગાળના જીવનમાં વહી રહેલા ત્રણ પ્રવાહોના &lt;br /&gt;
સંગમના સમય તરીકે બિરદાવ્યો છે.&lt;br /&gt;
આ ત્રણ પ્રવાહો &lt;br /&gt;
સાહિત્ય, ધર્મ અને રાજકારણના ક્ષેત્રમાં વહી રહ્યા હતા.&lt;br /&gt;
આ ત્રણે ક્ષેત્રોમાં &lt;br /&gt;
અંગ્રેજોને લીધે પાશ્ચાત્ય અસરનો અગત્યનો ફાળો હતો.&lt;br /&gt;
ટાગોર પરિવાર ભારતીય સંસ્કૃતિ અને વિચારધારામાં &lt;br /&gt;
તરબોળ હોવા છતાં &lt;br /&gt;
અજુગતી રૂઢિનું તર્કસંગત આધુનિક પાશ્ચાત્ય વિચારોથી મૂલ્યાંકન કરી શકે તેટલો સંસ્કાર સંપન્ન હતો.&lt;br /&gt;
આ ત્રણેય પ્રવાહોની અસર સમગ્ર સમાજ પર હોવા છતાં રવીન્દ્રનાથ કદાચ એકમાત્ર વ્યક્તિ હશે &lt;br /&gt;
જેમની આગવી અને ન ભૂંસાય તેવી છાપ &lt;br /&gt;
આ ત્રણેય ક્ષેત્રોમાં આજે પણ જોઈ શકાય છે.&lt;br /&gt;
આ છે રવીન્દ્રનાથની મહત્તા.&lt;br /&gt;
	આ જ સમયના ગાંધીજીના ગુજરાતમાં જુદી જ પરિસ્થિતિ હતી. &lt;br /&gt;
અનેક રજવાડાના રાજ્યમાં સમાજ વાણિજ્યપ્રધાન હતો.&lt;br /&gt;
સામાજિક સુધારાના ક્ષેત્ર સિવાય પશ્ચિમના વિચારોએ &lt;br /&gt;
ગુજરાતમાં પગપેસારો કરવાનો હજી બાકી હતો.&lt;br /&gt;
ગાંધીજી એક રજવાડાના દીવાનના પરિવારમાં જન્મ્યા હતા.&lt;br /&gt;
તેમના બાળપણ અને કિશોરકાળમાં કાંઈ નોંધનીય ન હતું.&lt;br /&gt;
સાચું અને ખોટું, સદાચાર અને દુરાચાર, પાપ અને પુણ્યના રૂઢિગત ખ્યાલોથી તેમનાં નૈતિક મૂલ્યો ઘડાયાં હતાં.&lt;br /&gt;
તેમની મર્મગ્રાહી પ્રકૃતિને કારણે &lt;br /&gt;
તે આજીવન તેને વળગી રહ્યા હતા.&lt;br /&gt;
કાયદાના અભ્યાસ માટે રવીન્દ્રનાથની જેમ જ &lt;br /&gt;
તે પણ વિલાયત ગયા હતા &lt;br /&gt;
પણ તેઓ બૅરીસ્ટરની ઉપાધિ મેળવીને પાછા ફર્યા હતા.&lt;br /&gt;
સ્વદેશમાં ઉજળી તકનો અભાવ લાગવાથી &lt;br /&gt;
તેઓ દક્ષિણ આફ્રિકા ગયા હતા. &lt;br /&gt;
ત્યાંના વસવાટ દરમિયાન તેમને મળ્યું જીવનનું ધ્યેય &lt;br /&gt;
જેની સાધનામાં તેમણે સમગ્ર જીવન સમર્પિત કરી દીધું.&lt;br /&gt;
ત્યાંના દમનગ્રસ્ત અને શરમજનક વાતાવરણમાં &lt;br /&gt;
તેમના વ્યક્તિત્વમાં સૂષુપ્ત ખાસિયતો ખીલી ઊઠી.&lt;br /&gt;
સ્વરાજ-રાજકીય સ્વાતંત્ર્યને પોતાના જીવનનું ધ્યેય માન્યું.&lt;br /&gt;
પોતે માનેલા નૈતિક મૂલ્યોના આધારે મૂલ્યાંકન કર્યા પછી &lt;br /&gt;
તેમની સમગ્ર પ્રવૃત્તિનો પ્રવાહ આ જ દિશામાં વહેતો. &lt;br /&gt;
નૈતિકતા અને રાષ્ટ્રનું ઉત્થાન –&lt;br /&gt;
આ બંને તેમની બધી જ પ્રવૃત્તિના આધારસ્તંભ હતા.&lt;br /&gt;
	કવિ રવીન્દ્રનાથનું વ્યક્તિત્વ &lt;br /&gt;
તેમના શૈશવના વાતાવરણમાં કેળવાયું અને પોષાયું &lt;br /&gt;
જ્યારે ગાંધીજીનું વ્યક્તિત્વ &lt;br /&gt;
પ્રતિકુળ અને દમનગ્રસ્ત સંજોગોમાંથી ઉપસ્યું. &lt;br /&gt;
આ એક નોંધનીય રસપ્રદ હકીકત છે.&lt;br /&gt;
	પોતાનું અડધું આયુષ્ય વીતી ગયા પછી &lt;br /&gt;
તેઓ એકબીજાને મળ્યા હતા. &lt;br /&gt;
પ્રથમ મુલાકાતના સમયે બંને &lt;br /&gt;
આખાય જગતમાં સુવિખ્યાત હતા.&lt;br /&gt;
	તેમના જીવનકાળ દરમિયાન&lt;br /&gt;
ભારતને પહેલીવાર પોતાનું આગવું વ્યક્તિત્વ પ્રાપ્ત થયું હતું.ભારતની કચડાયેલી સમષ્ટિ&lt;br /&gt;
સદીઓની મૃત:પ્રાય અવસ્થામાંથી જાગૃત થઈ હતી.&lt;br /&gt;
આ પ્રાણપૂરક જાગૃતિના સંચારક ગાંધીજી હતા &lt;br /&gt;
એ વાત નિર્વિવાદ છે.&lt;br /&gt;
પણ રવીન્દ્રનાથ તેમના મહાન સંત્રી હતા&lt;br /&gt;
એ હકીકત ખુદ ગાંધીજીએ જ નોંધેલી છે. &lt;br /&gt;
પ્રસંગોપાત રવીન્દ્રનાથે ગાંધીજીના વિચારો અને સિદ્ધાંતોનો સ્પષ્ટ અને સખત વિરોધ કરેલો છે એ પણ નોંધવું ઘટે.&lt;br /&gt;
	તેમની વચ્ચેની ચર્ચા &lt;br /&gt;
વ્યક્તિ અને સમષ્ટિ, સાધક અને સિદ્ધ વચ્ચેની ચર્ચા હતી.&lt;br /&gt;
એક માનતા હતા કે કલ્યાણનું માધ્યમ વ્યક્તિ છે &lt;br /&gt;
તો બીજા માનતા કે સમષ્ટિ છે!&lt;br /&gt;
આ વાત છે સમયના પ્રવાહમાં ખોવાઈ ગયેલા &lt;br /&gt;
ઇતિહાસના આ અદ્ભુત પ્રકરણની. &lt;br /&gt;
	ચાલો એમને જ પૂછીએ કે પ્રથમ મુલાકાતનું એમને સ્મરણ છે.&lt;br /&gt;
ગાંધીજી, આપને યાદ છે કે &lt;br /&gt;
આપ રવીન્દ્રનાથને પહેલી વાર ક્યારે અને ક્યાં મળ્યા હતા?&amp;lt;/Poem&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Playend}}&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%9C%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7_%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5/%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%9C%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7_%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5&amp;diff=31007</id>
		<title>ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ/ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%9C%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7_%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5/%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%9C%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7_%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5&amp;diff=31007"/>
		<updated>2022-01-26T11:44:52Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ|}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;Center&amp;gt;(રંગમંચ પર સંપૂર્ણ અંધકાર)&amp;lt;/Center&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Play}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Role&lt;br /&gt;
|role_name = {{Color|Blue|સૂત્રધાર}}&lt;br /&gt;
}}&lt;br /&gt;
{{Story&lt;br /&gt;
&lt;br /&gt;
|story = જાન્યુઆરી ત્રીસ, ઓગણીસસો અડતાલીસ. &lt;br /&gt;
	ઢળતી સાંજે જીવલેણ અંતરેથી છૂટેલી ત્રણ ગોળી.&lt;br /&gt;
(ત્રણ ગોળીબારના અવાજ-મધ્યમાં સૂત્રધાર પર પ્રકાશ)&lt;br /&gt;
&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
જાન્યુઆરી ત્રીસ, ઓગણીસસો અડતાલીસ. જાન્યુઆરી ત્રીસ, ઓગણીસસો અડતાલીસ. &lt;br /&gt;
&lt;br /&gt;
{{Role&lt;br /&gt;
|role_name = {{Color|Red|સૂત્રધાર}}&lt;br /&gt;
}}&lt;br /&gt;
{{Story&lt;br /&gt;
&lt;br /&gt;
|story = &amp;lt;Poem&amp;gt;દિલ્હીના બિરલા હાઉસના બાગમાં &lt;br /&gt;
ગોળી ઝીલનારના અંતિમ શબ્દો હતા હે રામ.&lt;br /&gt;
જેણે અંગ્રેજોની હકૂમતમાંથી ભારતને મુક્તિ અપાવવા માટે જીવન સમર્પણ કર્યું હતું  &lt;br /&gt;
તે ભારતમાતાના સપૂતનો અંત આવો હતો.&lt;br /&gt;
	બીજા ભારતમાતાના સપૂત &lt;br /&gt;
જેણે જગતના બૌદ્ધિક વર્તુળમાં &lt;br /&gt;
ભારતનું ગૌરવ પ્રસ્થાપિત કર્યું હતું &lt;br /&gt;
તેણે તેની ચેતનાની અંતિમ ક્ષણોમાં આ શબ્દો લખાવ્યા હતા&lt;br /&gt;
	તારી સૃષ્ટિના પથ પર &lt;br /&gt;
તેં વિચિત્ર, છેતરામણી જાળ બિછાવી છે,&lt;br /&gt;
હે છલનામયી. &lt;br /&gt;
જે અનાયાસે છલના સહી લે છે,&lt;br /&gt;
તેને તારા જ હાથે મળે છે&lt;br /&gt;
અક્ષય શાંતિનો અધિકાર.&lt;br /&gt;
	પોતાની અંતિમ ક્ષણોમાં એક યાદ કરે છે ઈશ્વરને &lt;br /&gt;
તો બીજો પોતાના ઈશ્વરને છલનામયી કહીને પણ &lt;br /&gt;
તેના પુરસ્કાર તરીકે અક્ષય શાંતિ ઉપર પોતાનો અધિકાર છે તેમ માને છે.&lt;br /&gt;
	મિત્રો, આજે મારે તમારી સાથે વાત કરવી છે &lt;br /&gt;
ભારતમાતાના આ બે સન્માનીય સંતાનોની –&lt;br /&gt;
એક સંત અને બીજો કવિ,&lt;br /&gt;
એક ભારતની પશ્ચિમે આવેલા ગુજરાતનો&lt;br /&gt;
અને બીજો પૂર્વના બંગાળનો,&lt;br /&gt;
એક બીજાને ગુરુદેવ કહેતો અને બીજો પહેલાને મહાત્મા!&lt;br /&gt;
પરસ્પર વચ્ચેનો સ્નેહ અને સન્માન &lt;br /&gt;
મિત્રોમાં પણ ભાગ્યે જ જોવા મળે &lt;br /&gt;
અને તેમની વચ્ચેના મતભેદો &lt;br /&gt;
પ્રતિસ્પર્ધીઓ વચ્ચે પણ જવલ્લે જ જોવા મળે!&lt;br /&gt;
	રવીન્દ્રનાથ ટાગોર ઇતિહાસને &lt;br /&gt;
એક વિચક્ષણ વિદ્વાનની દૃષ્ટિથી જોતા હતા.&lt;br /&gt;
તેમણે પોતાના જન્મના સમયને &lt;br /&gt;
બંગાળના જીવનમાં વહી રહેલા ત્રણ પ્રવાહોના &lt;br /&gt;
સંગમના સમય તરીકે બિરદાવ્યો છે.&lt;br /&gt;
આ ત્રણ પ્રવાહો &lt;br /&gt;
સાહિત્ય, ધર્મ અને રાજકારણના ક્ષેત્રમાં વહી રહ્યા હતા.&lt;br /&gt;
આ ત્રણે ક્ષેત્રોમાં &lt;br /&gt;
અંગ્રેજોને લીધે પાશ્ચાત્ય અસરનો અગત્યનો ફાળો હતો.&lt;br /&gt;
ટાગોર પરિવાર ભારતીય સંસ્કૃતિ અને વિચારધારામાં &lt;br /&gt;
તરબોળ હોવા છતાં &lt;br /&gt;
અજુગતી રૂઢિનું તર્કસંગત આધુનિક પાશ્ચાત્ય વિચારોથી મૂલ્યાંકન કરી શકે તેટલો સંસ્કાર સંપન્ન હતો.&lt;br /&gt;
આ ત્રણેય પ્રવાહોની અસર સમગ્ર સમાજ પર હોવા છતાં રવીન્દ્રનાથ કદાચ એકમાત્ર વ્યક્તિ હશે &lt;br /&gt;
જેમની આગવી અને ન ભૂંસાય તેવી છાપ &lt;br /&gt;
આ ત્રણેય ક્ષેત્રોમાં આજે પણ જોઈ શકાય છે.&lt;br /&gt;
આ છે રવીન્દ્રનાથની મહત્તા.&lt;br /&gt;
	આ જ સમયના ગાંધીજીના ગુજરાતમાં જુદી જ પરિસ્થિતિ હતી. &lt;br /&gt;
અનેક રજવાડાના રાજ્યમાં સમાજ વાણિજ્યપ્રધાન હતો.&lt;br /&gt;
સામાજિક સુધારાના ક્ષેત્ર સિવાય પશ્ચિમના વિચારોએ &lt;br /&gt;
ગુજરાતમાં પગપેસારો કરવાનો હજી બાકી હતો.&lt;br /&gt;
ગાંધીજી એક રજવાડાના દીવાનના પરિવારમાં જન્મ્યા હતા.&lt;br /&gt;
તેમના બાળપણ અને કિશોરકાળમાં કાંઈ નોંધનીય ન હતું.&lt;br /&gt;
સાચું અને ખોટું, સદાચાર અને દુરાચાર, પાપ અને પુણ્યના રૂઢિગત ખ્યાલોથી તેમનાં નૈતિક મૂલ્યો ઘડાયાં હતાં.&lt;br /&gt;
તેમની મર્મગ્રાહી પ્રકૃતિને કારણે &lt;br /&gt;
તે આજીવન તેને વળગી રહ્યા હતા.&lt;br /&gt;
કાયદાના અભ્યાસ માટે રવીન્દ્રનાથની જેમ જ &lt;br /&gt;
તે પણ વિલાયત ગયા હતા &lt;br /&gt;
પણ તેઓ બૅરીસ્ટરની ઉપાધિ મેળવીને પાછા ફર્યા હતા.&lt;br /&gt;
સ્વદેશમાં ઉજળી તકનો અભાવ લાગવાથી &lt;br /&gt;
તેઓ દક્ષિણ આફ્રિકા ગયા હતા. &lt;br /&gt;
ત્યાંના વસવાટ દરમિયાન તેમને મળ્યું જીવનનું ધ્યેય &lt;br /&gt;
જેની સાધનામાં તેમણે સમગ્ર જીવન સમર્પિત કરી દીધું.&lt;br /&gt;
ત્યાંના દમનગ્રસ્ત અને શરમજનક વાતાવરણમાં &lt;br /&gt;
તેમના વ્યક્તિત્વમાં સૂષુપ્ત ખાસિયતો ખીલી ઊઠી.&lt;br /&gt;
સ્વરાજ-રાજકીય સ્વાતંત્ર્યને પોતાના જીવનનું ધ્યેય માન્યું.&lt;br /&gt;
પોતે માનેલા નૈતિક મૂલ્યોના આધારે મૂલ્યાંકન કર્યા પછી &lt;br /&gt;
તેમની સમગ્ર પ્રવૃત્તિનો પ્રવાહ આ જ દિશામાં વહેતો. &lt;br /&gt;
નૈતિકતા અને રાષ્ટ્રનું ઉત્થાન –&lt;br /&gt;
આ બંને તેમની બધી જ પ્રવૃત્તિના આધારસ્તંભ હતા.&lt;br /&gt;
	કવિ રવીન્દ્રનાથનું વ્યક્તિત્વ &lt;br /&gt;
તેમના શૈશવના વાતાવરણમાં કેળવાયું અને પોષાયું &lt;br /&gt;
જ્યારે ગાંધીજીનું વ્યક્તિત્વ &lt;br /&gt;
પ્રતિકુળ અને દમનગ્રસ્ત સંજોગોમાંથી ઉપસ્યું. &lt;br /&gt;
આ એક નોંધનીય રસપ્રદ હકીકત છે.&lt;br /&gt;
	પોતાનું અડધું આયુષ્ય વીતી ગયા પછી &lt;br /&gt;
તેઓ એકબીજાને મળ્યા હતા. &lt;br /&gt;
પ્રથમ મુલાકાતના સમયે બંને &lt;br /&gt;
આખાય જગતમાં સુવિખ્યાત હતા.&lt;br /&gt;
	તેમના જીવનકાળ દરમિયાન&lt;br /&gt;
ભારતને પહેલીવાર પોતાનું આગવું વ્યક્તિત્વ પ્રાપ્ત થયું હતું.ભારતની કચડાયેલી સમષ્ટિ&lt;br /&gt;
સદીઓની મૃત:પ્રાય અવસ્થામાંથી જાગૃત થઈ હતી.&lt;br /&gt;
આ પ્રાણપૂરક જાગૃતિના સંચારક ગાંધીજી હતા &lt;br /&gt;
એ વાત નિર્વિવાદ છે.&lt;br /&gt;
પણ રવીન્દ્રનાથ તેમના મહાન સંત્રી હતા&lt;br /&gt;
એ હકીકત ખુદ ગાંધીજીએ જ નોંધેલી છે. &lt;br /&gt;
પ્રસંગોપાત રવીન્દ્રનાથે ગાંધીજીના વિચારો અને સિદ્ધાંતોનો સ્પષ્ટ અને સખત વિરોધ કરેલો છે એ પણ નોંધવું ઘટે.&lt;br /&gt;
	તેમની વચ્ચેની ચર્ચા &lt;br /&gt;
વ્યક્તિ અને સમષ્ટિ, સાધક અને સિદ્ધ વચ્ચેની ચર્ચા હતી.&lt;br /&gt;
એક માનતા હતા કે કલ્યાણનું માધ્યમ વ્યક્તિ છે &lt;br /&gt;
તો બીજા માનતા કે સમષ્ટિ છે!&lt;br /&gt;
આ વાત છે સમયના પ્રવાહમાં ખોવાઈ ગયેલા &lt;br /&gt;
ઇતિહાસના આ અદ્ભુત પ્રકરણની. &lt;br /&gt;
	ચાલો એમને જ પૂછીએ કે પ્રથમ મુલાકાતનું એમને સ્મરણ છે.&lt;br /&gt;
ગાંધીજી, આપને યાદ છે કે &lt;br /&gt;
આપ રવીન્દ્રનાથને પહેલી વાર ક્યારે અને ક્યાં મળ્યા હતા?&amp;lt;/Poem&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Playend}}&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%9C%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7_%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5/%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%9C%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7_%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5&amp;diff=31006</id>
		<title>ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ/ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%9C%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7_%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5/%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%9C%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7_%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5&amp;diff=31006"/>
		<updated>2022-01-26T11:44:07Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ|}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;Center&amp;gt;(રંગમંચ પર સંપૂર્ણ અંધકાર)&amp;lt;/Center&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Play}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Role&lt;br /&gt;
|role_name = {{Color|Blue|સૂત્રધાર}}&lt;br /&gt;
}}&lt;br /&gt;
{{Story&lt;br /&gt;
&lt;br /&gt;
|story = જાન્યુઆરી ત્રીસ, ઓગણીસસો અડતાલીસ. &lt;br /&gt;
	ઢળતી સાંજે જીવલેણ અંતરેથી છૂટેલી ત્રણ ગોળી.&lt;br /&gt;
(ત્રણ ગોળીબારના અવાજ-મધ્યમાં સૂત્રધાર પર પ્રકાશ)&lt;br /&gt;
&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Role&lt;br /&gt;
|role_name = {{Color|Red|સૂત્રધાર}}&lt;br /&gt;
}}&lt;br /&gt;
{{Story&lt;br /&gt;
&lt;br /&gt;
|story = &amp;lt;Poem&amp;gt;દિલ્હીના બિરલા હાઉસના બાગમાં &lt;br /&gt;
ગોળી ઝીલનારના અંતિમ શબ્દો હતા હે રામ.&lt;br /&gt;
જેણે અંગ્રેજોની હકૂમતમાંથી ભારતને મુક્તિ અપાવવા માટે જીવન સમર્પણ કર્યું હતું  &lt;br /&gt;
તે ભારતમાતાના સપૂતનો અંત આવો હતો.&lt;br /&gt;
	બીજા ભારતમાતાના સપૂત &lt;br /&gt;
જેણે જગતના બૌદ્ધિક વર્તુળમાં &lt;br /&gt;
ભારતનું ગૌરવ પ્રસ્થાપિત કર્યું હતું &lt;br /&gt;
તેણે તેની ચેતનાની અંતિમ ક્ષણોમાં આ શબ્દો લખાવ્યા હતા&lt;br /&gt;
	તારી સૃષ્ટિના પથ પર &lt;br /&gt;
તેં વિચિત્ર, છેતરામણી જાળ બિછાવી છે,&lt;br /&gt;
હે છલનામયી. &lt;br /&gt;
જે અનાયાસે છલના સહી લે છે,&lt;br /&gt;
તેને તારા જ હાથે મળે છે&lt;br /&gt;
અક્ષય શાંતિનો અધિકાર.&lt;br /&gt;
	પોતાની અંતિમ ક્ષણોમાં એક યાદ કરે છે ઈશ્વરને &lt;br /&gt;
તો બીજો પોતાના ઈશ્વરને છલનામયી કહીને પણ &lt;br /&gt;
તેના પુરસ્કાર તરીકે અક્ષય શાંતિ ઉપર પોતાનો અધિકાર છે તેમ માને છે.&lt;br /&gt;
	મિત્રો, આજે મારે તમારી સાથે વાત કરવી છે &lt;br /&gt;
ભારતમાતાના આ બે સન્માનીય સંતાનોની –&lt;br /&gt;
એક સંત અને બીજો કવિ,&lt;br /&gt;
એક ભારતની પશ્ચિમે આવેલા ગુજરાતનો&lt;br /&gt;
અને બીજો પૂર્વના બંગાળનો,&lt;br /&gt;
એક બીજાને ગુરુદેવ કહેતો અને બીજો પહેલાને મહાત્મા!&lt;br /&gt;
પરસ્પર વચ્ચેનો સ્નેહ અને સન્માન &lt;br /&gt;
મિત્રોમાં પણ ભાગ્યે જ જોવા મળે &lt;br /&gt;
અને તેમની વચ્ચેના મતભેદો &lt;br /&gt;
પ્રતિસ્પર્ધીઓ વચ્ચે પણ જવલ્લે જ જોવા મળે!&lt;br /&gt;
	રવીન્દ્રનાથ ટાગોર ઇતિહાસને &lt;br /&gt;
એક વિચક્ષણ વિદ્વાનની દૃષ્ટિથી જોતા હતા.&lt;br /&gt;
તેમણે પોતાના જન્મના સમયને &lt;br /&gt;
બંગાળના જીવનમાં વહી રહેલા ત્રણ પ્રવાહોના &lt;br /&gt;
સંગમના સમય તરીકે બિરદાવ્યો છે.&lt;br /&gt;
આ ત્રણ પ્રવાહો &lt;br /&gt;
સાહિત્ય, ધર્મ અને રાજકારણના ક્ષેત્રમાં વહી રહ્યા હતા.&lt;br /&gt;
આ ત્રણે ક્ષેત્રોમાં &lt;br /&gt;
અંગ્રેજોને લીધે પાશ્ચાત્ય અસરનો અગત્યનો ફાળો હતો.&lt;br /&gt;
ટાગોર પરિવાર ભારતીય સંસ્કૃતિ અને વિચારધારામાં &lt;br /&gt;
તરબોળ હોવા છતાં &lt;br /&gt;
અજુગતી રૂઢિનું તર્કસંગત આધુનિક પાશ્ચાત્ય વિચારોથી મૂલ્યાંકન કરી શકે તેટલો સંસ્કાર સંપન્ન હતો.&lt;br /&gt;
આ ત્રણેય પ્રવાહોની અસર સમગ્ર સમાજ પર હોવા છતાં રવીન્દ્રનાથ કદાચ એકમાત્ર વ્યક્તિ હશે &lt;br /&gt;
જેમની આગવી અને ન ભૂંસાય તેવી છાપ &lt;br /&gt;
આ ત્રણેય ક્ષેત્રોમાં આજે પણ જોઈ શકાય છે.&lt;br /&gt;
આ છે રવીન્દ્રનાથની મહત્તા.&lt;br /&gt;
	આ જ સમયના ગાંધીજીના ગુજરાતમાં જુદી જ પરિસ્થિતિ હતી. &lt;br /&gt;
અનેક રજવાડાના રાજ્યમાં સમાજ વાણિજ્યપ્રધાન હતો.&lt;br /&gt;
સામાજિક સુધારાના ક્ષેત્ર સિવાય પશ્ચિમના વિચારોએ &lt;br /&gt;
ગુજરાતમાં પગપેસારો કરવાનો હજી બાકી હતો.&lt;br /&gt;
ગાંધીજી એક રજવાડાના દીવાનના પરિવારમાં જન્મ્યા હતા.&lt;br /&gt;
તેમના બાળપણ અને કિશોરકાળમાં કાંઈ નોંધનીય ન હતું.&lt;br /&gt;
સાચું અને ખોટું, સદાચાર અને દુરાચાર, પાપ અને પુણ્યના રૂઢિગત ખ્યાલોથી તેમનાં નૈતિક મૂલ્યો ઘડાયાં હતાં.&lt;br /&gt;
તેમની મર્મગ્રાહી પ્રકૃતિને કારણે &lt;br /&gt;
તે આજીવન તેને વળગી રહ્યા હતા.&lt;br /&gt;
કાયદાના અભ્યાસ માટે રવીન્દ્રનાથની જેમ જ &lt;br /&gt;
તે પણ વિલાયત ગયા હતા &lt;br /&gt;
પણ તેઓ બૅરીસ્ટરની ઉપાધિ મેળવીને પાછા ફર્યા હતા.&lt;br /&gt;
સ્વદેશમાં ઉજળી તકનો અભાવ લાગવાથી &lt;br /&gt;
તેઓ દક્ષિણ આફ્રિકા ગયા હતા. &lt;br /&gt;
ત્યાંના વસવાટ દરમિયાન તેમને મળ્યું જીવનનું ધ્યેય &lt;br /&gt;
જેની સાધનામાં તેમણે સમગ્ર જીવન સમર્પિત કરી દીધું.&lt;br /&gt;
ત્યાંના દમનગ્રસ્ત અને શરમજનક વાતાવરણમાં &lt;br /&gt;
તેમના વ્યક્તિત્વમાં સૂષુપ્ત ખાસિયતો ખીલી ઊઠી.&lt;br /&gt;
સ્વરાજ-રાજકીય સ્વાતંત્ર્યને પોતાના જીવનનું ધ્યેય માન્યું.&lt;br /&gt;
પોતે માનેલા નૈતિક મૂલ્યોના આધારે મૂલ્યાંકન કર્યા પછી &lt;br /&gt;
તેમની સમગ્ર પ્રવૃત્તિનો પ્રવાહ આ જ દિશામાં વહેતો. &lt;br /&gt;
નૈતિકતા અને રાષ્ટ્રનું ઉત્થાન –&lt;br /&gt;
આ બંને તેમની બધી જ પ્રવૃત્તિના આધારસ્તંભ હતા.&lt;br /&gt;
	કવિ રવીન્દ્રનાથનું વ્યક્તિત્વ &lt;br /&gt;
તેમના શૈશવના વાતાવરણમાં કેળવાયું અને પોષાયું &lt;br /&gt;
જ્યારે ગાંધીજીનું વ્યક્તિત્વ &lt;br /&gt;
પ્રતિકુળ અને દમનગ્રસ્ત સંજોગોમાંથી ઉપસ્યું. &lt;br /&gt;
આ એક નોંધનીય રસપ્રદ હકીકત છે.&lt;br /&gt;
	પોતાનું અડધું આયુષ્ય વીતી ગયા પછી &lt;br /&gt;
તેઓ એકબીજાને મળ્યા હતા. &lt;br /&gt;
પ્રથમ મુલાકાતના સમયે બંને &lt;br /&gt;
આખાય જગતમાં સુવિખ્યાત હતા.&lt;br /&gt;
	તેમના જીવનકાળ દરમિયાન&lt;br /&gt;
ભારતને પહેલીવાર પોતાનું આગવું વ્યક્તિત્વ પ્રાપ્ત થયું હતું.ભારતની કચડાયેલી સમષ્ટિ&lt;br /&gt;
સદીઓની મૃત:પ્રાય અવસ્થામાંથી જાગૃત થઈ હતી.&lt;br /&gt;
આ પ્રાણપૂરક જાગૃતિના સંચારક ગાંધીજી હતા &lt;br /&gt;
એ વાત નિર્વિવાદ છે.&lt;br /&gt;
પણ રવીન્દ્રનાથ તેમના મહાન સંત્રી હતા&lt;br /&gt;
એ હકીકત ખુદ ગાંધીજીએ જ નોંધેલી છે. &lt;br /&gt;
પ્રસંગોપાત રવીન્દ્રનાથે ગાંધીજીના વિચારો અને સિદ્ધાંતોનો સ્પષ્ટ અને સખત વિરોધ કરેલો છે એ પણ નોંધવું ઘટે.&lt;br /&gt;
	તેમની વચ્ચેની ચર્ચા &lt;br /&gt;
વ્યક્તિ અને સમષ્ટિ, સાધક અને સિદ્ધ વચ્ચેની ચર્ચા હતી.&lt;br /&gt;
એક માનતા હતા કે કલ્યાણનું માધ્યમ વ્યક્તિ છે &lt;br /&gt;
તો બીજા માનતા કે સમષ્ટિ છે!&lt;br /&gt;
આ વાત છે સમયના પ્રવાહમાં ખોવાઈ ગયેલા &lt;br /&gt;
ઇતિહાસના આ અદ્ભુત પ્રકરણની. &lt;br /&gt;
	ચાલો એમને જ પૂછીએ કે પ્રથમ મુલાકાતનું એમને સ્મરણ છે.&lt;br /&gt;
ગાંધીજી, આપને યાદ છે કે &lt;br /&gt;
આપ રવીન્દ્રનાથને પહેલી વાર ક્યારે અને ક્યાં મળ્યા હતા?&amp;lt;/Poem&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Playend}}&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%9C%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7_%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5/%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%9C%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7_%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5&amp;diff=31005</id>
		<title>ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ/ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%9C%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7_%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5/%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%9C%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7_%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5&amp;diff=31005"/>
		<updated>2022-01-26T11:43:42Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ|}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;Center&amp;gt;(રંગમંચ પર સંપૂર્ણ અંધકાર)&amp;lt;/Center&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Play}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Role&lt;br /&gt;
|role_name = {{Color|Blue|સૂત્રધાર}}&lt;br /&gt;
}}&lt;br /&gt;
{{Story&lt;br /&gt;
&lt;br /&gt;
|story = જાન્યુઆરી ત્રીસ, ઓગણીસસો અડતાલીસ. &lt;br /&gt;
	ઢળતી સાંજે જીવલેણ અંતરેથી છૂટેલી ત્રણ ગોળી.&lt;br /&gt;
(ત્રણ ગોળીબારના અવાજ-મધ્યમાં સૂત્રધાર પર પ્રકાશ)&lt;br /&gt;
&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Role&lt;br /&gt;
|role_name = {{Color|Red|સૂત્રધાર}}&lt;br /&gt;
}}&lt;br /&gt;
{{Story&lt;br /&gt;
&amp;lt;Poem&amp;gt;&lt;br /&gt;
|story = દિલ્હીના બિરલા હાઉસના બાગમાં &lt;br /&gt;
ગોળી ઝીલનારના અંતિમ શબ્દો હતા હે રામ.&lt;br /&gt;
જેણે અંગ્રેજોની હકૂમતમાંથી ભારતને મુક્તિ અપાવવા માટે જીવન સમર્પણ કર્યું હતું  &lt;br /&gt;
તે ભારતમાતાના સપૂતનો અંત આવો હતો.&lt;br /&gt;
	બીજા ભારતમાતાના સપૂત &lt;br /&gt;
જેણે જગતના બૌદ્ધિક વર્તુળમાં &lt;br /&gt;
ભારતનું ગૌરવ પ્રસ્થાપિત કર્યું હતું &lt;br /&gt;
તેણે તેની ચેતનાની અંતિમ ક્ષણોમાં આ શબ્દો લખાવ્યા હતા&lt;br /&gt;
	તારી સૃષ્ટિના પથ પર &lt;br /&gt;
તેં વિચિત્ર, છેતરામણી જાળ બિછાવી છે,&lt;br /&gt;
હે છલનામયી. &lt;br /&gt;
જે અનાયાસે છલના સહી લે છે,&lt;br /&gt;
તેને તારા જ હાથે મળે છે&lt;br /&gt;
અક્ષય શાંતિનો અધિકાર.&lt;br /&gt;
	પોતાની અંતિમ ક્ષણોમાં એક યાદ કરે છે ઈશ્વરને &lt;br /&gt;
તો બીજો પોતાના ઈશ્વરને છલનામયી કહીને પણ &lt;br /&gt;
તેના પુરસ્કાર તરીકે અક્ષય શાંતિ ઉપર પોતાનો અધિકાર છે તેમ માને છે.&lt;br /&gt;
	મિત્રો, આજે મારે તમારી સાથે વાત કરવી છે &lt;br /&gt;
ભારતમાતાના આ બે સન્માનીય સંતાનોની –&lt;br /&gt;
એક સંત અને બીજો કવિ,&lt;br /&gt;
એક ભારતની પશ્ચિમે આવેલા ગુજરાતનો&lt;br /&gt;
અને બીજો પૂર્વના બંગાળનો,&lt;br /&gt;
એક બીજાને ગુરુદેવ કહેતો અને બીજો પહેલાને મહાત્મા!&lt;br /&gt;
પરસ્પર વચ્ચેનો સ્નેહ અને સન્માન &lt;br /&gt;
મિત્રોમાં પણ ભાગ્યે જ જોવા મળે &lt;br /&gt;
અને તેમની વચ્ચેના મતભેદો &lt;br /&gt;
પ્રતિસ્પર્ધીઓ વચ્ચે પણ જવલ્લે જ જોવા મળે!&lt;br /&gt;
	રવીન્દ્રનાથ ટાગોર ઇતિહાસને &lt;br /&gt;
એક વિચક્ષણ વિદ્વાનની દૃષ્ટિથી જોતા હતા.&lt;br /&gt;
તેમણે પોતાના જન્મના સમયને &lt;br /&gt;
બંગાળના જીવનમાં વહી રહેલા ત્રણ પ્રવાહોના &lt;br /&gt;
સંગમના સમય તરીકે બિરદાવ્યો છે.&lt;br /&gt;
આ ત્રણ પ્રવાહો &lt;br /&gt;
સાહિત્ય, ધર્મ અને રાજકારણના ક્ષેત્રમાં વહી રહ્યા હતા.&lt;br /&gt;
આ ત્રણે ક્ષેત્રોમાં &lt;br /&gt;
અંગ્રેજોને લીધે પાશ્ચાત્ય અસરનો અગત્યનો ફાળો હતો.&lt;br /&gt;
ટાગોર પરિવાર ભારતીય સંસ્કૃતિ અને વિચારધારામાં &lt;br /&gt;
તરબોળ હોવા છતાં &lt;br /&gt;
અજુગતી રૂઢિનું તર્કસંગત આધુનિક પાશ્ચાત્ય વિચારોથી મૂલ્યાંકન કરી શકે તેટલો સંસ્કાર સંપન્ન હતો.&lt;br /&gt;
આ ત્રણેય પ્રવાહોની અસર સમગ્ર સમાજ પર હોવા છતાં રવીન્દ્રનાથ કદાચ એકમાત્ર વ્યક્તિ હશે &lt;br /&gt;
જેમની આગવી અને ન ભૂંસાય તેવી છાપ &lt;br /&gt;
આ ત્રણેય ક્ષેત્રોમાં આજે પણ જોઈ શકાય છે.&lt;br /&gt;
આ છે રવીન્દ્રનાથની મહત્તા.&lt;br /&gt;
	આ જ સમયના ગાંધીજીના ગુજરાતમાં જુદી જ પરિસ્થિતિ હતી. &lt;br /&gt;
અનેક રજવાડાના રાજ્યમાં સમાજ વાણિજ્યપ્રધાન હતો.&lt;br /&gt;
સામાજિક સુધારાના ક્ષેત્ર સિવાય પશ્ચિમના વિચારોએ &lt;br /&gt;
ગુજરાતમાં પગપેસારો કરવાનો હજી બાકી હતો.&lt;br /&gt;
ગાંધીજી એક રજવાડાના દીવાનના પરિવારમાં જન્મ્યા હતા.&lt;br /&gt;
તેમના બાળપણ અને કિશોરકાળમાં કાંઈ નોંધનીય ન હતું.&lt;br /&gt;
સાચું અને ખોટું, સદાચાર અને દુરાચાર, પાપ અને પુણ્યના રૂઢિગત ખ્યાલોથી તેમનાં નૈતિક મૂલ્યો ઘડાયાં હતાં.&lt;br /&gt;
તેમની મર્મગ્રાહી પ્રકૃતિને કારણે &lt;br /&gt;
તે આજીવન તેને વળગી રહ્યા હતા.&lt;br /&gt;
કાયદાના અભ્યાસ માટે રવીન્દ્રનાથની જેમ જ &lt;br /&gt;
તે પણ વિલાયત ગયા હતા &lt;br /&gt;
પણ તેઓ બૅરીસ્ટરની ઉપાધિ મેળવીને પાછા ફર્યા હતા.&lt;br /&gt;
સ્વદેશમાં ઉજળી તકનો અભાવ લાગવાથી &lt;br /&gt;
તેઓ દક્ષિણ આફ્રિકા ગયા હતા. &lt;br /&gt;
ત્યાંના વસવાટ દરમિયાન તેમને મળ્યું જીવનનું ધ્યેય &lt;br /&gt;
જેની સાધનામાં તેમણે સમગ્ર જીવન સમર્પિત કરી દીધું.&lt;br /&gt;
ત્યાંના દમનગ્રસ્ત અને શરમજનક વાતાવરણમાં &lt;br /&gt;
તેમના વ્યક્તિત્વમાં સૂષુપ્ત ખાસિયતો ખીલી ઊઠી.&lt;br /&gt;
સ્વરાજ-રાજકીય સ્વાતંત્ર્યને પોતાના જીવનનું ધ્યેય માન્યું.&lt;br /&gt;
પોતે માનેલા નૈતિક મૂલ્યોના આધારે મૂલ્યાંકન કર્યા પછી &lt;br /&gt;
તેમની સમગ્ર પ્રવૃત્તિનો પ્રવાહ આ જ દિશામાં વહેતો. &lt;br /&gt;
નૈતિકતા અને રાષ્ટ્રનું ઉત્થાન –&lt;br /&gt;
આ બંને તેમની બધી જ પ્રવૃત્તિના આધારસ્તંભ હતા.&lt;br /&gt;
	કવિ રવીન્દ્રનાથનું વ્યક્તિત્વ &lt;br /&gt;
તેમના શૈશવના વાતાવરણમાં કેળવાયું અને પોષાયું &lt;br /&gt;
જ્યારે ગાંધીજીનું વ્યક્તિત્વ &lt;br /&gt;
પ્રતિકુળ અને દમનગ્રસ્ત સંજોગોમાંથી ઉપસ્યું. &lt;br /&gt;
આ એક નોંધનીય રસપ્રદ હકીકત છે.&lt;br /&gt;
	પોતાનું અડધું આયુષ્ય વીતી ગયા પછી &lt;br /&gt;
તેઓ એકબીજાને મળ્યા હતા. &lt;br /&gt;
પ્રથમ મુલાકાતના સમયે બંને &lt;br /&gt;
આખાય જગતમાં સુવિખ્યાત હતા.&lt;br /&gt;
	તેમના જીવનકાળ દરમિયાન&lt;br /&gt;
ભારતને પહેલીવાર પોતાનું આગવું વ્યક્તિત્વ પ્રાપ્ત થયું હતું.ભારતની કચડાયેલી સમષ્ટિ&lt;br /&gt;
સદીઓની મૃત:પ્રાય અવસ્થામાંથી જાગૃત થઈ હતી.&lt;br /&gt;
આ પ્રાણપૂરક જાગૃતિના સંચારક ગાંધીજી હતા &lt;br /&gt;
એ વાત નિર્વિવાદ છે.&lt;br /&gt;
પણ રવીન્દ્રનાથ તેમના મહાન સંત્રી હતા&lt;br /&gt;
એ હકીકત ખુદ ગાંધીજીએ જ નોંધેલી છે. &lt;br /&gt;
પ્રસંગોપાત રવીન્દ્રનાથે ગાંધીજીના વિચારો અને સિદ્ધાંતોનો સ્પષ્ટ અને સખત વિરોધ કરેલો છે એ પણ નોંધવું ઘટે.&lt;br /&gt;
	તેમની વચ્ચેની ચર્ચા &lt;br /&gt;
વ્યક્તિ અને સમષ્ટિ, સાધક અને સિદ્ધ વચ્ચેની ચર્ચા હતી.&lt;br /&gt;
એક માનતા હતા કે કલ્યાણનું માધ્યમ વ્યક્તિ છે &lt;br /&gt;
તો બીજા માનતા કે સમષ્ટિ છે!&lt;br /&gt;
આ વાત છે સમયના પ્રવાહમાં ખોવાઈ ગયેલા &lt;br /&gt;
ઇતિહાસના આ અદ્ભુત પ્રકરણની. &lt;br /&gt;
	ચાલો એમને જ પૂછીએ કે પ્રથમ મુલાકાતનું એમને સ્મરણ છે.&lt;br /&gt;
ગાંધીજી, આપને યાદ છે કે &lt;br /&gt;
આપ રવીન્દ્રનાથને પહેલી વાર ક્યારે અને ક્યાં મળ્યા હતા?&lt;br /&gt;
&amp;lt;/Poem&amp;gt;&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Playend}}&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%9C%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7_%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5/%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%9C%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7_%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5&amp;diff=31004</id>
		<title>ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ/ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%9C%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7_%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5/%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%9C%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7_%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5&amp;diff=31004"/>
		<updated>2022-01-26T11:43:25Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ|}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;Center&amp;gt;(રંગમંચ પર સંપૂર્ણ અંધકાર)&amp;lt;/Center&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Play}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Role&lt;br /&gt;
|role_name = {{Color|Blue|સૂત્રધાર}}&lt;br /&gt;
}}&lt;br /&gt;
{{Story&lt;br /&gt;
&lt;br /&gt;
|story = &amp;lt;Poem&amp;gt;જાન્યુઆરી ત્રીસ, ઓગણીસસો અડતાલીસ. &lt;br /&gt;
	ઢળતી સાંજે જીવલેણ અંતરેથી છૂટેલી ત્રણ ગોળી.&lt;br /&gt;
(ત્રણ ગોળીબારના અવાજ-મધ્યમાં સૂત્રધાર પર પ્રકાશ)&amp;lt;/Poem&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Role&lt;br /&gt;
|role_name = {{Color|Red|સૂત્રધાર}}&lt;br /&gt;
}}&lt;br /&gt;
{{Story&lt;br /&gt;
&amp;lt;Poem&amp;gt;&lt;br /&gt;
|story = દિલ્હીના બિરલા હાઉસના બાગમાં &lt;br /&gt;
ગોળી ઝીલનારના અંતિમ શબ્દો હતા હે રામ.&lt;br /&gt;
જેણે અંગ્રેજોની હકૂમતમાંથી ભારતને મુક્તિ અપાવવા માટે જીવન સમર્પણ કર્યું હતું  &lt;br /&gt;
તે ભારતમાતાના સપૂતનો અંત આવો હતો.&lt;br /&gt;
	બીજા ભારતમાતાના સપૂત &lt;br /&gt;
જેણે જગતના બૌદ્ધિક વર્તુળમાં &lt;br /&gt;
ભારતનું ગૌરવ પ્રસ્થાપિત કર્યું હતું &lt;br /&gt;
તેણે તેની ચેતનાની અંતિમ ક્ષણોમાં આ શબ્દો લખાવ્યા હતા&lt;br /&gt;
	તારી સૃષ્ટિના પથ પર &lt;br /&gt;
તેં વિચિત્ર, છેતરામણી જાળ બિછાવી છે,&lt;br /&gt;
હે છલનામયી. &lt;br /&gt;
જે અનાયાસે છલના સહી લે છે,&lt;br /&gt;
તેને તારા જ હાથે મળે છે&lt;br /&gt;
અક્ષય શાંતિનો અધિકાર.&lt;br /&gt;
	પોતાની અંતિમ ક્ષણોમાં એક યાદ કરે છે ઈશ્વરને &lt;br /&gt;
તો બીજો પોતાના ઈશ્વરને છલનામયી કહીને પણ &lt;br /&gt;
તેના પુરસ્કાર તરીકે અક્ષય શાંતિ ઉપર પોતાનો અધિકાર છે તેમ માને છે.&lt;br /&gt;
	મિત્રો, આજે મારે તમારી સાથે વાત કરવી છે &lt;br /&gt;
ભારતમાતાના આ બે સન્માનીય સંતાનોની –&lt;br /&gt;
એક સંત અને બીજો કવિ,&lt;br /&gt;
એક ભારતની પશ્ચિમે આવેલા ગુજરાતનો&lt;br /&gt;
અને બીજો પૂર્વના બંગાળનો,&lt;br /&gt;
એક બીજાને ગુરુદેવ કહેતો અને બીજો પહેલાને મહાત્મા!&lt;br /&gt;
પરસ્પર વચ્ચેનો સ્નેહ અને સન્માન &lt;br /&gt;
મિત્રોમાં પણ ભાગ્યે જ જોવા મળે &lt;br /&gt;
અને તેમની વચ્ચેના મતભેદો &lt;br /&gt;
પ્રતિસ્પર્ધીઓ વચ્ચે પણ જવલ્લે જ જોવા મળે!&lt;br /&gt;
	રવીન્દ્રનાથ ટાગોર ઇતિહાસને &lt;br /&gt;
એક વિચક્ષણ વિદ્વાનની દૃષ્ટિથી જોતા હતા.&lt;br /&gt;
તેમણે પોતાના જન્મના સમયને &lt;br /&gt;
બંગાળના જીવનમાં વહી રહેલા ત્રણ પ્રવાહોના &lt;br /&gt;
સંગમના સમય તરીકે બિરદાવ્યો છે.&lt;br /&gt;
આ ત્રણ પ્રવાહો &lt;br /&gt;
સાહિત્ય, ધર્મ અને રાજકારણના ક્ષેત્રમાં વહી રહ્યા હતા.&lt;br /&gt;
આ ત્રણે ક્ષેત્રોમાં &lt;br /&gt;
અંગ્રેજોને લીધે પાશ્ચાત્ય અસરનો અગત્યનો ફાળો હતો.&lt;br /&gt;
ટાગોર પરિવાર ભારતીય સંસ્કૃતિ અને વિચારધારામાં &lt;br /&gt;
તરબોળ હોવા છતાં &lt;br /&gt;
અજુગતી રૂઢિનું તર્કસંગત આધુનિક પાશ્ચાત્ય વિચારોથી મૂલ્યાંકન કરી શકે તેટલો સંસ્કાર સંપન્ન હતો.&lt;br /&gt;
આ ત્રણેય પ્રવાહોની અસર સમગ્ર સમાજ પર હોવા છતાં રવીન્દ્રનાથ કદાચ એકમાત્ર વ્યક્તિ હશે &lt;br /&gt;
જેમની આગવી અને ન ભૂંસાય તેવી છાપ &lt;br /&gt;
આ ત્રણેય ક્ષેત્રોમાં આજે પણ જોઈ શકાય છે.&lt;br /&gt;
આ છે રવીન્દ્રનાથની મહત્તા.&lt;br /&gt;
	આ જ સમયના ગાંધીજીના ગુજરાતમાં જુદી જ પરિસ્થિતિ હતી. &lt;br /&gt;
અનેક રજવાડાના રાજ્યમાં સમાજ વાણિજ્યપ્રધાન હતો.&lt;br /&gt;
સામાજિક સુધારાના ક્ષેત્ર સિવાય પશ્ચિમના વિચારોએ &lt;br /&gt;
ગુજરાતમાં પગપેસારો કરવાનો હજી બાકી હતો.&lt;br /&gt;
ગાંધીજી એક રજવાડાના દીવાનના પરિવારમાં જન્મ્યા હતા.&lt;br /&gt;
તેમના બાળપણ અને કિશોરકાળમાં કાંઈ નોંધનીય ન હતું.&lt;br /&gt;
સાચું અને ખોટું, સદાચાર અને દુરાચાર, પાપ અને પુણ્યના રૂઢિગત ખ્યાલોથી તેમનાં નૈતિક મૂલ્યો ઘડાયાં હતાં.&lt;br /&gt;
તેમની મર્મગ્રાહી પ્રકૃતિને કારણે &lt;br /&gt;
તે આજીવન તેને વળગી રહ્યા હતા.&lt;br /&gt;
કાયદાના અભ્યાસ માટે રવીન્દ્રનાથની જેમ જ &lt;br /&gt;
તે પણ વિલાયત ગયા હતા &lt;br /&gt;
પણ તેઓ બૅરીસ્ટરની ઉપાધિ મેળવીને પાછા ફર્યા હતા.&lt;br /&gt;
સ્વદેશમાં ઉજળી તકનો અભાવ લાગવાથી &lt;br /&gt;
તેઓ દક્ષિણ આફ્રિકા ગયા હતા. &lt;br /&gt;
ત્યાંના વસવાટ દરમિયાન તેમને મળ્યું જીવનનું ધ્યેય &lt;br /&gt;
જેની સાધનામાં તેમણે સમગ્ર જીવન સમર્પિત કરી દીધું.&lt;br /&gt;
ત્યાંના દમનગ્રસ્ત અને શરમજનક વાતાવરણમાં &lt;br /&gt;
તેમના વ્યક્તિત્વમાં સૂષુપ્ત ખાસિયતો ખીલી ઊઠી.&lt;br /&gt;
સ્વરાજ-રાજકીય સ્વાતંત્ર્યને પોતાના જીવનનું ધ્યેય માન્યું.&lt;br /&gt;
પોતે માનેલા નૈતિક મૂલ્યોના આધારે મૂલ્યાંકન કર્યા પછી &lt;br /&gt;
તેમની સમગ્ર પ્રવૃત્તિનો પ્રવાહ આ જ દિશામાં વહેતો. &lt;br /&gt;
નૈતિકતા અને રાષ્ટ્રનું ઉત્થાન –&lt;br /&gt;
આ બંને તેમની બધી જ પ્રવૃત્તિના આધારસ્તંભ હતા.&lt;br /&gt;
	કવિ રવીન્દ્રનાથનું વ્યક્તિત્વ &lt;br /&gt;
તેમના શૈશવના વાતાવરણમાં કેળવાયું અને પોષાયું &lt;br /&gt;
જ્યારે ગાંધીજીનું વ્યક્તિત્વ &lt;br /&gt;
પ્રતિકુળ અને દમનગ્રસ્ત સંજોગોમાંથી ઉપસ્યું. &lt;br /&gt;
આ એક નોંધનીય રસપ્રદ હકીકત છે.&lt;br /&gt;
	પોતાનું અડધું આયુષ્ય વીતી ગયા પછી &lt;br /&gt;
તેઓ એકબીજાને મળ્યા હતા. &lt;br /&gt;
પ્રથમ મુલાકાતના સમયે બંને &lt;br /&gt;
આખાય જગતમાં સુવિખ્યાત હતા.&lt;br /&gt;
	તેમના જીવનકાળ દરમિયાન&lt;br /&gt;
ભારતને પહેલીવાર પોતાનું આગવું વ્યક્તિત્વ પ્રાપ્ત થયું હતું.ભારતની કચડાયેલી સમષ્ટિ&lt;br /&gt;
સદીઓની મૃત:પ્રાય અવસ્થામાંથી જાગૃત થઈ હતી.&lt;br /&gt;
આ પ્રાણપૂરક જાગૃતિના સંચારક ગાંધીજી હતા &lt;br /&gt;
એ વાત નિર્વિવાદ છે.&lt;br /&gt;
પણ રવીન્દ્રનાથ તેમના મહાન સંત્રી હતા&lt;br /&gt;
એ હકીકત ખુદ ગાંધીજીએ જ નોંધેલી છે. &lt;br /&gt;
પ્રસંગોપાત રવીન્દ્રનાથે ગાંધીજીના વિચારો અને સિદ્ધાંતોનો સ્પષ્ટ અને સખત વિરોધ કરેલો છે એ પણ નોંધવું ઘટે.&lt;br /&gt;
	તેમની વચ્ચેની ચર્ચા &lt;br /&gt;
વ્યક્તિ અને સમષ્ટિ, સાધક અને સિદ્ધ વચ્ચેની ચર્ચા હતી.&lt;br /&gt;
એક માનતા હતા કે કલ્યાણનું માધ્યમ વ્યક્તિ છે &lt;br /&gt;
તો બીજા માનતા કે સમષ્ટિ છે!&lt;br /&gt;
આ વાત છે સમયના પ્રવાહમાં ખોવાઈ ગયેલા &lt;br /&gt;
ઇતિહાસના આ અદ્ભુત પ્રકરણની. &lt;br /&gt;
	ચાલો એમને જ પૂછીએ કે પ્રથમ મુલાકાતનું એમને સ્મરણ છે.&lt;br /&gt;
ગાંધીજી, આપને યાદ છે કે &lt;br /&gt;
આપ રવીન્દ્રનાથને પહેલી વાર ક્યારે અને ક્યાં મળ્યા હતા?&lt;br /&gt;
&amp;lt;/Poem&amp;gt;&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Playend}}&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%9C%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7_%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5/%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%9C%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7_%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5&amp;diff=31001</id>
		<title>ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ/ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%9C%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7_%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5/%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%9C%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7_%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5&amp;diff=31001"/>
		<updated>2022-01-26T11:16:19Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{Play}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Role&lt;br /&gt;
|role_name = ગુરુદેવ&lt;br /&gt;
}}&lt;br /&gt;
{{Story&lt;br /&gt;
|story = You have followed a link to a page that does not exist yet. To create the page, start typing in the box below (see the help page for more info). If you are here by mistake, click your browser&#039;s back button.&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Role&lt;br /&gt;
|role_name = ગુરુદેવ&lt;br /&gt;
}}&lt;br /&gt;
{{Story&lt;br /&gt;
|story = You have followed a link to a page that does not exist yet. To create the page, start typing in the box below (see the help page for more info). If you are here by mistake, click your browser&#039;s back button.&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Playend}}&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%9C%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7_%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5/%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%9C%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7_%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5&amp;diff=31000</id>
		<title>ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ/ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%9C%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7_%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5/%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%9C%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7_%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5&amp;diff=31000"/>
		<updated>2022-01-26T11:15:52Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: Created page with &amp;quot;{{Play}} {{Role |role_name = ગુરુદેવ }}  {{Story |story = You have followed a link to a page that does not exist yet. To create the page, start typing in the box...&amp;quot;&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{Play}}&lt;br /&gt;
{{Role&lt;br /&gt;
|role_name = ગુરુદેવ&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Story&lt;br /&gt;
|story = You have followed a link to a page that does not exist yet. To create the page, start typing in the box below (see the help page for more info). If you are here by mistake, click your browser&#039;s back button.&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Playend}}&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=Template:Story&amp;diff=30999</id>
		<title>Template:Story</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=Template:Story&amp;diff=30999"/>
		<updated>2022-01-26T11:05:38Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: Created page with &amp;quot;&amp;lt;dd&amp;gt;{{{story}}}&amp;lt;/dd&amp;gt;&amp;quot;&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;&amp;lt;dd&amp;gt;{{{story}}}&amp;lt;/dd&amp;gt;&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=Template:Role&amp;diff=30998</id>
		<title>Template:Role</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=Template:Role&amp;diff=30998"/>
		<updated>2022-01-26T11:03:45Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;&amp;lt;dt&amp;gt;{{{role_name}}}&amp;lt;/dt&amp;gt;&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=Template:Role&amp;diff=30997</id>
		<title>Template:Role</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=Template:Role&amp;diff=30997"/>
		<updated>2022-01-26T11:03:32Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: Created page with &amp;quot;&amp;lt;dt&amp;gt;{{{role_name}}&amp;lt;/dt&amp;gt;&amp;quot;&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;&amp;lt;dt&amp;gt;{{{role_name}}&amp;lt;/dt&amp;gt;&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=Template:Playend&amp;diff=30996</id>
		<title>Template:Playend</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=Template:Playend&amp;diff=30996"/>
		<updated>2022-01-26T11:02:11Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: Created page with &amp;quot;&amp;lt;/dl&amp;gt;&amp;quot;&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;&amp;lt;/dl&amp;gt;&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=Template:Play&amp;diff=30995</id>
		<title>Template:Play</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=Template:Play&amp;diff=30995"/>
		<updated>2022-01-26T11:01:23Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: Created page with &amp;quot;&amp;lt;dl&amp;gt;&amp;quot;&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;&amp;lt;dl&amp;gt;&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B7%E0%AA%A6-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82_%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%A3%E0%AB%8B/%E0%AB%A7.&amp;diff=29431</id>
		<title>પરિષદ-પ્રમુખનાં ભાષણો/૧.</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B7%E0%AA%A6-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82_%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%A3%E0%AB%8B/%E0%AB%A7.&amp;diff=29431"/>
		<updated>2021-12-31T08:47:49Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading| શ્રી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનું ભાષણ  |પહેલી ગુજરાતી સાહિત્ય પરિષદ: અમદાવાદ&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
જૂન–જુલાઈ: ૧૯૦૫ }}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&#039;&#039;&#039;&amp;lt;big&amp;gt;{{Color|Red|[[સ્વ. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી]]}}&amp;lt;/big&amp;gt;&#039;&#039;&#039;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&#039;&#039;&#039;&amp;lt;big&amp;gt;{{Color|Red|[[(ઈ.સ. ૧૮૫૫–ઈ.સ. ૧૯૦૭)]]}}&amp;lt;/big&amp;gt;&#039;&#039;&#039;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
ઈ.સ. ૧૮૫૫થી ૧૯૦૭ સુધીના જીવન વિસ્તારમાં સ્વ.ગોવર્ધનરામભાઈએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરવા અનેક પ્રયત્નો કર્યા છે. ઈ.સ. ૧૮૮૭માં સરસ્વતીચન્દ્રનો પહેલો ભાગ પ્રગટ કરીને એમણે ગુજરાતી નવલકથાને નવે માર્ગે પ્રયાણ કરાવ્યું. અને એ કથાના ચાર ભાગ સંપૂર્ણ થતાં તો ગુજરાતને આકર-ગ્રંથ–“પુરાણ” સ્વ. ગોવર્ધનરામભાઈ તરફથી મળે છે.&lt;br /&gt;
ચિન્તનશીલતા અને જ્ઞાન એ સ્વ. ગોવર્ધનરામભાઈનાં પ્રધાન લક્ષણો છે. નવલરામની જીવનરેખા, સાક્ષરજીવન, દયારામનો અક્ષરદેહ, Classical Poets of Gujarat વગેરેમાં એમની વિવેચનશક્તિનો પણ આપણને પરિચય થાય છે. પરંતુ સ્વ. ગોવર્ધનરામભાઈ પ્રધાનતઃ તો દ્રષ્ટા હતા. અને એમનું દર્શન ઊંડું અને વિશાળ હતું. એમની જ્ઞાનસમૃદ્ધિ પણ એવી જ વિપુલ હતી.&lt;br /&gt;
સરસ્વતીચંદ્રના ચાર ભાગોમાં પણ શું નથી? સમાજ, સંસાર, રાજનીતિ, ધર્મ, આચાર, ફિલસૂફી વગેરે આપણા સમગ્ર જીવનને સ્પર્શતાં અનેક તત્ત્વો એમાં છે. કર્તાની સર્વ વ્યાપી દૃષ્ટિમાંથી ભાગ્યે જ કંઈ બહાર રહી જાય છે.&lt;br /&gt;
ગુજરાતને આંગણે સાહિત્ય પરિષદ ભરવાના મનોરથો ઊગે છે અને ગુજરાતના સાહિત્યકારો પાટનગરમાં એકત્ર થાય છે. એ સમયે ઈ.સ. ૧૯૦૫ની સાલમાં ગુજરાતને સદ્‌ભાગ્યે સ્વ. ગોવર્ધનરામભાઈ જેવા એક જબ્બર સાહિત્યકાર ગુજરાતમાં હતા અને તેથી આપણી એ પહેલી પરિષદનું પ્રમુખપદ સ્વ. ગોવર્ધનરામભાઈથી અલંકૃત બને છે.&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&#039;&#039;&#039;&amp;lt;big&amp;gt;{{Color|Red|[[ઉપોદ્‌ઘાત]]}}&amp;lt;/big&amp;gt;&#039;&#039;&#039;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
આજનો પ્રસંગ કેટલીક રીતે ગૂંચવડા ભરેલો લાગે છે. તેનું કારણ સાહિત્યની બાબતો જેટલી સાક્ષરોને ઉપયોગી છે, તેટલી સામાન્ય વર્ગને જણાશે કે કેમ તે જોવાનું છે. આ સભાના કાર્યક્રમમાં જોડણી, લિપિ વગેરે શાસ્ત્રીય વિષયો છે, તેમાં સામાન્ય માણસને રસ ન પડે, છતાં આટલા બધા ગૃહસ્થો આનંદ સાથે પધારેલા છે અને પંદર–સોળ ગૃહસ્થો પોતાનાં લખાણ મૂકશે, તે તમે કેટલી ધીરજથી સાંભળશો અને તેમાં તમને રસ પડશે કે નહિ તે વિષે ગંભીર શંકા છે. પ્રથમથી એટલા માટે જણાવું છું કે, જેઓ ઘણો શ્રમ કરી આવ્યા છે તેઓ નિરાશ ન થાય તે માટે તૈયારી રાખવી જોઈએ. જે લેખ આવ્યા છે તે દરેક મહત્ત્વના છે અને તે વિશ્વાસ તથા આશાથી સાંભળશો. સાહિત્ય બહુ જરૂરનું છે; પરંતુ હાલમાં સાહિત્ય લખનારને હિંદમાં કોઈ પૈસો આપનાર નથી અને જેમ લોકો તરફથી તેમ સરકાર તરફથી ટેકો મળતો નથી તેમ સાહિત્ય બહાર પાડનાર પુસ્તકો બહાર પાડે છે, પણ વાંચનાર મળશે કે નહિ તે વિચાર મનમાં ઉત્પન્ન થાય છે, માટે તેવાઓએ ધૈર્યથી કામ લેવાની ફરજ સમજવી એવી વિનતિ છે.&lt;br /&gt;
બીજી વાત, પ્રમુખને કામ સોંપેલું છે, તે કામ એક રીતે કશું નથી અને બીજી રીતે જોખમ ભરેલું છે. બીજી સભામાં “ઠરાવો” થાય છે, જે એક પક્ષના હોય છે. આમાં તેવું કંઈ નહિ મળે.&lt;br /&gt;
સાધારણ રીતે આપણે વખત વિચારીને એવી યોજના કરી છે કે, જે વિચાર મુકાશે અને જેનાં લખાણ વંચાશે તે સંબંધે ચર્ચા રાખવાની નથી. હાલ તો વકીલની માફક પુરાવો એકઠો કરવો છે. જોડણી, લિપિ વગેરેમાં મતભેદ છે અને એક યુગ જાય અને બીજો આવે તેવી સ્થિતિ છે. હાલ તો સંધ્યાકાળની સમીપે છીએ અને રાત્રિ વીતીને મળસકું થાય ત્યારે સિદ્ધ સ્વરૂપ આખરે પ્રકટ થાય.&lt;br /&gt;
કોઈ કહેશે કે જુદા જુદા અભિપ્રાય દર્શાવે તેમાં ફળ શું, પરંતુ તેમાં જ ફળ છે. સૌ ઊભરા કાઢ્યા પછી પાશ્ચાત્ય શાસ્ત્રના નિયમ પ્રમાણે અનેક ચર્ચા થાય પછી જે ઉત્તમ હશે તે જય પામશે. હાલની વસ્તુમાં તમારું કામ સાંભળી રહેવાનું છે અને ધૈર્ય રાખવાનું છે. &lt;br /&gt;
આ સભાનો ઉપક્રમ આપણા મંત્રીએ વિસ્તારથી દર્શાવેલો છે. તે ઉપક્રમનો નિર્વાહ સભ્યજનોએ કરી બતાવવાનો છે અને તે પછી તેનો ઉપસંહાર યથાશક્તિ, યથામતિ મારે શિર છે; તો આ આરંભસ્થાને તે વિષયોથી તટસ્થ રહેવામાં અને અન્ય વક્તાઓના મધુર ગુંજારવથી પ્રસન્ન થઈ, તે પછી તેમનું અનુકરણ કે તેમના વિષયોનું અનુસ્તવન કરવામાં, તેમના પ્રતિ મારો ધર્મ વધારે સચવાશે એમ ધારી આ સ્થાને મને તમારા પ્રમુખસ્થાને પ્રતિષ્ઠા આપવા માટે તમારો ઉપકાર માનું છું, અને હવે પછી જે વિષયો ચર્ચાવાના છે, તેના સિવાય કાંઈ અન્ય વિષયોમાં ચંચૂપાત કરવાની રજા માગું છું.&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&#039;&#039;&#039;આ યુગના તાલબન્ધ&#039;&#039;&#039;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
બન્ધુજનો, આ યુગ, રાજકીય, સાંસારિક અને અન્ય વિષયના સમાજોનો છે. કોઈ સ્થાને કૉંગ્રેસો તો કોઈ સ્થાને કૉન્ફરન્સો, કોઈ સ્થાને ક્લબ નામે તો કોઈ સ્થાને ઍસોસિયેશન નામે, સમાજો આ તેમ અન્ય દેશોમાં ભરાય છે. જ્યાં સર્વ પાસે આવા સતારના રણકારા સંભળાય છે, ત્યાં આપણા એકતારાનો ધ્વનિ પણ તેમાં ભળે અને સામાજિક પ્રવૃત્તિના લક્ષમાં કાંઈક વૃદ્ધિ કરે, તો તે ચિત્ર દેખીતું સુન્દર જ છે. જ્યાં ચારેપાસ ગાનતાન મચી રહેતું હોય એવા પ્રદેશમાં ઊભું રહેલું પ્રાણી ગાનાદિકમાં કુશળ નહિ હોય. તો બોલ્યા વિના હૃદયમાં ગાન ઉતારવા માંડશે, તેના હાથપગ તેની પ્રેરણા વિના તાલ આપતા હોય તેમ નૃત્ય કરશે, અને પ્રસિદ્ધપણે વર્તતા ગાનમાં અપ્રસિદ્ધપણે આ હૃદય અને શરીર લય પામશે. જો ગાનમાં કુશળ ન હોનાર આવો લય પામશે, તો ગાનમાં પ્રવીણ સત્ત્વો પ્રકટપણે એવા ગાન ભેગું ગાન કરવા મંડી જશે. આવી જાતના લયનું કારણ આ સૃષ્ટિમાત્રનો જડ-ચેતન-વ્યાપી એક નિયમ છે અને તે નિયમનું નામ Rhythmic Law–તાલબન્ધ અથવા અનુપ્રાસયોજના આપીએ તો સમજાય એવું છે. આપણી સાહિત્ય પરિષદ, આખા આર્યાવર્તના એક સમાજપ્રવર્તક નૃત્યમાં આવા તાલબન્ધ નિયમના બળથી ઊભી થઈ છે. જે સરસ્વતીદેવીને આપણા ઋષિમુનિઓએ વીણાધારિણી ગણેલી છે, તે દેવીના ભક્તો આવા નિયમ પાળે, તો તે દેવીની પૂજા ફલદાયિની થશે એવી આશા કેવળ શુષ્કવાદ જેવી નથી.&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&#039;&#039;&#039;તાલભંગમાં તાલબન્ધ&#039;&#039;&#039;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
આ “આશા શુષ્કવાદ જેવી નથી” એ શબ્દોનો ઉચ્ચાર કરું છું, ત્યાં એક શંકા મારા હૃદયમાં ઊભી થાય છે. આવા તાલબન્ધ એક પાસથી દૃષ્ટિગોચર થાય છે, તો બીજી પાસથી તાલભંગનાં કઠોર ચિત્ર પણ દૃષ્ટિગોચર થયા વિના રહેતાં નથી. કૉંગ્રેસમાં ઐક્યની ગર્જનાઓ જે કાળે થાય છે, તે જ કાળે તેમાં નૃત્ય કરનારાઓનાં ચરણો ઉપર કોઈ ગૃપ્ત રીતે તો કોઈ પ્રકટ રીતે, લાકડીઓ મારી તેમને લૂલા-લંગડા કરી દેવાના પ્રયત્ન કરનારાઓનાં ચિત્ર પણ જોઉં છું. સોશિયલ કૉન્ફરન્સને પણ એવા જ ઘાત થાય છે અને તમે જે કોઈ સામાજિક કામ કરશો, તે સર્વમાં પણ એક પાસથી તાલબન્ધ તો બીજી પાસથી આવો જ તાલભંગ પણ જોશો. આવે પ્રસંગે તાલબન્ધના પક્ષનાં કોઈક હૃદયો નિરાશ થાય છે તો કોઈક હૃદયોમાં શૌર્ય ચડતું દેખું છું. કોઈક પગ ભાંગી જઈ નૃત્ય કરનારમાંથી એક જણાને ઓછો કરે છે, તો કોઈ સ્થાને એ એકને સ્થાને બીજા બે નૃત્ય કરનાર ઊભા થાય છે; કોઈક સ્થાને પૃથ્વી પરથી પડતી લાકડીઓના પ્રહારને બળે ભાંગી પડવાને સાટે કેટલાકનાં ચરણો વધારે વધારે ઊંચાં ઊછળી ઊછળી વધારે વધારે નૃત્ય કરે છે. આ સર્વ જોઈ હું નિરાશ થતો અટકું છું. ધીમે ધીમે તાલભંગમાં પણ તાલબન્ધની જ સાંકળો દેખું છું ને તાલબન્ધ અને તાલભંગ ઉભયને પ્રેરનાર એક પરમતત્ત્વને જોઈ તેનામાં શ્રદ્ધા પામું છું. એ પરમતત્ત્વને બળે જેમ દાંડિયા રમનારા એકબીજાના હાથના દાંડિયાને પોતાના હાથના દાંડિયા વડે ઝાપટે છે, તે જ રીતે તાલભંગવાળાના પ્રહારથી ઝપટાતા તાલબન્ધમાં અને તાલબન્ધને પ્રેરતા તાલભંગમાં, હું કોઈ મહત્તર તાલબન્ધ દેખું છું. ગણિતશાસ્ત્રીઓ વત્તા અને ઓછાનાં ચિહ્‌ન–plus અને minus–વાળી સંખ્યાઓ એકઠી કરી એક કૌંસમાં મૂકી તેનો ઉપયોગ કરે છે, તેમ સંસારના ગણિતનો પરમશાસ્ત્રી પણ આ તાલબન્ધ અને તાલભંગને આવા જ કૌંસમાં મૂકી કોઈ પરમ સાધ્યને સાધે છે, તેને પાશ્ચાત્ય શાસ્ત્રીઓ Evolution કહે છે.&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&#039;&#039;&#039;ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો ધર્મ&#039;&#039;&#039;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
ગુજરાતી સાહિત્યનો વિસ્તાર વધારવો અને એ સાહિત્યને લોકપ્રિય કરવું, એ આ સભાનો ઉદ્દેશ છે. ઉદ્દેશના વિષયમાં તાલભંગ થવાનો સંભવ દેખાતો નથી, કારણ, આ સભાના સભ્યજનો સાક્ષર હોવાથી આ વિષયના નિર્વાહમાં તાલબન્ધ કરે એવું ન અનુમાન છે. બાકી સભાથી બહાર નીકળશો તેની સાથે જ એવાં મનુષ્યો મળશે કે, જેઓ ગમે તો ગુજરાતી સાહિત્યને દેશકાલના ઉદય માટે નિરર્થક ગણશે, ગમે તો સાહિત્યમાત્રને વેદિયાં ઢોરને માટે ગામ આંગણે કાઢેલી ગોચર જમીન જેવી ગણશે, કોઈ વળી એવું ગોચર કાઢી નાખી ખેડાણ જમીનમાં ભેળવી દેવું યોગ્ય ગણશે અને ગમે તો કોઈ વ્યવહારકુશળ અને દેશાભિમાની મનુષ્યો એટલે સુધી કહેશે કે, આવી સભાઓમાં આપણે કાળક્ષેપ અને શક્તિનો વ્યય કરીએ તેના કરતાં કાંઈ વધારે લોકોપયોગી કામમાં ચિત્ત ઘાલીએ તો દેશનું કલ્યાણ થાય. આ સર્વ ચર્ચાઓ, સભા બહાર ઊઠે અને આપણી સભામાં તેથી ભય પ્રાપ્ત થાય, ત્યાં સુધી સાક્ષરસભામાં આ અક્ષરવિરોધનો પ્રતિકાર કરવાનું કારણ નથી. હું આ વાત ઉપર આજથી ધ્યાન એટલા માટે ખેંચું છું કે, આવતા વર્ષની સભાને પ્રસંગે આવો ભય જણાય તો તેને માટે સભ્યજનો સજ્જ રહે. આ સભાના તાલબન્ધને વિસ્તાર આપવાના ઉદ્દેશનો ફલોદય આપણે જે સાધનો વાપરીશું તેના ઉપર વધારે આધાર રાખશે; માટે બહારનાં વિઘ્નો કરતાં આપણાં અંદરઅંદરનાં વિઘ્નો ઉપર અને તેને દૂર કરવાનાં સાધનો ઉપર, તેમ જ આપણા ઉદ્દેશના ફલોદયનાં સાધનો ઉપર હું બે શબ્દ કહેવા ઇચ્છું છું.&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&#039;&#039;&#039;કઈ પદ્ધતિની કવિતા શિષ્ટ ગણવી તેમાં મતભેદ&#039;&#039;&#039;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&#039;&#039;&#039;સમુદ્રમંથન જેવા વિષયોની ચર્ચા&#039;&#039;&#039;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
આપણા અંતિર્વિઘ્નોથી પ્રાપ્ત થતો તાલભંગનો ભય તો સમીપ જ છે. ગુજરાતી લેખનપદ્ધતિનો વિષય આપણા ઐક્ય અથવા તાલબન્ધના સંબંધમાં प्रथम ग्रासे मक्षिका જેવો થઈ પડે એમ છે. કઈ પદ્ધતિની કવિતા શિષ્ટ ગણવી એ વિષયમાં મતભેદ તો એટલો થઈ ગયો છે કે तत्र युद्धं कचाकचि – એ યુદ્ધમાં પડનારા તો એકબીજાથી રીસાઈને જ બેસે છે. ધર્મવિષય, રસવિષય, સંસારસુધારાનો વિષય, રાજકીય વિષય, ઇત્યાદિ સર્વ વિષયોની ચર્ચા સાક્ષરવર્ગમાં સમુદ્રમન્થન જેવું મંથન પામે છે અને દેવદાનવો જેવા હૃદયભેદ ઉત્પન્ન કરે છે. આ છેલ્લા વિષયો એક રીતે સાહિત્યના વિષયો છે ને બીજી રીતે નથી. રાજકીય સાહિત્ય, ધર્મવિષયક સાહિત્ય, ઇત્યાદિ નામો જોઈએ તો વિષયમાત્ર સાહિત્યગમ્ય છે. આવા બાહ્ય વિષયોની અપેક્ષા રાખનાર સાહિત્યને બાદ કરી, તેના સિવાયના સાહિત્યને જ સાહિત્ય કહીએ તો ઉક્ત વિષયો સાહિત્ય નથી. આમને સાહિત્ય કહેવું કે ન કહેવું એ ચર્ચામાં ન પડતાં, આવા બાહ્ય વિષયોની અપેક્ષા રાખનાર સાહિત્યને આપણે ‘સાપેક્ષ સાહિત્ય’ કહીશું. અને તે વિનાના શુદ્ધ કેવળ સાહિત્યને ‘નિરક્ષેપ સાહિત્ય’ કહીશું. આ સભાનાં કાર્યની યાદી જોતાં ‘શાસ્ત્રસાહિત્ય’ અને ‘કાવ્યાદિક કેવળ સાહિત્ય’ એવા ભેદ સ્વીકારતાં ઘણી અનુકૂળતા થશે.&lt;br /&gt;
આ ચાર શબ્દોની પરિભાષા શુદ્ધ જ છે એમ હું કહેતો નથી. માત્ર મને આ પ્રસંગે તે સ્ફુરી આવે છે અને એ તમારાથી સમજાય એવા શબ્દો છે એમ ગણીને, અનુકૂળતાનો વિચાર કરી એ શબ્દો હું વાપરું છું. આટલો મારો આશય ધ્યાનમાં રાખશે તેને મારી સાથે તાલભંગની વાસના નહિ થાય.&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&#039;&#039;&#039;સાપેક્ષ સાહિત્ય અને કેવળ નિરપેક્ષ સાહિત્યને અંગે તાલભંગનાં દૃષ્ટાંત&#039;&#039;&#039;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
હવે આ સભાના યોજેલા વિષયોમાંથી સાપેક્ષ સાહિત્ય દૂર રાખલું છે; એટલે તેના અંતર્વિઘ્નનો એક પ્રદેશ દૂર રહેલો છે. પરંતુ કેવળ નિરપેક્ષ સાહિત્યને અંગે પણ આવાં વિઘ્નો – આવાં તાલભંગનાં દૃષ્ટાંત હવણાં જ દર્શાવ્યાં છે. હું “હવણાં” લખું છું, કોઈ “અહુણાં” લખશે, કોઈ “હમણાં” લખશે અને કોઈ “અધુના” લખશે. આ મહાન તાલભંગ થાય છે, અને આ એક શબ્દ લખવામાં કયા કયા અક્ષર ભેગા કરવા તેને માટે સાક્ષરો પુષ્કળ અક્ષર-યુદ્ધ કરે છે, “મગજમારી” થાય છે, ક્લેશ તેમજ કલહ પણ જાગે છે. આ સર્વ તાલભંગ વચ્ચે હું પોતે એવો તાલબન્ધ રાખું છું કે, એ સર્વ જુદી જુદી લેખનપદ્ધતિઓ સાથે સમભાવ રાખું છું. તેમના લેખકોના ઉદ્દેશોનું ગ્રહણ પ્રીતિથી કરું છું અને એ સર્વ પદ્ધતિઓ ઉપર દ્વેષ કે તિરસ્કારની દૃષ્ટિ કરવામાંથી મુક્ત રહી, મને અનુકૂળ પડતી પદ્ધતિનો પક્ષપાત કરી તેને વળગી રહું છું. આવી રીતે મારી લેખનપદ્ધતિ અન્ય પદ્ધતિઓ સાથે તાલબંધ રાખતી નથી, ત્યારે મારું હૃદય તે સહુની સાથે તાલબંધ રાખે છે. કેટલાક ચોપટ અને શેતરંજ રમનારાઓ રમતાં રમતાં જાતે લડી પડે છે, ત્યારે કેટલાક રમનારાઓ બાજી પરનાં દાંતનાં અને લાકડાંનાં રમકડાંને રમાડતાં, એ રમકડાંના જયપરાજયથી પોતાના હૃદયને જયપરાજયની વૃત્તિઓથી પરાભવ પમાડતા નથી. ડાહ્યા વકીલો અસીલોને માટે યુદ્ધ કરવામાં આગ્રહ રાખે છે અને તે કાળે જ એકબીજાના સ્નેહભાવને હીન કરતા નથી. એક પાસથી તેઓ અસીલને માટે લડે અને બીજી પાસથી તેમનાં હૃદય હસી હસી અન્યોન્યની પ્રીતિ કરે, એવો એ ધંધાનો અનુભવ છે. તમે પરસ્પર સાથે પૂરા આગ્રહથી ચર્ચા ચલાવો તેની સાથે જ એ ચર્ચા કરતાં પ્રીતિ અને બન્ધુતાની ચન્દન-અર્ચાથી ચર્ચાવ, અને તમારાં હૃદય વધારે સંધાય, એ કળા તમે પામશો, તો આ સભામાં હૃદયના તાલભંગનો સ્પર્શ નહિ થાય. ઉત્તરરામચરિત નાટકમાં લવ અને ચન્દ્રકેતુ શસ્ત્રયુદ્ધ કરતાં કરતાં હૃદય-પ્રીતિ પામી ગયા; એ આર્યોની પદ્ધતિનું અનુકરણ આપણી સભાના સભ્યજન ધારશે તો કરી શકશે.&lt;br /&gt;
એવી પ્રીતિથી થોડો ભાગ – ગુજરાતી સાહિત્યવૃક્ષના પાંચ પર્વ (પેરાઈઓ) – મૂકવા માગું છું.&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&#039;&#039;&#039;ગુજરાતી સાહિત્યના ઉદય પહેલાં કેવું સાહિત્ય હતું?&#039;&#039;&#039;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&#039;&#039;&#039;બ્રાહ્મણ તથા જૈન વિદ્વાનોનું સાહિત્ય રાજકીય ઇતિહાસ અને અસર&#039;&#039;&#039;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
ગુજરાતી સાહિત્ય, શેલડીને જેમ પેરાઈ હોય તેમ પેરાઈ નાંખીને વધેલું છે; ને નરસિંહ મહેતાની પેરાઈ નાખી વધેલું છે તે મૂકવા માગું છું. ૧૮૫૦ પછી અર્વાચીન કવિઓને બાદ કરવામાં આવ્યા છે, કારણ હાલના વિદ્વાનપુરુષોને તે પ્રસિદ્ધ છે. ગુજરાતી ભાષાનાં થડ–મૂળ ક્યારે બંધાયાં, નરસિંહ મહેતા પહેલાં કેવું સાહિત્ય હતું, તે બતાવવાની જરૂર છે. હાલ જ્યારે કોઈ કવિતા લખવા બેસે છે ત્યારે મનમાં કાંઈ વિચાર ઉત્પન્ન થાય તે ઉપરથી લખે છે; પરંતુ નરસિંહ મહેતા અને મીરાંબાઈને તેમ થયું નહોતું. જેમ જ્વાળામાંથી કડાકા થઈ નવો અગ્નિ પ્રગટે, તેમ તેમને થયું હતું; જે તેમના ઇતિહાસથી જાણીતું છે.&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&#039;&#039;&#039;પર્વ પહેલું: મૂળ અને થડ&#039;&#039;&#039;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
૧. ગુજરાતમાં ગુજરાતી સાહિત્યના ઉદય પહેલાં કેવું સાહિત્ય હતું, કઈ ભાષામાં હતું, રાજકીય સ્થિતિ કેવી હતી તે વિષે જાણવાની જરૂર છે. તેના ગુણથી ગુજરાતી સાહિત્યનાં મૂળ–થડની જનની–ભૂમિની ઓથે Heredityથી શું ઊતર્યું, તે વિષે જાણવાની જરૂર છે.&lt;br /&gt;
(અ) રજપૂત રાજાઓનો કાળ: ઈ.સ. ૭૪૬–૧૨૯૮. વનરાજથી કર્ણદેવ વાઘેલોઃ અણહિલવાડ પાટણમાં સંસ્કૃત સાહિત્યનો યુગ તે ગુજરાતી સાહિત્યના આદિ યુગનો પૂર્વજ હતો.&lt;br /&gt;
ઈ.સ. ૮૨૫ યાદવોએ દ્વારકા છોડ્યું અને તેઓના નાયક દૃઢપ્રહાર રાજાની સાથે દક્ષિણમાં ચન્દ્રાદિત્યપુર અથવા શ્રીનગરમાં જઈ વસ્યા.&lt;br /&gt;
ઈ.સ. ૧૦૧૦–૪૧ ધારાના વિદ્વાન રાજા ભોજે અણહિલવાડ લાટ દેશ (સુરત સુધીના) વગેરે ઉપર ચડાઈ કરી. તેણે રચેલાં પુસ્તકો—સરસ્વતીકંઠાભરણ, રાજમૃગાંકકરણ વગેરે.&lt;br /&gt;
ઈ.સ. ૧૦૧૦ આનંદપુર (વડનગર)ના ઉવ્વટે અવન્તીમાં વાસનેયસંહિતા ઉપર ભાષ્ય લખ્યું.&lt;br /&gt;
ઈ.સ. ૧૦૨૪ જિનેશ્વર નામના જૈન યતિએ અણહિલવાડના દુર્લભ પાસેથી ‘ખરતર’ પદ મેળવ્યું; એણે ખરતર ગચ્છ સ્થાપ્યો અને અષ્ટવૃત્તિ તથા લીલાવતી લખ્યાં.&lt;br /&gt;
ઈ.સ. ૧૦૫૦–૫૫ વિક્રમાંકદેવચરિત. (૧૦૫૦માં લખાયેલું: તેમાં સોમેશ્વર ચાલુક્યે ધારાના ભોજ ઉપર મેળવેલી જીતનું વર્ણન છે.)&lt;br /&gt;
ઈ.સ. ૧૦૫૦ ત્રિલોચનપાલ ચાલુક્યનું લાટ દેશ પર રાજ્ય હતું, એ સંબંધી સુરતનો તામ્રલેખ છે.&lt;br /&gt;
ઉપરનાં તમામ પુસ્તકો સંસ્કૃત ભાષામાં રચાયલાં છે. ઈ.સ. દશમા શતકથી ભાષાસાહિત્યની શરૂઆત થાય છે.&lt;br /&gt;
ઈ.સ. ૧૦૫૧ તામિલમાં હાલાસ્યમાહાત્મ્યનું રૂપાંતર મધુપુરાણ લખાયું.&lt;br /&gt;
ઈ.સ. દશમા શતકમાં હિંદી ભાષા હતી પણ એનું સાહિત્ય નહોતું.&lt;br /&gt;
ઈ.સ. ૧૩મું શતક – મલ્લિનાથ ટીકાકાર અને તેમના પુત્ર નરહરિ; કાવ્યપ્રકાશના સરસ્વતીતીર્થ નામના ટીકાકાર થયા.&lt;br /&gt;
ઈ.સ. ૧૨૬૦ દેવગિરિના યાદવરાજા મહાદેવે ગુજરાત ઉપર ચડાઈ કરી અને વિશળદેવ ઉપર વિજય મેળવ્યો. તેનો મુખ્ય અમાત્ય હેમાદ્રિ, એણે ચતુર્વર્ગચિન્તામણિ નામનો ગ્રન્થ તથા વાગ્ભટ્ટ પર ટીકા લખી. હેમાદ્રિનો આશ્રિત બોપદેવ હતો. તેણે હરિલીલા, શતશ્લોકી વગેરે ગ્રન્થો લખેલા છે; બધા સંસ્કૃતમાં છે.&lt;br /&gt;
આ વખતમાં તામિલ વ્યાકરણ લખાયું.&lt;br /&gt;
ઈ.સ. ૧૨૯૨ સંસ્કૃત ગ્રન્થો ઉપર વાર્તિક લખનાર જિનપ્રભસૂરિ અને હેમચંદ્રની સ્યાદ્વાદ-મંજરી ઉપર ટીકા લખનાર મલ્લિષેણસૂરિ હતા.&lt;br /&gt;
ઈ.સ. ૧૨૯૩ કાવ્યપ્રકાશ ઉપર જયન્તી ટીકા લખનાર જયન્ત ગુજરાતના સારંગદેવના રાજ્યમાં હતો.&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&#039;&#039;&#039;ઉપસંહાર&#039;&#039;&#039;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
સુરત સહિત આખા ગુજરાત કાઠિયાવાડમાં રજપૂત રાજાઓનો અમલ હતો અને સાહિત્ય સંસ્કૃત હતું. જૈન વિદ્વાનોમાં પણ ઘણુંખરું સંસ્કૃત સાહિત્ય હતું. ગુજરાત બહાર પણ એ જ સાહિત્ય હતું, પણ હિંદી ભાષાનો અને તામિલ સાહિત્યનો ઉત્તર દક્ષિણમાં જન્મ થયો હતો. રજપૂત રાજાઓ વિષે ભાટચારણોના રાસા વગેરે – રાસ-માલા–ગુજરાતી ભાષાની બહેનપણી પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓમાં લખાયાં. કંઈક મારવાડી, કંઈક વ્રજ અને કંઈક બીજી ભાષામાંથી મિશ્રણ–તે રાજકવિઓની ભાષા હતી અને બ્રાહ્મણ–જૈન વિદ્વાનોની સાહિત્યભાષા સંસ્કૃત હતી. જન્મ પામતી ગુજરાતી એ સર્વમાં મિશ્રણરૂપે બોલાતી હોવી જોઈએ. સાંપ્રત કચ્છી ભાષા જેવી કદાચ તે વખતે ગુજરાતી ભાષા હશે. કચ્છી ભાષામાં સંસ્કૃત શબ્દો ઘણા થોડા ફેરફાર સાથે બોલાય છે. (જેમ કે, દૌહિત્રને સ્થાને દોત્રો, પૌત્રને સ્થાને પોત્રો વગેરે) પણ તેમાં સાહિત્ય નથી.&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&#039;&#039;&#039;મુસલમાન-યુગમાં ગુર્જર સાહિત્ય&#039;&#039;&#039;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
(આ) ૧૨૯૮–૧૪૨૦&lt;br /&gt;
(અણહિલવાડ પાટણ અલાઉદ્દીન તરફથી સર થયા પછી મુસલમાન સૂબાઓ વગેરેની હાડમારીમાં પડ્યું; ત્યાંથી તે ૧૪૧૭માં અમદાવાદ બંધાતાં સુધી.)&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&#039;&#039;&#039;રાજકીય ઇતિહાસ&#039;&#039;&#039;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
ઈ.સ. ૧૨૯૮ – સોમનાથ, અણહિલવાડ અને ખંભાત અલાઉદ્દીનના મોગલ સૂબાઓએ સર કર્યાં.&lt;br /&gt;
૧૩૦૮ – અલાઉદ્દીને ઝાલાવાડ જીત્યું.&lt;br /&gt;
૧૩૧૫ – ગુજરાતમાં બંડ.&lt;br /&gt;
૧૩૨૦ – કાઠિયાવાડમાં લાખા ફુલાણીનો વિજય.&lt;br /&gt;
૧૩૩૯ – મહમદ તઘલખ દિલ્હીને સાટે દૌલતાબાદને (દેવગિરિને) રાજનગર કરે છે.&lt;br /&gt;
૧૩૪૫ – ગુજરાતમાં બંડ.&lt;br /&gt;
૧૩૪૬ – ગુજરાતમાં બંડ.&lt;br /&gt;
૧૩૪૭ – ગુજરાતમાં બ્રાહ્મણશાહીનો આરંભ.&lt;br /&gt;
૧૩૪૯ – મહમદ તઘલખે જૂનાગઢ લીધું.&lt;br /&gt;
૧૩૫૦ – મહમદ તઘલખ ગોંડળમાં.&lt;br /&gt;
(પછી ગુજરાતમાં સૂબાઓનો કાળ)&lt;br /&gt;
૧૩૭૬ – ગુજરાતના સૂબાનું બંડ.&lt;br /&gt;
૧૩૯૧ – ગુજરાતમાં બંડ.&lt;br /&gt;
૧૩૯૪ – સૂબો જાફરખાન ઈડર જીતે છે.&lt;br /&gt;
૧૩૯૬ – એ જ સૂબો સોમનાથ દેવાલયનો નાશ કરે છે અને પોતે સ્વતંત્ર થાય છે.&lt;br /&gt;
૧૩૯૯. – તૈમુર.&lt;br /&gt;
૧૪૦૫ – તૈમુરના મરણના સમાચાર ગુજરાતમાં આવે છે.&lt;br /&gt;
૧૪૦૭ – ગુજરાત અને માળવા વચ્ચે વિગ્રહ (મુસલમાનો બે પાસ.)&lt;br /&gt;
૧૪૧૩ – ગુજરાત અને માળવા વચ્ચે વિગ્રહ &lt;br /&gt;
૧૪૧૭ – પહેલા અહમદશાહે ૧૪૦૦માં બંધાવવા માંડેલું અમદાવાદનું કિલ્લાકામ સંપૂર્ણ થયું.&lt;br /&gt;
૧૪૨૦ – અહમદશાહે ગુજરાતમાં શાંતિ પ્રવર્તાવી.&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&#039;&#039;&#039;ધાર્મિક સાહિત્ય&#039;&#039;&#039;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
૧૩૨૦ – મેરુતુંગ (જૈન)&lt;br /&gt;
૧૩૨૨ – સાતમા મધ્વગુરુ વિદ્યાતીર્થનું મૃત્યુ.&lt;br /&gt;
૧૩૩૪ – હરિભદ્રસૂરિની જમ્બુદ્વીપ સંગ્રહિણી ઉપર પ્રભાનન્દસૂરિની ક્ષેત્રસંગ્રહિણીવૃત્તિ.&lt;br /&gt;
૧૩૩૯ – આઠમા મધ્વગુરુનું મૃત્યુ.&lt;br /&gt;
૧૩૪૩ – નવમા મધ્વગુરુનું મૃત્યુ.&lt;br /&gt;
૧૩૪૮ – જૈન કર્તા મેરુતુંગ (૧૩૦૦ના મેરુતુંગથી ભિન્ન.)&lt;br /&gt;
૧૩૫૩ – તપગચ્છના કુલમંડનનો જન્મ.&lt;br /&gt;
૧૩૬૮ – સોમતિલકસૂરિ (શીલતરંગિણીના કર્તા)નું મૃત્યુ.&lt;br /&gt;
૧૩૭૩ – વિમલચન્દ્રસૂરિની પ્રશ્નોત્તરમાલા ઉપર દેવેન્દ્રની ટીકા.&lt;br /&gt;
૧૩૭૬ – દશમા મધ્વગુરુનું મૃત્યુ.&lt;br /&gt;
૧૩૮૪ – અગિયારમા મધ્વગુરુનું મૃત્યુ.&lt;br /&gt;
૧૩૯૬ – અભયદેવસૂરિનું “તિજયપહુત્ત” સ્તોત્ર.&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&#039;&#039;&#039;અન્ય સાહિત્ય&#039;&#039;&#039;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
૧૩૦૦ – કય્યટઃ પતંજલિના મહાભાષ્ય ઉપર ભાષ્યપ્રદીપનો કર્તા.&lt;br /&gt;
૧૩૧૦ – ગુજરાતના રાજા સારંગદેવ (કરણઘેલાનો બાપ)ના મન્ત્રી વિક્રમનો પુત્ર તેજસિંહ તે દૈવજ્ઞાલંકૃતિનો કર્તા.&lt;br /&gt;
૧૩૧૦ – અલંકારનો ગ્રંથ – પ્રતાપરુદ્રીય – તેનો કર્તા વિદ્યાનાથ ઓરંગમાં થયો.&lt;br /&gt;
૧૩૩૬ – જયવલ્લભ પ્રાકૃત વજ્જાલય નામના ગ્રંથ ઉપર છાયાકાર રત્નદેવ.&lt;br /&gt;
૧૩૪૩ – રુદ્રપાલીયગચ્છના જિનપ્રભની ષડ્દર્શની.&lt;br /&gt;
૧૩૪૯ – રાજશેખરસૂરિએ (દિલ્હીમાં) “પ્રબંધકોશ” કર્યો અને અન્યત્ર શ્રીધરની ન્યાયકન્દલી ઉપર “પંજિકા” રચ્યાં.&lt;br /&gt;
૧૩૫૦ – સાયણાચાર્ય માધવાચાર્ય (વિજયનગરના મંત્રીઓ.)&lt;br /&gt;
૧૩૬૬ – સંઘતિલકાચાર્યનું કુમારપાલચરિત્ર.&lt;br /&gt;
૧૩૭૨ – રત્નશેખરસૂરિનું શ્રીપાલચરિત્ર.&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;ઉપસંહાર&#039;&#039;&#039; – અણહિલવાડ પાટણ પડ્યા પછી સવા સો વર્ષ વીત્યા બાદ ગુજરાતના સાહિત્યનાં મૂળ નરસિંહ મહેતા વગેરેએ રોપવા માંડ્યાં; તે પહેલાંનાં આ સવા સો વર્ષનો મુસલમાન-યુગ – તેમાં: &lt;br /&gt;
&#039;&#039;&#039;(ક)&#039;&#039;&#039; ગુજરાતની બહાર કય્યટનું ભાષ્યપ્રદીપ (૧૩૦૦), વિદ્યાનાથનું પ્રતાપરુદ્રીય (૧૩૧૦) અને સાયણાચાર્ય અને માધવાચાર્ય (૧૩૫૦)ના સંસ્કૃત સમર્થ ગ્રંથો રચાયા છે, ત્યારે તેજસિંહના એક ગ્રંથ (૧૩૧૦) વિનાના સર્વ ગ્રંથો ગુજરાતમાં માત્ર જૈનસાધુઓના રચેલા છે. એ ગ્રંથો પણ મોટા ભાગે ધર્મસાહિત્યના અને સંસ્કૃત સાથે પ્રાકૃતમાં પણ છે. એ સાધુઓએ તેમના “ગચ્છો”નો આશ્રય પામી આટલો સાહિત્યવૃક્ષ ઊગવા દીધો છે, ત્યારે બ્રાહ્મણાદિક અન્યવર્ગનું સાહિત્ય જે રજપૂત રાજાઓના કાળમાં જ સ્ફુરતું હતું, તે કેવળ અસ્ત થયું અને એ સાહિત્ય કેવળ અસ્ત થયા પછીના કાળમાં ગુજરાતી સાહિત્યનું મૂળ પ્રથમ રોપાયું.&lt;br /&gt;
&#039;&#039;&#039;(ખ)&#039;&#039;&#039; દિલ્હીના બાદશાહો, ગુજરાતના સૂબાઓ અને અન્ય નાનામોટા સરદારોના વિગ્રહ આ યુગના આરંભથી તે ૧૩૫૦ સુધી ચાલ્યા, અને તેનો ક્ષોભ ઝાલાવાડ, જૂનાગઢ, ગોંડળ વગેરે કાઠિયાવાડના ભાગોમાં અને બાકીના ગુજરાતમાં ચાલી રહ્યો હતો. તેવામાં જૈનગચ્છોના ચારપાંચ સાધુઓ ઉક્ત સાહિત્યના એકલા આધારરૂપ હતા. તે પછીના પચીશેક વર્ષમાં એટલે ૧૩૭૬ સુધીમાં રાજકીય શાંતિ જેવું પ્રમાણમાં હતું, તેમાં પણ બીજા પાંચેક જૈન સાધુઓ જ એવા આધારભૂત હતા. અને તે પછી લગભગ પચાસ વર્ષ સુધીમાં તો જૈનસાહિત્ય પણ લગભગ શાંત થઈ રહ્યું. અનેક બંડો, ઈડર અને સોમનાથ ઉપર મુસલમાનસરદારોની ચડાઈઓ, તૈમુર લંગે આખા હિંદુસ્તાનમાં વર્તાવેલો ભયકમ્પ, અને અંતે ગુજરાત અને માળવાના સુલતાનો વચ્ચેના વિગ્રહ; એ બનાવો ગુજરાતમાં પચાસ વર્ષોમાં ક્ષોભનાં વમળ વિસ્તારે છે અને સાહિત્યને કેવળ અસ્ત કરી દે છે.&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&#039;&#039;&#039;ભ્રમણયુગમાં સાહિત્ય&#039;&#039;&#039;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;(ગ)&#039;&#039;&#039; પણ પ્રશ્ન એવો ઊઠે છે કે, જૈન સાધુઓ જેટલી સાહિત્યધારા ટકાવી શક્યા તેનો કાંઈ અંશ પણ અન્ય વિદ્વાનોમાં કેમ ન દેખાયો? તેઓ ક્યાં ભરાઈ બેઠા હતા? આના ઉત્તરમાં દન્તકથામાંથી એવો ઉત્તર નીકળે છે કે, તેઓ ઘરબાર છોડી અન્ય ઘરબાર શોધવાના વમળમાં પડ્યા હતા. વાણિયા–બ્રાહ્મણોના ઉદ્યોગ અણહિલવાડ પાટણમાં અશક્ય થતાં, તેઓ પોતાનું સર્વસ્વ લઈ અન્ય સ્થાનો શોધવા લાગ્યા. આજના કાળમાં ગુજરાત, કાઠિયાવાડમાં અનેક સ્થાનોમાં વાણિયા–બ્રાહ્મણની અનેક જાતિઓ જોવામાં આવે છે. તેમાંની કેટલીક અણહિલવાડ પાટણની આસપાસ આવેલાં એક વેળાનાં નગરોમાંથી આવી છે. કોટીશ્વર અથવા કોટયર્કને ઈષ્ટદેવ ગણનારા ખડાયતા બ્રાહ્મણ–વાણિયાનું મૂળ સ્થાન ખડાલ કે ખડાત જે હોય તે; હાટકેશ્વરને ઈષ્ટદેવ ગણનાર નાગર બ્રાહ્મણો અને નાગરવાણિયાનું મૂળ સ્થાન વડનગર અને વીસનગર; ઝારોળા વાણિયાઓનાં ઝારોલ ગામ અને હીમજામાતા, દેશાવળ વાણિયાનાં દીસા અને સિદ્ધેશ્વરી; શ્રીમાળી બ્રાહ્મણવાણિયાઓનાં સ્થાન શ્રીમાળ અને ભિન્નમાળ અને ઈષ્ટદેવી મહાલક્ષ્મી અને મોઢ બ્રાહ્મણવાણિયાનું મોઢેરા. આ સર્વ જ્ઞાતિઓનાં આ મૂળસ્થાનો અને ઈષ્ટદેવોનાં દેવાલયો અણહિલવાડ પાટણની આસપાસના પ્રદેશમાં આવેલાં છે અને રજપૂત રાજાઓને આશ્રયે ઉદય પામેલા ઉદ્યોગ અને વિદ્યાઓમાં વળગેલી આ જ્ઞાતિઓ આશ્રયભંગ થયે, અન્ય આશ્રય શોધવા નીકળી પડેલી દેખાય છે. અમદાવાદ એ શતકમાં બંધાયું ન હતું. ચાંપાનેર, સુરત, મથુરા, કાશી વગેરે સ્થાનો સુધી આ નાસતી ભાગતી જ્ઞાતિઓ પ્રસરી ગઈ, પણ ગુજરાત–કાઠિયાવાડમાં આખરે ઠરેલી જણાય છે. આ ભ્રમણયુગ હતો અને એવા યુગમાં ગચ્છોના આશ્રયમાં રહેલા જૈન સાધુઓ જેટલું સાહિત્ય ટકાવી શક્યા તેનો અંશ પણ આ સંસારીઓ કેમ ન જાળવી શક્યા એ એમના આગલા ઇતિહાસથી સ્પષ્ટ થાય છે. જૈન ગ્રંથકારોની ભાષા તેમના અસંગ જીવનને બળે શુદ્ધ અને સરલરૂપે તેમના સાહિત્યમાં સ્ફુરે છે, ત્યારે આખા દેશના પ્રાચીન ભીલ આદિ અનાર્ય જાતિઓ અને રાજ્યકર્તા મુસલમાનવર્ગ એ ઉભયના સંસર્ગથી બ્રાહ્મણ વાણિયાઓની નવી ભાષા કેવી રીતે જુદું ધાવણ ધાવી બંધાઈ, તે પણ તેમના આ ભ્રમણના ઇતિહાસથી જ સમજાશે. એ સાધુઓની અને આ સંસારીઓની ઉભયની ગુજરાતી ભાષા આમ જુદે રૂપે બંધાવા પામી, તેની સાથે ઉક્ત યુગને અંતે ઉક્ત કારણોથી સંસ્કૃત વિદ્યા અને સાહિત્ય લોપ પામી ગયાં અને જો કોઈ નવું સાહિત્ય ઊગવા સરજેલું હોય, તો તેની ભાષા લોકની આ નવી ગુજરાતી જ હોવી જોઈએ, એવું અનુમાન આટલા ઇતિહાસમાંથી ફલિત થાય છે. ઈ.સ.ના દશમા શતકમાં હિંદી ભાષા ઉત્તર હિંદુસ્તાનમાં જન્મી, તે કાળે ગર્ભરૂપે સ્ફુરવા પામેલી ગુજરાતી ભાષાના અસ્થિપંજરમાં ચારસો–પાંચસો વર્ષોની ગર્ભસ્થિતિએ પરિપાક દશા આણી, સંસ્કૃત સાહિત્યનો લોપ થતાં, ગુજરાતી ભાષામાં સાહિત્યજીવન સ્ફુરવા લાગ્યું હોય એમ સમજાય છે. કારણ, આપણા આદિ કવિઓની ભાષા તેવા પરિપાકને પામેલી સ્થિતિમાં પ્રગટ થાય છે.&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&#039;&#039;&#039;સાહિત્યવૃક્ષનો ઋતુ&#039;&#039;&#039;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;(ઘ)&#039;&#039;&#039; આ જ યુગમાં ગુજરાત બહાર અને શંકરાચાર્યના દેશમાં જ તેમના અદ્વૈતમાર્ગના વિજયઅંશોને પાછા હઠાવે એવો મધ્વમાર્ગ પ્રવર્તે છે અને દશ મધ્વગુરુઓ એક પછી એક આ પ્રવર્તનના આધાર બને છે. મધ્વાચાર્ય અને રામાનુજ ઉભય ધર્મગુરુઓ દક્ષિણમાં બારમા શતકમાં ઉદય પામ્યા હતા, પણ તેમના પંથ ગુજરાત સુધી હજી આવ્યા ન હતા. એમના પૂર્ણોદયનો કાળ કાંઈક આ યુગમાં જ હતો અને તેમના સાધુઓ ગુજરાતમાં અને ઉત્તર હિંદુસ્તાનમાં કંઈક આ યુગને અંતે આવવા લાગ્યા હશે, એમ હવેના યુગના ઇતિહાસથી સમજાય છે. ગુજરાતની ઉક્ત પ્રકારની ભૂમિમાં અને ઉક્ત પ્રકારના ઋતુમાં ભારથી ઉક્ત પ્રકારનો પવન વાવા લાગ્યો, તેવામાં આપણા આદિકાળના કવિઓની શક્તિથી આપણા સાહિત્યવૃક્ષનાં બીજો રોપાયાં.&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&#039;&#039;&#039;(૨) આદિ ગુર્જર સાહિત્ય: ૧૪૦૦–૧૫૦૦ સુમારે&#039;&#039;&#039;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
આ બીજ આખા ગુજરાતમાં રોપાયાં નહિ, પણ જૂનાગઢ, દ્વારકા, પાટણ, અને સિદ્ધપુરમાં પ્રથમ પ્રકટ થયાં. આ બીજયુગ લગભગ પંદરમા શતકના અંત સુધીનો છે.&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&#039;&#039;&#039;આ યુગમાં સર્જકીય ઇતિહાસ અને આર્યાવર્તમાં સાહિત્ય અને ધર્મ&#039;&#039;&#039;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;(અ)&#039;&#039;&#039; અમદાવાદના સુલતાનોની ચડાઈઓ–માળવા ઉજ્જન વગેરે ઉપર (૧૪૨૨), ઈડરના રાજા પુંજાનું યુદ્ધમાં મરણ (૧૪૨૮), ઝાલાવાડના રાજાની હાર (૧૪૩૦), સુરત પાસેનું બગલાન (૧૪૩૨), ચાંપાનેર ઉપર ચડાઈ (૧૪૪૯), માળવાવાળા મહમદની કપડવણજ આગળ હાર (૧૪૫૧).&lt;br /&gt;
&#039;&#039;&#039;(આ)&#039;&#039;&#039; અમદાવાદ જુમા મસ્જિદ બંધાઈ રહી (૧૪૨૯), હાત-મતી ઉપર અહમદનગરનો પાયો (૧૪૨૭), અહમદશાહનું મરણ (૧૪૪૨) અને મહમદ કરીમશાહને ગાદી.&lt;br /&gt;
&#039;&#039;&#039;(ઇ)&#039;&#039;&#039; માળવા અને ગુજરાતની સંયુક્ત સેનાઓ ઉપર મેવાડના રાણા કુમ્ભાનો વિજય (૧૪૪૩), કુંભાની ગુજરાત ઉપર ચડાઈ (૧૪૫૮), મહમદ બેગડો ચાંપાનેર ઉપર (૧૪૮૩થી ૧૪૮૫), શિરોહીનો રાજા ગુજરાત ઉપર (૧૪૮૭), કુંભાનો પુત્ર ગાદી ઉપર (૧૪૮૯), ઈડર ઉપર બેગડો (૧૪૯૬).&lt;br /&gt;
&#039;&#039;&#039;(ઉ)&#039;&#039;&#039; ગિરનાર ઉપર પાંચમા રાજા માંડલિકનો લેખ (૧૪૫૯). રાજા માંડલિક હાર્યો ને વટલાયો (૧૪૭૧).&lt;br /&gt;
&#039;&#039;&#039;(એ)&#039;&#039;&#039; લાહોરમાં શીખગુરુ નાનકનો જન્મ (૧૪૬૯) અને મરણ (૧૫૩૮), વલ્લભાચાર્યનો જન્મ (૧૪૭૯), બંગાળાના નદિયામાં વૈષ્ણવગુરુ ચૈતન્યનો જન્મ (૧૪૮૫), કબીરજીનો ઉદય (૧૪૯૦).&lt;br /&gt;
&#039;&#039;&#039;(ઐ)&#039;&#039;&#039; ગીતગોવિન્દના કર્તા જયદેવ (૧૨મું શતક) બંગાળામાં; રામાનંદ આગ્રામાં; કબીર બનારસમાં; વિદ્યાપતિ બિહારમાં: તેણે રાધાકૃષ્ણનું રૂપક લખ્યું (મોગલના સમયમાં); મીરાંબાઈની ગીતગોવિંદ ઉપરની ટીકા; વલ્લભાચાર્ય બનારસમાં, આગ્રામાં સુરદાસ, અને તુલસીદાસ અકબરના રાજ્યમાં: તેઓએ આધ્યાત્મિક રહસ્ય વિષે લખ્યું. તેમાં તુલસીદાસે રામસીતા વિષે (રામાયણ) લખ્યું અને સુરદાસે રાધાકૃષ્ણ સંબંધે લખ્યું. તુલસીદાસે ઉત્તર હિન્દુસ્થાનમાં રામની ભક્તિનો ઉપદેશ કર્યો. તેવો ઉપદેશ અમદાવાદમાં દાદુએ કર્યો અને દાદુના શિષ્યોએ રજપુતાનામાં કર્યો. બંને જહાંગીરના રાજ્ય વખતે થયા.&lt;br /&gt;
&#039;&#039;&#039;(ઓ)&#039;&#039;&#039; નરસિંહ મહેતો (૧૪૧૫-૮૧), મીરાં (૧૪૦૩-૧૪૭૦), પાટણનો ભાલણ (૧૪૩૯-૧૫૩૯); સિદ્ધપુરનો મોઢબ્રાહ્મણ ભીમ હયાત હતો (૧૪૮૪), એ જાતે ઉદીચ્ય હતો.&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&#039;&#039;&#039;બીજરૂપ કવિઓ – નરસિંહ વગેરે&#039;&#039;&#039;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
આ શતકના પૂર્વાર્ધમાં નરસિંહ અને મીરાં અને ઉત્તરાર્ધમાં ભાલણ અને ભીમ થઈ ગયાં.&lt;br /&gt;
પૂર્વાર્ધઃ અમદાવાદમાં પ્રથમ સુલતાનીનો પાયો નંખાયો અને આખા ગુજરાતમાં તેમના તરફનો ક્ષોભ વ્યાપી રહ્યો હતો. તે વખતે માત્ર બે સ્થાને, નરસિંહના જૂનાગઢમાં અને મીરાંબાઈના દ્વારકામાં, જેની ઉજ્જડ સ્થિતિએ કોઈ રાજાને કે સુલતાનને આઠમા શતક પછી આકર્ષ્યા નથી, ત્યાં જ શાંતિ અને ઉદય હતાં. કુમ્ભો ગુજરાત ઉપર ચડાઈઓ કરતો હતો, પરંતુ તેના બીજા ખૂણામાં પડેલી દ્વારામતીમાં જઈ શકે એમ નહોતું. તે દ્વારામતીએ મીરાંને શાંતિ અને આશ્રય આપ્યાં હતાં; ત્યારે નરસિંહને સ્વદેશે આશ્રય આપ્યો હતો. ગૃહકુટુંબ અને જ્ઞાતિ સાથે ઉભય ભક્તોએ સંબંધ છોડ્યો હતો અને શ્રીકૃષ્ણ સાથે નવો સંબંધ બાંધ્યો હતો. ઉભયની કવિતામાં અકૃત્રિમ શૈલી અને હૃદયપ્રસાદ છે. કઈ શક્તિએ દીવાસળી બનીને એમનાં હૃદયમાં નવી જ્વાલાઓ પ્રકટી, અને કયા તેલથી એ જ્વાલાઓ તેમનાં મરણ સુધી હોલાઈ નહિ, અને તેમના ઉત્તરાધિકારીઓને દયાર્દ્ર કરતી ગઈ, એટલા પ્રકરણના શોધમાં ચમત્કૃતિ હોવી જોઈએ. ગુજરાતના આ આદિકવિઓમાં આ જ્વાલાઓ ગુજરાત બહારના કોઈ પ્રસિદ્ધ નવા ધર્મપ્રવર્તકોમાંથી નથી આવી; કારણ તે સર્વ આ કલિયુગના આયુષ્ય પછી જન્મ્યા અથવા ઉદય પામ્યા છે. (જુઓ; ઉપર ‘એ’) તેમજ સર્વ પ્રવર્તકોના ઉપદેશનાં બીજ નરસિંહ અને મીરાંનાં કાવ્યોમાં છે, અને આ બેની કીર્તિ ગુજરાત બહાર કાશ્મીર અને સમુદ્ર સુધી પ્રસરી હતી, એ બે વાત ધ્યાનમાં લઈએ છીએ ત્યારે ગુજરાતનાં આ બે રત્નની અમરપ્રભાઓથી આ સર્વ પ્રવર્તકોને ઉપદેશબીજ મળ્યાં છે એવું ભાન થવાને પ્રસંગ છે. કોઈ નવો યુગ બેઠો હોય તેમ આખા હિંદુસ્થાનના સર્વ ભાગમાં, આ પ્રવર્તકો નવા દીવા પેઠે પ્રકટ્યા હતા અને (જયદેવ અને મીરાં સિવાયના સર્વ) તે દીવાઓના મૂળ દીવા નરસિંહ અને મીરાં ગુજરાતમાં તેમનાથી આગળ પ્રકટ્યા હતા.&lt;br /&gt;
આ મૂળ દીવાઓમાં કોઈ પણ અન્ય જ્યોતિના પ્રભાવથી જ્વાલાઓ પ્રકટી હોવી જોઈએ. તે વિષયે તેમની દન્તકથાઓ ઉપરાંત કાંઈ પુરાવો શોધીએ તો તેમાંથી પણ ફલ જડે એમ છે.&lt;br /&gt;
&#039;&#039;&#039;(૧) મીરાંબાઈઃ (જુઓ; ‘ઐ’)&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;(૨) શ્રીમદ્ ભાગવતની અસર&#039;&#039;&#039; – આ શતકના ઉત્તરાર્ધના ભીમ ઉપર થઈ; બૃ. કા. ભા. ૪ પૃ. ૪૭; ભાગવત માહાત્મ્ય, પૃ. ૪૯-૫૧: ભાગવતના અધ્યાયોનો સાર અને પૃ. ૧૫૨માં ફલશ્રુતિનો શ્લોક–{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;પંડિત બોપદેવ દ્વિજ એક, કીધો હરિલીલા વિવેક,&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;તેને આધારે કહીએ કથા, સરોવર જમલો કૂવો યથા.&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શ્રીમદ્ ભાગવત બોપદેવનું કરેલું છે એમ આજ કેટલાક માને છે અને કેટલાક નથી માનતા; પરંતુ બોપદેવે વર્તમાન ભાગવતરૂપે અથવા અન્ય ભાગવતરૂપે કંઈ પણ ગ્રન્થ તો કરેલો જ હતો. અને તે ગ્રન્થનો આત્મા આ કાળે ગુજરાતમાં સ્ફુરતો હતો, એટલું આથી સિદ્ધ થાય છે. બોપદેવના દેશના રાજાએ ગુજરાત ઉપર સવિજય પ્રયાણ ઈ.સ. ૧૨૬૦માં કર્યું હતું એ આપણે જોયું છે, અને તેણે રચેલી હરિલીલાને આધારે આપણા ભીમ કવિએ પણ ઉક્ત પ્રકારે હરિલીલા રચી છે ને તેમાં ભાગવતના અંશ આવે છે. એ રાજાના કાળથી તે ભીમના કાળ સુધી, જે બોપદેવની ભાગવતકથા ગુજરાતમાં કીર્તિમતી હતી, તે જૂનાગઢના રજપૂતરાજ્યમાં અપ્રસિદ્ધ નહિ હોય; અને એ કથાનાં બીજ અને રહસ્ય આપણા નરસિંહ મહેતાના હૃદયની જ્વાલારૂપ થયાં હતાં એમ એવા ગ્રન્થોમાં સ્પષ્ટ સ્ફુરે છે.&lt;br /&gt;
મીરાંને ગમેલું ગીતગોવિંદ અને નરસિંહને ગમેલું રામલીલાવાળું ભાગવત* એ ઉભય ગ્રન્થોનું પૃથક્કરણ કરીએ તો દેવકથા અને દેવરહસ્ય એવા અંશ બેમાંથી નીકળે છે. અને તે ઉપરાંત ભાગવતમાંથી અધ્યાત્મજ્ઞાન, યોગ વગેરે પણ નીકળે છે, અને એ સર્વ અંશોનું શિખરસ્થાન પરાભક્તિમાં આવે છે.&lt;br /&gt;
આ યુગના ચારે કવિજન સંસ્કૃતના સંસર્ગી હતા. તીર્થસ્થાન સિદ્ધપુરમાં, આ શતકના પાછલા ભાગમાં રાજકીય શાંતિ રહેલી જણાય છે અને અણહિલવાડ પાટણમાંથી ઊગેલા અંકુર જેવા પાટણનગરમાં જૈન સાધુઓ પ્રથમની પેઠે પાછા સંસ્કૃત–પ્રાકૃત સાહિત્યને રચવામાં લાગ્યા હતા અને રાજકીય સ્થાન મટી એ પણ તે કાળે તીર્થ નહિ તો તીર્થ જેવું જ આ સાધુઓએ કરેલું જણાય છે. અન્ય વર્ણોનો ભ્રમણયુગ સમાપ્ત થતાં, ભીમ અને ભાલણને આ સ્થાનોમાં સંસ્કૃત અભ્યાસનો યોગ થયો છે; અને ઘણા કાળથી મૂકી દેવાયલા સંસ્કૃત સાહિત્યને સ્થાને ગુજરાતી સાહિત્ય રચવા લાગ્યા. એ સાહિત્યમાં દેવકથાથી ઉપક્રમ થયો અને ભાલણે કાદમ્બરી જેવી માનુષી કથાનું સંસ્કૃતમાંથી ભાષાંતર કર્યું. પણ તેમણે તો જ્યારે ભીમની ભાષા બોલીને કહીએ તો સરોવર કાંઠેના કૂવાનું પાણી પાયું છે, ત્યારે નરસિંહ અને મીરાંએ પોતાના હૃદયપાતાલના ઝરાઓમાંનું પાણી પાયું છે. દેવકથા ઉપરાંત દેવ-રહસ્યના ચમકારા ઉભય હૃદયમાં થઈ રહ્યા છે. મીરાંબાઈ એમ જાણતાં હતાં કે, વ્રજમાં તો એક જ પુરુષ છે અને સ્થૂલ શરીરના સર્વ પુરુષો તો ભક્તદૃષ્ટિએ સ્ત્રીઓ જ છે. આવું જ દેવરહસ્યજ્ઞાન અને તે ઉપરાંત અધ્યાત્મજ્ઞાન એ ઉભયના સંયોગ–વિયોગ, નરસિંહની કવિતામાં સ્ફુરે છે. આથી તેનાં જ્ઞાન–ભક્તિનાં પદ સમજી તેમાંથી મળેલા પ્રકાશની ભાવનાથી તેની દેવકથા વાંચનારાંને જ એ કવિની અન્ય કવિતાઓનું માહાત્મ્ય સમજાશે.&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&#039;&#039;&#039;રાસલીલા – નરસિંહનાં અધ્યાત્મ પદ&#039;&#039;&#039;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
રાસલીલાને અન્તે ભાગવતકાર પૂર્વપક્ષ કરી પૂછે કે, “ગોપીઓ કૃષ્ણ સાથે રાસ રમવા આખી રાત ગઈ હતી; તેમના સ્વામીઓએ તેમની અસૂયા કેમ ન કરી?” તેના ઉત્તરમાં તે સમાધાન કરે છે કે, “એ સ્વામીઓએ તો સ્ત્રીઓ પોતાની પાસે જ દીઠી છે, એટલે ગઈ દીઠી નથી તો અસૂયા શાની થાય?” અર્થાત્ ગોપીઓનાં સ્થૂલ શરીર તેમના સ્વામીઓ પાસે જ રહેલાં હતાં અને તેમને વ્યભિચાર-દોષ થયો ન હતો; માત્ર તેમનાં સૂક્ષ્મ શરીર શ્રીકૃષ્ણ સાથે રાસલીલા રમવા ગયાં હતાં, અને એ કૃષ્ણ તો ગોપીઓનાં તેમ તેમના સ્વામીઓનાં સર્વનાં હૃદયમાં અધ્યક્ષ હતા. અને તેમની સાથે સમાગમ પામેલાં ગોપીઓનાં સૂક્ષ્મ શરીરને એ રાસલીલાનો સમય તે “બ્રહ્મરાત્રિ”નો સમય હતો. અન્ય ભૂતોની નિશાને કાળે આ ગોપીઓનો આ જાગર-કાળ તે તેમની બ્રહ્મરાત્રિ, વલ્લભપંથમાં પુરુષો પ્રતિજ્ઞા લે છે કે, “હું વ્રજની ગોપી છું.” તે આવી રીતની બ્રહ્મરાત્રિના આવા ભક્તિરસના રાસને ઉદ્દેશીને કહેવાય છે. અને નરસિંહનો “સુરતસંગ્રામ” પણ એ જ બ્રહ્મરાત્રિની સૂક્ષ્મશરીરભાવનાઓને ઉદ્દેશે છે.&lt;br /&gt;
નરસિંહના આધ્યાત્મપદની સંગતિ કરીએ છીએ ત્યારે તેના આવા આશય સ્પષ્ટ થાય છે. “નિર્ગુણ નાથને નીરખી નવ શકો, સગુણ સુરતી ત્હારે કેમ જાણે?” એ પંક્તિમાં કવિ સ્પષ્ટ કહે છે કે નિર્ગુણનાથના અધ્યાત્મજ્ઞાન થયા પછી, તેના સ્વરૂપ પ્રત્યયના દૃઢીકરણ માટે “સગુણની સુરતી” અર્થાત્ ભક્તિયોગ છે અને એ નિર્ગુણની ઉપેક્ષા કરી કેવળ સગુણને સાધનાર તો, કવિના મત પ્રમાણે “ચૈતન્ય નિન્દા કરે, જડનું વન્દન કરે, અચેત ભૂલ્યો તે ભિન્ન ભાવ આણે.” નાથ કયાં છે એ પ્રશ્નના ઉત્તરમાં કવિ કહે છે કે, “નેત્રમાં નાથ છે.” અને તે ઉત્તરમાં છાન્દોગ્ય ઉપનિષદ્‌ના “एष तेडक्ष्णि पुरुषो द्दश्यते” એ વાક્યનો આશય છે. એ દર્શનથી એક “અદ્ધર અનુપમ મૂર્તિ” ભાસશે. વિશ્વ તે રાસના સંગીતથી ઊભરાયલું ભાસશે, અને “ભાસશે બ્રહ્મ વ્રજવનવેલી” – બ્રહ્મરૂપ વ્રજવનની વેલી આ રાસમાં પ્રત્યક્ષ થશે. વળી યોગદૃષ્ટિ પામી કવિ કહે છે કે, “નીરખ ને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું તે જ હું શબ્દ બોલે” ત્યારે “તે જ હું”ના સંસ્કૃત અક્ષર “सोडहम्” સંભારી એક બીજા કવિનું વાક્ય સ્મરણમાં આવે છે કે, “સોહં જાપ જપંતાં પામે બ્રહ્મને પળમાં યોગી” એ બ્રહ્મ – એ હરિ – પાસે છે – પોતાનામાં છે; પણ તેની અને મનુષ્યની સ્થૂલ દૃષ્ટિની વચ્ચે “ઓંકાર” આડો પડેલો છે એવું કવિ ગણે છે. આ “ઓંકાર” કયો? માણ્ડ્ક્યોપનિષદમાં વર્ણવેલા ચતુષ્પાદ બ્રહ્મના ત્રણ પાદ-જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ-રૂપ ઓંકારના ત્રણ પાદ દૂર કરો, તો ચતુર્થ પાદમાં નિર્ગુણ હરિ પ્રત્યક્ષ થાય છે. એ માત્રારહિત ચતુર્થ બ્રહ્મપાદ આ માત્રાવાળા ત્રિપાદ ઓંકારમાં વર્તે છે. તે ઓંકારને ભેદી ચતુર્થ પાદ જોવો, જાગરિત સ્વપ્ન-સુષુપ્તિરૂપ ઓંકારપાદ આડા પડેલા છે તે દૂર કરી, તેમાં રહેલું નિર્ગુણ આત્મતત્ત્વ અનુભવવું, એ જ અભિપ્રાયવાળી ગોપી પાસે નરસિંહ કહેવડાવે છે કે–{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
“પ્રભુજી છે પાસે રે, હરિ નથી વેગળા રે, આડોને પડ્યો છે ઓંકાર,&lt;br /&gt;
દિનકર રૂંધ્યો રે જેમ કોઈ વાદળે રે, થયું અજવાળું મટ્યો અંધકાર,&lt;br /&gt;
વાદળું ને મટયું રે, લાગ્યું જેમ દીસવા રે, ભાનુ કાંઈ દેખાયો ને તે વાર,&lt;br /&gt;
લોકડીયાની લાજ રે, બાઈ મેં તો નાણીયો રે, મેલી કુળતણી કંઈ લાજ,&lt;br /&gt;
જાદવાની માથે રે છેડો લેઈ નાંખીયો રે, ત્યારે પ્રભુ-વર પામી છું આજ.”&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મીરાંબાઈએ વ્રજમાં જે એક જ પુરુષ સર્વના પતિરૂપ દીઠેલો તે જ આ ગોપી જુવે છે; એ પતિની અને ગોપીની દૃષ્ટિ વચ્ચે પ્રથમ માયાનો ઓંકાર વાદળા પેઠે વચ્ચે પડ્યો હતો, તે દૂર થતાં, ભાનુ પ્રકાશે છે અને ગોપી પ્રભુ-વરને પામે છે. નિર્ગુણ અમાત્ર આત્મતત્ત્વ વિના ગોપીનો આ બીજો વર નથી. ભક્તમાત્ર એ તત્ત્વની ઉપાસક ગોપી છે. એ ઉપાસક ગોપીરૂપ બુદ્ધિઓ અનેક છે, પણ તે સર્વમાં અનેક પ્રતિબિમ્બોરૂપે વસેલું આત્મતત્ત્વનું વસ્તુરૂપ બિમ્બ તે સર્વ બુદ્ધિઓમાં વિલસે છે ત્યારે ભક્તિરસના રાસ મચે છે. કવિ તેને “અનંત ઓચ્છવ”નું નામ આપી, તેનું ફળ ઉપાસકનો પ્રત્યક્ષ થતું વર્ણવતાં કવિ કહે છે કે,{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
“જળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં હેમનો કોર જ્યાં નીસરે તોલે&lt;br /&gt;
સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે સોનાનાં પારણામાંહી ઝૂલે.”&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જ્યાં આ સોનાના પારણામાં ઝૂલતા સચ્ચિદાનંદને કવિ કથે છે ત્યાં, ઈશાવાસ્યોપનિષદ્ સોનાના પાત્રમાં સત્યતત્ત્વને ગુપ્ત રહેલું ગણી કથે છે કે,{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
हिरण्मयेन पात्रेण सत्यस्यपिहितं मुखम् ।&lt;br /&gt;
तत्त्वं पूषन्नपावृणु सत्यर्धमस्य दृष्टये ।।&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અધ્યાત્મદૃષ્ટિ સોનાના પાત્રમાં સચ્ચિદાનંદને જુવે છે તો ભક્તકવિ તેને સોનાના પારણામાં જુવે છે ને ઝુલાવે છે.&lt;br /&gt;
સાંપ્રત ગુજરાતી સાહિત્યવૃક્ષનાં થડ અને મૂળ પંદરમા શતકમાં આ પ્રમાણે બંધાયાં અને રજપૂત રાજાઓના કાળમાં સંસ્કૃત સાહિત્યભૂમિ ગુજરાતમાં ખેડાતી હતી, તેમાં ઊગેલા વનસ્પતિઓના અંશમાંથી ગુજરાતી સાહિત્યનાં પ્રથમ મૂળમાં સત્ત્વ પ્રકટ્યું. ગુજરાતી જૈન સાહિત્ય પંદરમા શતકમાં નથી. બાકી ભીમ–ભાલણમાં દેવકથા અને માનુષાકથાનાં સાહિત્યમૂળ પ્રકટ થયાં, પણ દેવરહસ્યને પ્રકટ કરનારી જ્વાલાઓ તો મીરાંમાં અને નરસિંહમાં પ્રકાશી. તેમાં પણ દેવકથા, દેવરહસ્ય અને અધ્યાત્મવિષય એ ત્રણની રમણીય ફૂલગૂંથણી નરસિંહમાં જેવી પ્રકટ થઈ છે, તેવી પાછળના કવિઓમાં પણ નથી થઈ. હિન્દી ભાષાની ઉત્પત્તિ અને તાલીમ સાહિત્યની ઉત્પત્તિ ગુજરાતી પહેલાં થઈ, પણ તામિલ ભાષાનું સાહિત્ય જાણ્યા પ્રમાણે નરસિંહ જેવું હજી નથી અને હિન્દી કવિઓ તો નરસિંહના અનુયાયી જેવા કાળક્રમમાં છે.&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&#039;&#039;&#039;પર્વ ૨: સોળમું ઈસવી શતક: કવિઓ&#039;&#039;&#039;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
માત્ર ત્રણ કવિઓ (૧) વસ્તો, (૨) વછરાજ, (૩) તુળસી. તે માટે જુઓ પરિશિષ્ટ.&lt;br /&gt;
વછરાજ – જંબુસર – કબીરપંથ –&lt;br /&gt;
(રસમંજરી, સ્ત્રીચરિત) માનુષી કથા – સામળની પદ્ધતિનું મૂળ.&lt;br /&gt;
(વસ્તોઃ બોરસદ, તુળસીઃ જૂનાગઢ, કુત્યાણા) દેવકથા – પ્રેમાનંદની પદ્ધતિનું મૂળ.&lt;br /&gt;
વસ્તાનું ને તુળસીનું મૂળ નરસિંહ અને વાર્તાવિસ્તાર તેમનો પોતાનો. કબીરપંથી વછરાજે દેવકથા મૂકી દીધી ને વાર્તાવિસ્તાર રાખ્યો.&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&#039;&#039;&#039;પર્વ ૩: સત્તરમું શતક: કવિઓ&#039;&#039;&#039;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
અખો, અમદાવાદ. પ્રેમાનંદ, વડોદરા. સામળ, સીંહુજ.&lt;br /&gt;
ગોપાળદાસ, રત્નેશ્વર, શિવદાસ, દ્વારકાદાસ, નાકર, મુકુંદ, વલ્લભભટ, વીરજી, હરિદાસ વગેરે.&lt;br /&gt;
પ્રેમાનંદ – દેવકથા; અખો – અધ્યાત્મ અને સામળ – માનુષી કથા.&lt;br /&gt;
પ્રેમાનંદની દેવકથા – વાર્તાવિસ્તાર સોળમા શતકનો, ષ્‌ડરસમાં નરસિંહનાં બીજનો વિકાસ, સંસ્કૃત કવિઓના અલંકાર આલેખના ધ્વનિ, દેવકથામાં માનુષહૃદયનાં રસસ્થાનની પ્રતિષ્ઠા – પ્રેમાનંદની જાતશક્તિનો વિકાસ.&lt;br /&gt;
સામળની માનુષી કથા – સોળમા શતકની માનુષી કથાનો વિસ્તાર; પણ તેનું અનંતશાખિત્વ, વાક્‌ચાતુર્ય, અનુભવબુદ્ધિ, રૂઢિત્યાગ વગેરે – સામળની જાતશક્તિનો વિકાસ.&lt;br /&gt;
અખો – અધ્યાત્મીબીજ નરસિંહનાં, પણ દેવરહસ્યની જ્વાલાઓ શૂન્યઃ કબીર વગેરેની અસરથી? વાક્યપ્રહાર–બીજ નરસિંહમાંથી. અખાનું ગુરુઅંગ અને નરસિંહનાં “અંધ ગુરુએ વળી નિરંધ ચેલા કર્યા” “કરણી તો કાગની, હોડ કરે હંસની” વગેરે, પણ વિસ્તાર અખાની જાતશક્તિમાંથી.&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&#039;&#039;&#039;પર્વ ૪: અઢારમું શતક: જૈન કવિતાનો પ્રથમ ઉદય&#039;&#039;&#039;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
અખો, પ્રેમાનંદ અને સામળની શક્તિનો અભાવ થોડા પણ મહાન અંગારને સાટે સ્ફુલિંગો, તડતડિયા ને તણખા. સુંદર નાનાં રમણીય કાવ્યો.&lt;br /&gt;
આ અને સત્તરમા શતકમાં ફેર શાથી? – Classical Poets નામના લેખમાં મેં લખ્યું છે. જુઓ પરિશિષ્ટ.&lt;br /&gt;
કવિઓઃ (અ) દ્વારકો, ધનદાસ, નરભેરામ, પ્રીતમદાસ બ્રહ્માનંદ, ભાણદાસ, વલ્લભ ભટ (અમદાવાદી) શિવાનંદ, બાપુસાહેબ દીવાલી.&lt;br /&gt;
(આ) જૈનકવિ – ઉદય રત્ન.&lt;br /&gt;
અધ્યાત્મ, દેવકથા, માનુષી કથા વગેરે પાછલા યુગના તણખા. નવું કાંઈ નહિ. જૈન કવિતાનો ગુજરાતીમાં પ્રથમ ઉદય–અન્ય કવિઓથી જુદો પડતો અને ઉક્ત પ્રકારની જૈન શૈલીના અને જૈન વિરક્તિના ગુણોથી ભરેલો – પણ તણખા જેવો જ.&lt;br /&gt;
પર્વ ૫: ઓગણીશમું શતક – ૧૮૫૦ સુધી: કવિઓ&lt;br /&gt;
૧૮૫૦ સુધી. (અઢારમાના ઉત્તરાર્ધથી)&lt;br /&gt;
પ્રથમ ભાગઃ ગીરધર અને રણછોડજી દીવાન – સવિસ્તર દેવકથા.&lt;br /&gt;
બીજો ભાગઃ ધીરો, મનોહર, ભોજો: અધ્યાત્મ અને યોગ; પાછલા યુગોનો વિકાસ, યોગ-નવો.&lt;br /&gt;
ત્રીજો ભાગઃ પરચૂરણ સર્વ–મુક્તાનંદ, નિષ્કૂળાનંદ, પ્રેમાનંદસ્વામી, બાપુ, રણછોડ ભક્ત, હરિભટ, હરિરામ, નિરાંત અને રાધાબાઈ અઢારમા શતક જેવા તણખા. ઉપરચોટિયા કવિની સંખ્યા–માત્ર વીસ પચીસ અને એ પણ તણખા જ. તણખા–તે વૃક્ષને શિખરે આવેલાં નાનાં નાનાં ખરી પડતાં ફૂલો જેવા.&lt;br /&gt;
ચોથો ભાગ – જૈન કવિઓ, બે–ચારેક, અઢારમા શતક પેઠે.&lt;br /&gt;
પાંચમો ભાગઃ દયારામઃ દેવરહસ્ય – નરસિંહ પછી દયારામમાં જ; અધ્યાત્મ – અલ્પ; દેવકથા વિસ્તારવાળી તેમ તણખા જેવી, બે જાતની, પણ માનુષી વૃત્તિઓથી ઊભરાતી, છતાં પણ પ્રેમાનંદના જેવા માનુષી હૃદયના ઉચ્ચ અને સ્થાયી વિકારોની પ્રતિષ્ઠાને સાટે નિરંકુશ અને ઊછળતા ક્ષણિક વિકારોની પ્રતિષ્ઠા એ પોતાની શક્તિ; વૈરાગ્ય અને ભક્તિ શુદ્ધ, પણ મનુષ્યહૃદયની નિર્બલતાને સ્વીકારીને તેમાંથી ઉદ્ધાર માગવા હરિશરણ; નરસિંહ અને મીરાંના હૃદયમાં વિશુદ્ધિના બળથી પ્રભુ સાથે ઐક્ય.&lt;br /&gt;
ઉપર કહી ગયા છીએ તે પ્રમાણે જોતાં જણાશે કે, ગુણ અને પાપમાં ઈષ્ટદેવોની વૃદ્ધિ થતી જાય છે એ ‘ભ્રમણશાન્તિ’નું સ્પષ્ટ ચિહ્ન સ્ફુટ થાય છે; જુઓ પરિશિષ્ટ.&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&#039;&#039;&#039;ઉપસંહાર&#039;&#039;&#039;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
પાંચ પેરાઈઓ નાંખી ઊંચો ઊગેલો ગુજરાતી પ્રાચીન સાહિત્યનો વૃક્ષ આમ સમાપ્ત થાય છે. તે પછી હાલની વિદ્યાનો–અર્વાચીન સાહિત્યનો વૃક્ષ એ જ વૃક્ષમાંથી બીજી વડવાઈઓ પેઠે નવી ભૂમિમાં મૂળ નાખી ઊગ્યો છે. એ નવી ભૂમિ સાથે એક પાસથી અને પ્રાચીન વૃક્ષ સાથે બીજી પાસથી જોડાયલા વડવાઈઓરૂપે વિસ્તાર પામતા આપણા અર્વાચીન સાહિત્યવૃક્ષની સ્થિતિ સુપ્રસિદ્ધ છે અને તેને માટે આજ અવકાશ નથી; પણ જે પ્રાચીન વૃક્ષ સાથે એ નવીન વૃક્ષ જોડાયલો છે તે વૃક્ષની સુસ્થિતિ ઉપર નવા વૃક્ષની સુસ્થિતિનો પણ આધાર છે. માટે પાંચસો વર્ષથી પાંચ પેરાઈઓ નાંખી ઊગી નીકળેલા આપણા પ્રાચીન સાહિત્યના રસથી આપણે ભોમિયા થઈશું, તો જ તેના રસાયણનો ઉત્તમ લાભ પામીશું.&lt;br /&gt;
એ પ્રાચીન વૃક્ષની ભૂમિ રજપૂત રાજાઓના કાળના કેવા કેવા સમર્થ સંસ્કૃત ગ્રન્થોથી બંધાઈ હતી અને એ ભૂમિમાંથી આપણા આદિકવિઓએ કેવી રીતે બીજ અને પોષણ લીધાં છે, તે નરસિંહના દૃષ્ટાંતથી આપણે જોયું. એ આદિકવિઓના સાહિત્યમાં ચડેલાં તત્ત્વ-કથાભાગ, રસભાગ, રહસ્યભાગ અને જ્ઞાનભાગ, થડમૂળમાંથી ચડતા રસ પત્રપુષ્પાદિકમાં ચડે તેમ આપણા પ્રાચીન સાહિત્યની છેલ્લામાં છેલ્લી પેરાઈઓમાં અને તેમના અંશોમાં ચડ્યા છે તે આપણે જોયું. આપણી અર્વાચીન વડવાઈઓ ભલે નવી ભૂમિઓમાં પ્રવેશ કરે. પણ તેમનું મૂળ પોષણ તો આ પ્રાચીન વૃક્ષોમાંથી જ સતત ધારારૂપે ચાલ્યું આવશે, તો જ તે આપણા લોકના જીવનમાં ભળી શકશે. નવા સાહિત્યના પોષકોએ આ વાત ભૂલવા જેવી નથી અને તેમાંના કેટલાકના લેખને સામાન્ય વાંચનારાઓ ગમે તો દોષદૃષ્ટિથી જુવે છે અને ગમે તો જોતા જ નથી. તે સાહિત્યરોગનું કારણ એક એ છે કે, આ નવા સાહિત્યકારો આપણા પ્રાચીન વૃક્ષના રસોનું સેવન યથેષ્ટ કરતા નથી અને એ સેવન વિનાના પાક લોકને પચતા નથી.&lt;br /&gt;
બીજી પાસથી દૃષ્ટિ કરીએ છીએ તો આપણા પ્રાચીન વૃક્ષના ઇતિહાસમાં તેનાં થડમૂળની સ્થિતિ અને ત્રીજા પર્વની એટલે પ્રેમાનંદના યુગની સ્થિતિ – એ બે ભાગ જેવા બલિષ્ઠ નીવડ્યા છે તેવા બળવાળા અન્ય ભાગ નીવડ્યા નથી. છેલ્લા પર્વમાં દયારામે પણ બલિષ્ઠતા ઘણી દર્શાવી છે અને હાલમાં તેની કવિતામાંના કેટલાક અંશ નિન્દ્ય ગણાવાથી તેનું બળ હીન થઈ ગયું છે. પરંતુ આ પરિણામને માટે કેટલીક રીતે એ મહાકવિની ઉચ્છ્રંખલતાને માથે મુકાયલો આરોપ યોગ્ય છે તો બીજી રીતે એ કવિની વાણીના શક્તિપાત ઝીલવામાં હાલના લોકની અશક્તિ પણ દેખાય એવી છે. નરસિંહ મહેતાના કાળ પછી દેવરહસ્યનો મર્મજ્ઞ વર્ગ નષ્ટ થયો છે. તે રહસ્યોનો પુનરુદ્ધાર કરવા દયારામ જે પ્રયત્ન કરે છે, તે તેના રસિકવલ્લભ આદિ કાવ્યોમાંથી જડશે. આવા મર્મજ્ઞ વર્ગ વિના ભક્તિની જ્વાલાઓ પૂર્ણ કલાથી પ્રકટ થવી કઠણ છે. આપણા જૂના વર્ગના વડીલોમાં ભક્તિની જ્વાલાઓ છે પણ તે અસમંજસ અને અપૂર્ણ હોય છે અને રહસ્યની મર્મજ્ઞતા તેમનામાં દિવસે દિવસે ક્ષીણ થાય છે. આપણા ઈંગ્રેજી સાહિત્યમાં ઊછરેલા વિદ્વાનો મોડાવહેલા આ મર્મજ્ઞતાને પામી શકવાનો સંભવ છે. પણ ભક્તિની જ્વાલાઓ તેમનાં હૃદયમાં શુદ્ધ સત્તાથી પ્રકટ થઈ શકવી તે ઘણા કાળ સુધી કઠણ નીવડશે. પણ કેશવચન્દ્રના જેવાં હૃદય આ વર્ગમાં કોઈ દિવસ નીવડી શકશે એવી આશા એ જ મહાત્માના દૃષ્ટાન્તથી સાર્થક થાય છે. જ્યારે એવો કાળ આવશે, ત્યારે જે સાહિત્યબળ આપણા પ્રાચીન વૃક્ષે ધારેલું છે તેવું બળ નવીન વૃક્ષ પણ ધારી શકશે.&lt;br /&gt;
દેવરહસ્ય અને ભક્તિરસને વિષયે આવી આશા છે, તો પ્રેમાનંદની, સામળની અને દયારામની કવિતાઓમાં સ્ફુરતા માનુષવ્યવહારના હૃદયરસ એ કવિઓના જેવું બળ પ્રાપ્ત કરવામાં આવશ્યક છે. શેલી અને વર્ડ્ઝવર્થના ઉત્કૃષ્ટ હૃદયરસ આપણે ચાર ઈંગ્રેજી જાણનારાઓને પ્રિય લાગે તે સ્વાભાવિક છે અને તેથી આપણા સાહિત્યનો ઉત્કર્ષ સંભવે છે. પરંતુ તે જ રસનું આપણા લોકોના રસની બાલભાષામાં કાંઈક અવતરણ કર્યા વિના આ ઉત્કર્ષ લોકમાં પ્રસરવાનો નથી. એ અવતરણ કેવી કળાથી કરવું તેનાં દૃષ્ટાંત નરસિંહ મહેતાની અને અખાની વાણીમાંથી જડશે. કારણ તેમણે તેમના કાળના લોકોના હૃદય-કિલ્લાઓ સર કર્યા હતા, તે લોકનું કેવળ અનુસરણ કરીને નહિ, પણ લોકપ્રવાહના સામા મોરચા મારીને સર કર્યા હતા.&lt;br /&gt;
પ્રેમાનંદ પેઠે બાલવર્ગ ભરલા લોકને અનુસરી વશ કરવામાં, તેમ નરસિંહ અને અખાની પેઠે, તેમને સર કરી વશ કરવામાં, જે જે કળાઓ શોધવાની છે, તે જ શોધનમાં પ્રાચીન અને અર્વાચીન સાહિત્ય વૃક્ષોનાં સાથે લાગાં પોષણ વીર્યવૃદ્ધિ અને ઉત્કર્ષ છે. તે શોધન આવી સાહિત્યપરિષદોથી સિદ્ધ થાય, તો તેમાં જૂના અને નવા સર્વ વર્ગનું કલ્યાણ સમાયલું છે.&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&#039;&#039;&#039;પરિશિષ્ટ&#039;&#039;&#039;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
પંદરમા સૈકામાં ઉત્તર ગુજરાત, અમદાવાદના સુલતાનના તાબામાં હતું. અને છેક પશ્ચિમમાં આવેલા જૂનાગઢને ૧૪૭૨માં જે તિથિએ સુલતાન મહમદ બેગડાએ સર કર્યું તે તિથિ નરસિંહ મહેતાની કારકિર્દીના અંતકાળનો સમય બતાવે છે. પણ તે પછી સુલતાન પૂર્વ ગુજરાતમાં પોતાના વિજયની હદ વધારતો જતો હતો અને મૂળ ગુજરાત દેશની રાજ્યધાની ચાંપાનેર, કે જે હાલમાં ખંડેર થઈ ગયું છે, તે જીતવામાં તે રોકાયલો હતો; અને જ્યારે તે સત્તાહીન થયો ત્યારે એક શતક કરતાં વધારે વખતથી ગુજરાતમાં અંધેર હતું અને આવા સમયમાં કાવ્યનું પોષણ અશક્ય હતું. ૧૫૭૩માં અમદાવાદ અકબર બાદશાહે કબજે કર્યું, પરંતુ તે સૈકાના અંત સુધી પ્રજામાં સુલેહ પ્રસરી દેખાતી નથી. અને જ્યાં દેશમાં સુલેહ શાંતિ પ્રસરી ત્યારે કવિઓની ઝાંખી પણ દેશમાં થવા લાગી આટલા દીર્ધ કાલ પર્યન્ત કવિતાનો વિષય અતિશય શૂન્ય રહ્યો તેનું કારણ દેશની છિન્નભિન્ન દશા જોતાં સમજાય છે અને ચાંપાનેર કે જેનું નામ રસ સંસ્કારથી શૂન્ય નથી, તેમાં પણ કાંઈક કવિતા ઉદય પામી હોવી જોઈએ અને આ નગરના નાશ સાથે તે નાશ પામી હોય એવું પણ હોવાનો સંભવ કેમ ન હોય? સત્તરમા સૈકામાં શાંતિ અને સુલેહ ઉદય પામ્યાં તેની સાથે જે ત્રણ મહાકવિઓની ઝાંખી આપણી દૃષ્ટિમર્યાદામાં આવે છે તે પ્રેમાનંદ, સામળ અને અખો છે. આ ત્રણમાંના દરેક જણે પોતપોતાની નવીન પદ્ધતિ પર કામ આરંભ્યું છે. દરેકે બીજાની કૃતિમાં રહેલી ન્યૂનતા પૂરી પાડેલી છે અને દરેક જણ પોતાના મહાકાર્યમાં ઉત્તમ નીવડ્યા છે. આજ સુધી કવિતાના વિષય માત્રમાં ધર્મ અને ભક્તિના પ્રવાહ એકલા જ જોવામાં આવતા હતા. તેના કરતાં તે બાંધી હદના દર્શનને સ્થાને આ નવા યુગમાં કાંઈ વિશેષ દર્શન થવા માંડેલું જોઈ, આપણને બહુ અનુકૂળ પડતી નવાઈ લાગવાનો પ્રસંગ આવે છે. કારણ કે હવે આ દેશમાં કવિતાની ઇમારત પોતાના સ્વતંત્ર પાયા ઉપર પહેલવહેલી વાર જ બંધાય છે અને આ કવિતા જાતે કૃત્રિમ બંધનોમાંથી આમ મુક્ત થઈ એટલે, મનુષ્યજાતિની બુદ્ધિઓની અને ભાવનાઓની વિકાસશક્તિ અને ઉન્નતિ આપવાના પોતાના કર્તવ્યનો એ કવિતા હવે આરંભ માંડે છે. ધાર્મિક કવિતા હલકી પાડવાના આશયથી આ કહેવામાં આવ્યું નથી. પરંતુ જાણે કે કવિતાને પોતાનો સ્વતંત્ર વિષય કાંઈ હોય જ નહીં તેવી રીતે જે સ્થાનિક વહેમોએ કવિતાને આ દેશમાં સેંકડો વર્ષો સુધી ફક્ત ધાર્મિક વિષયની માત્ર દાસી જેવી કરી રાખી છે, તે લોકવહેમોને અસ્ત કરવાના આશયથી ઉપર પ્રમાણે કહેવામાં આવ્યું છે. આ પ્રકારે આ મહાન અને સર્વમાન્ય કવિઓના ગ્રન્થો જનસમૂહને યોગ્ય રીતે સમજાવવાની જરૂર છે, તેનું મુખ્ય કારણ એવું છે કે, ઉપર કહ્યા પ્રમાણે કવિતાના સ્વતંત્ર કાર્યારંભથી જે લાભ મળી શકે એવો છે તે કાંઈ નાનોસૂનો નથી. (Classical Poets, pages ૨૭-૨૮.) (ભાષાન્તર કરનાર, બળવંતરામ બુલાખીરામ ત્રિવેદી)&lt;br /&gt;
અખો, પ્રેમાનંદ અને સામળ, સત્તરમા શતકમાં ગુજરાતી કવિતાની ભૂમિ પર પ્રકાશ આપનારા ત્રણ મુખ્ય તારા છે. અને ઉત્તરોત્તર સૈકાના ઇતિહાસથી જણાઈ આવે છે કે, ગુજરાતી સાહિત્યના આખા ઇતિહાસમાં આ ત્રણ જ કવિઓએ ધર્મ વિષયના કેવળ દાસત્વ સિવાયની શુદ્ધ અને સ્વલક્ષણવતી કવિતા લખી છે. આ દેશની પ્રજાનો સુલેહ અને આબાદીએ હજી વધારે વિકાસ થવા દીધો હોત તો આ કવિત્રિપુટીએ અને પ્રેમાનંદના સાડત્રીસ શિષ્યોએ જે પદ્ધતિ પર કાવ્યની અભિવૃદ્ધિ કરી તે પદ્ધતિ જનસમૂહની પ્રકૃતિને આરોગ્ય અને વીર્યવત્તા આપવામાં કાંઈ થોડી સાધનભૂત ન થાત; અને અર્વાચીન ગુજરાત દેશમાં હાલ જે જાતની પ્રજાઓ વસે છે, તે કરતાં વધારે બુદ્ધિશુદ્ધિવાળા અને લક્ષણવાળા જીવો ઉદય પામ્યા હોત; પરંતુ દૈવે તેની ઊલટું જ ઇચ્છ્યું. બાદશાહ શાહજહાનનો અમલ પૂર્ણ થવો ને ઔરંગઝેબનું તખ્તનશીન થવું – આ બે બનાવ જાતે જ વિનાશકારક હતા એટલું જ નહિ પણ તેની સાથે સાથે મરાઠાના લૂંટારા ટોળાનું અભ્યુત્થાન થયું કે જેના આવવાથી કવિઓના અને વ્યાપારીવર્ગના દેશને કાંઈ સારા શકુન થયા નહીં.&lt;br /&gt;
અઢારમા સૈકાનો આરંભ ગુજરાતમાં થયો તેવું જ તેનું પોત અવ્યવસ્થાના પ્રવર્તનથી તેણે પ્રકાશ્યું. પોતાના સૂબાઓ અને સેનાપતિઓનો ઔરંગઝેબને વિશ્વાસ નહોતો, તેમ તેઓ એકબીજાના પર પણ વિશ્વાસ રાખતા નહિ અને તેઓને માંહોમાંહે એકબીજાનાં ચારકર્મ અને વિનાશ કરવાને રાખવામાં આવતા હતાઃ તેથી તેઓએ ગુજરાતને પોતાનાં યુદ્ધોનું, ખટપટનું ક્ષેત્ર બનાવી મૂક્યું. બળતાંમાં ઘી હોમવાને જુદા જુદા મરાઠા સરદારોએ આ દેશમાં તે જ પ્રમાણે વર્તવા માંડ્યું. અને તેઓની એકબીજા સાથેની તેમ મુગલોના કુસંપી સરદારોની સાથેની અનિયમિત અને સંતાકૂકડી જેવી યુદ્ધકળાથી આખા ગુજરાતમાં ચારેપાસ લૂંટ અને વિગ્રહના સર્વવ્યાપી અગ્નિનો ભડકો પથરાવા લાગ્યો. ત્રીસ વર્ષ સુધી શહેર તરીકે ગાયકવાડો મુકરર કરવા પામ્યા. અને આ પછી કેટલાક દશકા સુધી લડાઈ તથા અવ્યવસ્થા બંધ પડ્યાં નહિ. અઢારમા સૈકાના પૂર્વાર્ધમાં એવા અનેક પ્રસંગો આવતા કે, જ્યારે ચાર મરાઠા અને બે મોગલ સરદારો મળી સાથે લાગી, પોતાની તરવારોનો ડર બતાવી, જે ચીજો માગે તે ગુજરાતની વસ્તીએ પૂરી પાડવી પડતી; અને જ્યારે નામની રાજસત્તા તેઓમાંથી એક અથવા બીજા પાસે થોડા કાળ માટે દેખાતી ત્યારે પણ, લડાઈ અને લૂંટની બીક તો હંમેશ રહેતી. આ સૈકાની લગભગ મધ્યમાં જ્યારે મુગલોને બિલકુલ હાંકી કાઢવામાં આવ્યા, ત્યારે સુલેહનો શબ્દ પહેલવહેલો જણાયો; પણ હજીએ પેશ્વા અને ગાયકવાડ, દેશમાં પડખે પડખે એકબીજાની ઈર્ષા કરી રાજ્ય કરતા હતા. આ પ્રસંગનો લાભ લેવા કોળી તથા ઇતર તોફાની જાતિ ચૂકી નહિ. અને એમ કહીએ કે આખું સૈકું અને ઓગણીસમા સૈકાનાં થોડાં વર્ષ આખા દેશમાં લૂંટ અને વિગ્રહનાં હતાં, તો તે ખોટું નથી. શાંતિકાળની કળાઓના ઉદયને માટે વડોદરામાં પણ અવકાશ નહોતો. કારણ જ્યારથી રાજાઓનું તે રાજનગર થયું, ત્યારથી હંમેશ મોટા અને નાના વર્ગની ખટપટોનું મધ્યસ્થાન પણ થઈ પડ્યું હતું.&lt;br /&gt;
આના પહેલાંના સૈકામાં કવિતાનો જે વિકાસ આ દેશમાં થયો હતો, તેવા કાંઈ પણ વિકાસને દેશની આવી સ્થિતિએ બિલકુલ બંધ કર્યો એ વાત સમજી શકાય એવી છે, પરન્તુ એક વખત સળગાયલી જ્વાળા કેવળ હોલાઈ જાય એવું ન થયું. તે જ્વાળા માત્ર એક જુદા રંગથી અને ઓછા જોશથી સળગવા લાગી. શુદ્ધ કવિતાના ઉદ્‌ગાર શુદ્ધ કવિતારૂપે બંધ થયા; પરંતુ આ અંધકારના યુગમાં અનેક નવા ધર્મના પંથોને ઉદ્‌ભવ પામવાની અનુકૂળતા મળી અને ભૂતકાળની કવિતામાંથી તેમને પોષણ મળ્યું. નરસિંહ, મીરાં અને પ્રેમાનંદ તથા અખાના અમર આત્માઓ પ્રથમ અખંડ ગ્રહોની પેઠે પ્રકાશ્યા હતા તેના હવે કકડા થઈ તેમાંથી અનેક ગૃહખંડો બંધાયા અને જેમ જેમ અઢારમું શતક પૂરું થવા આવે છે ને ઓગણીસમું શતક ઉદય પામવા માંડે છે તેમ તેમ આ નાના કવિઓ અને કવિ બટુકો દૃષ્ટિમર્યાદામાં ઊભરાવા માંડે છે અને તેમની સંખ્યાઓ વધારે વધારે ઘાડી થતી જાય છે.&lt;br /&gt;
તેમના પહેલાંના શતકમાંના મહાકવિઓમાંથી એક અથવા બીજા કવિની ભાવનાના વારસાની સ્પષ્ટ નિશાનીઓ આ નવા કવિઓમાં જણાઈ આવે છે. પરન્તુ અંદરથી અને બહારથી આ દેશ ઉપર જે અનેક ધર્મપંથોના ધોધ એકદમ છોડવામાં આવ્યા હતા તેમાંના એક અથવા બીજા પંથની વિચારણાઓથી અને શ્રદ્ધાઓથી આ કવિઓમાંના એક એકની કવિભાવના છવાઈ ગયેલી છે. ગુજરાતની ઉત્તરમાં મીરાંના પતિનું રાજ્ય મેવાડ છે. સમકાલીન નરસિંહ મહેતાની પેઠે આ આર્યા સ્ત્રીની શ્રદ્ધા વિષ્ણુધર્મ ઉપર હતી; મેવાડના રાજાઓનો ધર્મ એ આર્યાનાથી એ જીવતાં જુદો જ હતો. અને તેથી ખટપટ અને સતાવણી બેમાંથી બચવાને તેને ગુજરાતમાં નાસી આવવું પડ્યું હતું; પરંતુ મેવાડના લલાટમાં તેના ધર્મનો અંગીકાર કરી તેનો ખંગ વાળવા લખેલું હતું. આ પંથનો સ્થાપનાર વલ્લભાચાર્ય જેને મુંબઈમાં ચાલેલા મહારાજા લાઇબલ કેસે પ્રસિદ્ધિમાં આણ્યો છે, તેનો ૧૪૭૯માં મીરાં અને નરસિંહ મહેતાના કવિજીવનના અંતસમયની લગભગમાં જ જન્મ થયો. વલ્લભ મેવાડના જૂના કાળથી ચાલતા આવેલા એકલિંગના ધર્મને સ્થાને આ નવો પંથ સ્થાપવામાં વિજયી થયો અને એ અરસિક અને વિરક્ત પંથને સ્થાને વલ્લભે એક એવો પુષ્ટિમાર્ગનો નવો સંપ્રદાય ચલાવ્યો કે, જેમાં નરસિંહ મહેતાની ભાવનાઓને જન્મ આપનાર જ્ઞાનમાર્ગ અને કાવ્યરસના ચીલામાં, ઈશ્વરદત્ત વિધિનિષેધ અને પ્રતિજ્ઞાઓની અમુક સંખ્યાઓને ચલાવવા માંડી; અને નિરંતર ભક્તિએ ધીમે ધીમે આ વિધિનિષેધોનો અને પ્રતિજ્ઞાઓનો સ્વીકાર તેમના રહસ્યને સ્થાને દેખીતા વિષયવાસના ભરેલા શબ્દાર્થ સમજીને કર્યો. હવે ગુજરાતના ચૉસર જેવા આદિ કવિનાં રૂપકો, ધર્મમાં તેમજ કવિતામાં અજ્ઞાત થઈ ગયાં. આ પંથોની સમગ્ર રચના અશિક્ષિત જનસમૂહ માટે સ્પષ્ટ પદાર્થમાં, પ્રતિષ્ઠા કરેલી મૂર્તિઓમાં અને પૌરાણિક કથાઓમાં દેવભાવનાનું મિશ્ર સ્વરૂપ પામી જાય છે. પ્રાચીન રૂપકો ભુલાઈ જવા છતાં, આ કાળના કવિઓ વખતોવખત મનુષ્યની કરેલી મૂર્તિઓમાં વિશ્વના અદૃષ્ટ નિયંતાની ચિરંજીવ સંજ્ઞાઓને સાચવી રાખે છે, અને ભક્તજનમાં એવી ભાવનાને ભરે છે કે, જેથી તે ભક્ત પ્રતિમાના આકારના ધ્યાનમાં લીન થઈ, અંતે નિરંજન ઈશ્વરને પ્રત્યક્ષ કરે અને પ્રત્યક્ષમૂર્તિમાં વિશેષ રૂપે પ્રત્યક્ષ થતા પરમ દૈવતની અંતઃકરણથી પૂજા કરે, અને અંતે પુરાણોક્ત ઈશ્વરાવતાર ઉપરની પ્રીતિમાં સંક્રાન્ત થઈ, તે દ્વારા નિરંજન નિરાકાર પરમાત્માને માટે અમૂર્ત પ્રીતિ રાખવાનું સાધન પામે. કવિઓની આ રચનાપદ્ધતિ, પછી તે વિષ્ણુ, શવિ કે શક્તિ વાસ્તે હોય તો પણ તે પદ્ધતિ ઉક્ત કાળના કવિઓમાં સામાન્ય લક્ષણરૂપ છે. જે સૈકામાં અખો કવિ આ અને અન્ય ધર્મની સામે મર્મ પ્રહારો કરતો હતો, તે શતક વખતે આખા ગુજરાતમાંથી વલ્લભની સત્તા નિર્મૂલ નહિ કરી શક્યું હોય તો પણ ગુજરાતી કાવ્યોમાંથી તો વલ્લભની તે ધર્મસત્તાને દૂર રાખેલ છે. પણ જ્યાં આ સૈકું સમાપ્ત થયું અને તે પછીના સૈકાની રાજકીય અવ્યવસ્થા અને અંધકારે આ દેશને કેવળ રાજકીય નહિ પણ ધાર્મિક અને નૈતિક વિષયમાં ચડાઈ કરી આવનારાઓને શરણ કર્યા; તે ક્ષણે જ વલ્લભના શિષ્યો દેશમાં ટોળાબંધ આવવા લાગ્યા અને પુરુષો તેમ સ્ત્રીઓ તેમાં ઘણે ભાગે વણિકવર્ગે ઉન્માદનો આ નવીન પંથ સ્વીકાર્યો. આ કવિઓ કે જેઓ સાધારણ સમયમાં દૃઢ મગજના રહી શકત, તેઓ આ નવા પંથનું આવી અસ્તવ્યસ્ત સ્થિતિમાં આવી પડેલા સૈકામાં મદદરૂપે ગણું ગાવા લાગ્યા. પરોક્ષ વા અપરોક્ષ આ પંથને માનનારા બીજા બાર કવિઓ આ દેશ ને કાળમાં એવી જાતની સ્ત્રૈણ કવિતા પૂરી પાડે છે કે તેમાં નથી જોવામાં આવતાં નરસિંહ મહેતાનાં તત્ત્વજ્ઞાન તથા ભક્તિભાવ કે નથી જોવામાં આવતી મીરાંની કોમળ શુદ્ધતા. (Classical-Poets, pages ૫૬-૬૧ ભાષાન્તર કરનાર, બ.બુ. ત્રિવેદી)&lt;br /&gt;
આ શતકમાં આ ભોગવિલાસના પંથના અનેક કવિઓ આમ થઈ ગયા તો વિરક્તમાર્ગની છાયાઓ દૃષ્ટિમાંથી છેક ખસી ગઈ નથી અને વલ્લભને દૂર રાખી વિષ્ણુને પૂજનાર વર્ગ ડાકોરમાં સબળ થતો હતો ને જૂના કવિઓની ભક્તિથી જીવન પામતો હતો. સ્વામીનારાયણના પંથનો દીર્ઘદર્શી અને વ્યવહારનિપુણ પાયો નાખનારા, રામાયણના અવતારી પુરુષના શાંત અને સદ્‌ગુણી પૂજકો, મહાયોગી શિવજીના ઉગ્ર ભક્તો, ચુવાળનાં મેદાનોમાં તેમ ચાંપાનેરનાં ખંડેરો પાસે, પાવાગઢનાં શિખરો ઉપર તેમ આરાસુરનાં શિખરો ઉપર કોઈક અગમ્ય મુહૂર્તોમાં પ્રતિષ્ઠા પામેલી જગદમ્બાના ભક્તો અને અંતે પ્રાચીનતર કાળથી આબુ અને શેતરુંજયનાં શિખરો ઉપર ટોળાબંધ જાગેલા પ્રાચીન અને વિનીત જૈનોઃ આ અને બીજા ઘણાક ધર્મપંથો આ દેશની અંદરથી અને બહારથી ચોમાસાના ઘાસ પેઠે ચારેપાસ ઊગી નીકળ્યા. આખા દેશમાં દેવાલયોની એક વિશાળ જાળ પ્રસારી રહ્યા, સર્વ જ્ઞાતિઓ અને વર્ગોને પોતાની સત્તામાં મહાબળથી લઈ રહ્યા, વિષ્ણુનાં દેવાલયોની સંખ્યાને પોતાની સંખ્યા કરતાં ઓછી કરી દીધી અને કવિતાના વિષયોમાં પણ આ યુગમાં આ પંથો તરી આવ્યા. આશરે ચાર જૈન જતિઓ, સ્વામીનારાયણ પંથના દસ સાધુઓ, છ રામભક્ત અને શિવ તથા શક્તિના ચાર પૂજકો કવિતાના વિષયમાં પોતાનાં ભાગ્ય અજમાવે છે અને તેમાં ઓછોવત્તો જય પામે છે. જો વૈષ્ણવમાર્ગના કવિઓમાં બલિષ્ઠ દયારામ, બહુ લેખક ગિરધર અને રત્ના ભાવસારનાં જેવાં કેટલાંક હૃદયવેધક અને નાનાં શૃંગાર પદ્ય લખનારા બીજા થોડાક કવિઓ સંખ્યામાં અને ગુણોત્કર્ષમાં વૈષ્ણવ કવિઓ કરતાં વધી જાત; કારણ ઉપર લખેલ કવિઓ ઉપરાંત આશરે પંદર જ્ઞાનમાર્ગી કવિઓ પણ આ યુગમાં પ્રગટ થાય છે. અને અખો તથા કબીર વગેરેના જેવા તો છેક નહિ પણ તેમનાથી ઊતરતા તો પણ સુંદર અને ઉચ્ચ ભાવનાવાળા સંસ્કારોને આ કવિઓ પોતાની કવિતાથી ગુજરાતની વસ્તીનાં હૃદયો આ યુગમાં ભરવા માંડે છેઃ અને કોને નમવું અને કોને માનવું તે સૂઝી ન શકવાથી આ સર્વ દેવો અને કવિઓ વચ્ચે ઊભેલો મનુષ્ય આ દેશના ધર્મવૈચિત્ર્યમાં જન્મ પામેલો હોઈ ભ્રમિત થઈ જાય છે અને માત્ર એક વાત સિદ્ધ ગણે છે કે સર્વ દેવોને, સર્વ સત્તાઓને અને સર્વ કવિઓને, નમ્રતાથી નમસ્કાર કરવા (Classical Poets, Pages ૬૧-૬૩ સારરૂપે.) અને દૃઢ શ્રદ્ધાપૂર્વક માનવો તો માત્ર પોતાના કુટુમ્બના ઈષ્ટદેવને જ.&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&#039;&#039;&#039;• • •&#039;&#039;&#039;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&#039;&#039;&#039;પાદટીપ&#039;&#039;&#039;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
રા. આનંદશંકર ગયા શ્રાવણના “વસંત”માં, (૧) મુંબઈ સમાચારના એક લેખકે આપેલી મીરાંબાઈની જન્મમરણ તિથિઓ ઉપરથી અને (૨) ચૈતન્યાનુયાયી જીવા ગોસાંઈના પ્રસંગથી, એવું અનુમાન કરે છે કે, મીરાં સોળમા શતકના મધ્યમાં (૧૫૪૦માં) વિદ્યમાન હતાં, અને એમના હૃદયની જ્વાલા ચૈતન્ય સંપ્રદાયથી પ્રકટી હતી. જે ગોસાંઈના પ્રસંગની કથા મીરાંએ ગાઈ છે, તે જીવા ગોસાંઈની જ હતી. એમ માનવાનું કારણ મીરાંના કે કોઈ ઔતિહાસિક લેખમાં નથી. તેમાં ઉક્ત જીવનમરણ તિથિઓને માટે કાંઈ આધાર નથી અને હોય તો તે બીજી કોઈ મીરાં સંબંધે હોવો જોઈએ. કારણ કર્નલ ટૉડ આપણાં મીરાંબાઈને મેવાડના કુમ્ભા રાણાની રાણી ગણે છે અને તેની તારીખો મારા ભાષણ પ્રમાણે છે. આબુ પર્વત વગેરેના લેખોમાં પણ એ જ તારીખો છે અને બાબર બાદશાહે હરાવેલા રાણા સંગ સંગ્રામસિંહનો કુમ્ભો પિતામહ હતોઃ માબેલ ડફકૃત ક્રૉનોલૉજી ઑફ ઇન્ડિયા, પૃષ્ઠ ૨૮૭. આ છેલ્લા પુસ્તકના પૃષ્ઠ ૨૮૪ ઉપરથી મહમદ બેગડાએ કરેલો પાંચમા રા’મંડલિકનો પરાજય પણ ઈ.સ. ૧૪૭૧માં છે, અને પૃષ્ઠ ૨૬૫ પ્રમાણે કબીરની તારીખ ઈ.સ. ૧૪૯૦ છે. કબીર અને નરસિંહની હૃદયજ્વાલાઓના અમુક લેખની સમાનતા સ્વીકારતાં બાધ નથી, પણ કાળક્રમ ઉપરથી જ અનુમાન કરીએ તો કબીરની હૃદયજ્વાલાનું બીજ નરસિંહમાંથી પ્રાપ્ત થયું હતું એમ કહેવું ઉચિત છે. નરસિંહમાં ભાગવતનો કે જયદેવનો અંશ વિશેષ હતો, એ ચર્ચામાં આ પ્રસંગે ઉદાસીનતા છે. ગો.મા.ત્રિ.&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&#039;&#039;&#039;• • •&#039;&#039;&#039;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;Br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = &lt;br /&gt;
|next = ૨.&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1-%E0%AB%A9/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95/%E0%AA%B8%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AD%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A5%E0%AB%8B&amp;diff=27766</id>
		<title>ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૩/પ્રારંભિક/સંદર્ભગ્રન્થો</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1-%E0%AB%A9/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95/%E0%AA%B8%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AD%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A5%E0%AB%8B&amp;diff=27766"/>
		<updated>2021-12-13T12:01:26Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: NileshValanki moved page ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૩/પ્રારંભિક/સંદર્ભગ્રન્થો to ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/પ્રારંભિક/સંદર્ભગ્રન્થો&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;#REDIRECT [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/પ્રારંભિક/સંદર્ભગ્રન્થો]]&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_%E0%AB%A9/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95/%E0%AA%B8%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AD%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A5%E0%AB%8B&amp;diff=27765</id>
		<title>ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/પ્રારંભિક/સંદર્ભગ્રન્થો</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_%E0%AB%A9/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95/%E0%AA%B8%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AD%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A5%E0%AB%8B&amp;diff=27765"/>
		<updated>2021-12-13T12:01:26Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: NileshValanki moved page ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૩/પ્રારંભિક/સંદર્ભગ્રન્થો to ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/પ્રારંભિક/સંદર્ભગ્રન્થો&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|મહત્ત્વના સંદર્ભ ગ્રન્થોની સૂચિ}}&lt;br /&gt;
&lt;br /&gt;
{| class=&amp;quot;wikitable sortable &amp;quot;&lt;br /&gt;
|-&lt;br /&gt;
! સંદર્ભગ્રન્થ-શીર્ષક !! લેખક-સંપાદક !! પ્રકાશનસાલ-આવૃત્તિ !! પ્રકાશનસંસ્થા &lt;br /&gt;
{{AddRow | અ કમ્પેન્યન ટુ સંસ્કૃત લિટરેચર | સુરેશચન્દ્ર બેનર્જી | ૧૯૮૯-બીજી | મોતીલાલ બનારસીદાસ-દિલ્હી }}&lt;br /&gt;
{{AddRow | અ ગ્લોસરિ ઑવ લિટરી ટર્મ્સ | એમ. એચ. એબ્રમ્સ | ૧૯૮૧-ચોથી | હોલ્ટ, રાઈનહાર્ટ ઍન્ડ વિન્સ્ટન, ન્યૂયોર્ક }} &lt;br /&gt;
{{AddRow | અ ડિક્શનરિ ઑવ નરેટોલૉજી | જેરલ્ડ પ્રિન્સ | ૧૯૮૯-પહેલી | યુનિવર્સિટી ઑવ નેબ્રાસ્કાપ્રેસ, લંડન }}&lt;br /&gt;
{{AddRow | અ ડિક્શનરિ ઑવ પોલિટિક્સ | ફ્લોરેન્સ એલિયેટ | ૧૯૫૭-પહેલી | પેન્ગ્વિન બૂક્સ }}&lt;br /&gt;
{{AddRow | | માઈકેલ સમરસ્કિલ |  | |  }}&lt;br /&gt;
{{AddRow | અ ડિક્શનરિ ઑવ લિટરી ટર્મ્સ | જે. એ. કડન | ૧૯૮૦- | ક્લેરિઅન બૂક્સ }}&lt;br /&gt;
{{AddRow | અ ડિક્શનરિ ઑવ સ્ટાઈલિસ્ટિક્સ | કે. ટી. વેલ્ઝ | ૧૯૮૯-પહેલી | લૉન્ગમન, લંડન-ન્યૂયોર્ક }}&lt;br /&gt;
{{AddRow | અલંકારકોશ | બ્રહ્મમિત્ર અવસ્થી | ૧૯૮૬-પહેલી | ઇન્દ્ર પ્રકાશન, દિલ્હી }}&lt;br /&gt;
{{AddRow | આધુનિક સાહિત્યસંજ્ઞાકોશ | ચન્દ્રકાન્ત ટોપીવાળા | ૧૯૮૬-પહેલી | ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ }}&lt;br /&gt;
{{AddRow | | પરેશ નાયક | | | }}&lt;br /&gt;
{{AddRow | | હર્ષવદન ત્રિવેદી | | | }}&lt;br /&gt;
{{AddRow | ઇન્સાઈક્લપીડિયા ઑવ ઇન્ડિયન | અમરેશ દત્ત | ૧૯૮૭,’૮૮,’૮૯, | સાહિત્ય અકાદમી, દિલ્હી }}&lt;br /&gt;
{{AddRow | | લિટરેચર ખંડ: ૧, ૨, ૩, ૪, ૫, ૬ | ’૯૧,’૯૨,’૯૪ | | }}&lt;br /&gt;
{{AddRow | ઇન્સાઇકલપીડિયા ઑવ લિટરેચર | માર્ટિન કોયલે, પીટર ગેર સાઈડ |  ૧૯૯૦-પહેલી | }}&lt;br /&gt;
{{AddRow | ઍન્ડ ક્રિટિસિઝમ | મેલ્કમ કેલ્સોલ, જ્હોન પેક | | રુટલેજ, લંડન }}&lt;br /&gt;
{{AddRow | એન ઇન્સાઈક્લપીડિયા ઑવ | ગંગારામ ગર્ગ | ૧૯૮૬-પહેલી | કૉન્સેપ્ટ }}&lt;br /&gt;
{{AddRow | વર્લ્ડ હિન્દી લિટરેચર | - પબ્લિશીંગ કંપની, ન્યૂ દિલ્હી | | | }}&lt;br /&gt;
{{AddRow | કરન્ટ લિટરી ટર્મ્સ: | એ. એફ. સ્કોટ | ૧૯૬૫-પહેલી |	ધ મેકમિલન પ્રેસ લિમિટેડ, ન્યૂયોર્ક }}&lt;br /&gt;
{{AddRow | અ કન્સાઈસ ડિક્શનરિ| | | |}}&lt;br /&gt;
{{AddRow | કેસેલ્સ ઈન્સાઈક્લપીડિયા | જે. બ્યૂકેનન-બ્રાઉન | ૧૯૭૩, સંવર્ધિત | વિલિયમ બોરો ઍન્ડ કંપની, ન્યૂયોર્ક }}&lt;br /&gt;
{{AddRow | ઑવ વર્લ્ડ લિટરેચર | બીજી આવૃત્તિ | | }}&lt;br /&gt;
{{AddRow | કોન્ટિનન્ટલ યુરોપિયન | ડૉનલ્ડ હાઈની | ૧૯૭૪ | બેરન્સ એજ્યુકેશનલ }}&lt;br /&gt;
{{AddRow | લિટરેચર: ૧ | લેન્થીઅલ ડાઉન્ઝ | સિરીઝ, ન્યૂયોર્ક | }}&lt;br /&gt;
{{AddRow | ગુજરાતી વિશ્વકોશ: ૧, ૨,| ધીરુભાઈ ઠાકર | ૧૯૮૯,’૯૦, | ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ }}&lt;br /&gt;
{{AddRow | ૩, ૪, ૫, ૬ |	’૯૧,’૯૨ | | | }}&lt;br /&gt;
{{AddRow | ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ | સં.: ઉમાશંકર જોશી | ૧૯૭૩, ’૭૬ | ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ }}&lt;br /&gt;
{{AddRow | ૧, ૨, ૩, ૪ |	અનંતરાય રાવળ, યશવન્ત શુક્લ | ’૭૮,’૮૧-પહેલી | }}&lt;br /&gt;
{{AddRow | સહસંપા. ચિમનલાલ ત્રિવેદી | | | }}&lt;br /&gt;
{{AddRow | જ્ઞાનગંગોત્રી ગ્રન્થશ્રેણી | સં.: ભોગીલાલ ગાંધી | ૧૯૭૦,’૭૧,’૭૨ | સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર }}&lt;br /&gt;
{{AddRow | ૭, ૮, ૧૦, ૧૧, ૧૩, ૧૭ | પ્રકાશ ન. શાહ, બંસીધર ગાંધી | ’૭૩,’૭૫ પહેલી | }}&lt;br /&gt;
{{AddRow | ડિક્શનરિ ઑવ લિટરી ટર્મ્સ | | ગગન રાજ | ૧૯૯૦-પહેલી | અણમોલ પબ્લિકેશન્સ, ન્યૂ દિલ્હી }}&lt;br /&gt;
{{AddRow | ડિક્શનરિ ઑવ લિટરી ટર્મ્સ | જોસફ ટી. શિપ્લી | ૧૯૭૦૪-પહેલી | જ્યોર્જ એલન ઍન્ડ અન્વિન, લંડન }}&lt;br /&gt;
{{AddRow | ડિક્શનરિ ઑવ લિટરી ટર્મ્સ | હૅરી શૉ | ૧૯૭૨- | મેગ્રોહિલ બૂક કંપની, ન્યૂયોર્ક }}&lt;br /&gt;
{{AddRow | ડેફિનિશનલ ડિક્શનરિ ઑવ | હરદેવ બાહરી | ૧૯૮૫-પહેલી | નેશનલ પબ્લિશિંગહાઉસ, નવી દિલ્હી }}&lt;br /&gt;
{{AddRow | લિંગ્વિસ્ટિક ટર્મ્સ | | | }}&lt;br /&gt;
{{AddRow | દાર્શનિક કોશ: ૧ | છોટાલાલ નરભેરામ ભટ્ટ | ૧૯૩૭-પહેલી | ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, }}&lt;br /&gt;
{{AddRow | ધ કન્સાઈસ ઓક્સફર્ડ ડિક્શનરિ | ક્રિસ બોલ્ડિક | ૧૯૯૦-પહેલી | ઓક્સફર્ડ યુનિવર્સિટીપ્રેસ, ન્યૂયોર્ક }}&lt;br /&gt;
{{AddRow | ઑવ લિટરી ટર્મ્સ | | | }}&lt;br /&gt;
{{AddRow | ધ કમ્પેન્યન ટુ ઇંગ્લિશ લિટરેચર | સર પૉલ હાર્વી | ૧૯૬૭-ચોથી | ઓક્સફર્ડ ઍટ ધ ક્લેરન્ડન પ્રેસ }}&lt;br /&gt;
{{AddRow | ધ પેન્ગ્વિન કમ્પેન્યન ટુ લિટરેચર: ૨ | એન્થની થોર્લબી | ૧૯૬૯-પહેલી | પેન્ગ્વિન બૂક્સ (યુરોપિયન) }}&lt;br /&gt;
{{AddRow | ધ મૉરો બૂક ઑવ ન્યૂ વર્ડ્ઝ | એન. એચ. અને એસ. કે. મેજર | ૧૯૮૨-પહેલી | ક્વિલ, ન્યૂયોર્ક }}&lt;br /&gt;
{{AddRow | ધ રીડર્સ કમ્પેન્યન ટુ વર્લ્ડ લિટરેચર| લિલીઅન હર્લેન્ડસ-હૉર્નસ્ટાઇન| ૧૯૬૨-આઠમી| અમેન્ટર બૂક }}&lt;br /&gt;
{{AddRow | ધ લોન્ગમન ડિક્શનરિ| જૅક માર્ય્ઝ | ૧૯૮૯- | લોન્ગમન ન્યૂયોર્ક, લંડન }}&lt;br /&gt;
{{AddRow | ઑવ પોએટિક ટર્મ્સ | માઈકેલ સિમ્ઝ | | }}&lt;br /&gt;
{{AddRow | ધી ઓક્સફર્ડ કમ્પેન્યન ટુ અમેરિકન લિટરેચર| જેમ્સ ડી. હાર્ટ | ૧૯૬૫-ચોથી | ઓક્સફર્ડ યુનિવર્સિટીપ્રેસ, ન્યૂયોર્ક }}&lt;br /&gt;
{{AddRow | ધી ઓક્સફર્ડ કમ્પેન્યન ટુ ઇંગ્લિશ લેંગ્વેજ | ટૉમ મેકાર્થર | ૧૯૯૨-પહેલી  | ઓક્સફર્ડ યુનિવર્સિટીપ્રેસ, ન્યૂયોર્ક }}&lt;br /&gt;
{{AddRow | ધી ઓક્સફર્ડ કમ્પેન્યન ટુ જર્મન લિટરેચર | હેન્ડિ મેરી ગાલૅન્ડ | ૧૯૭૬ |ક્લેરેન્ડન પ્રેસ, ઓક્સફર્ડ }}&lt;br /&gt;
{{AddRow | ધી ઓક્સફર્ડ કમ્પેન્યન ટુ ફ્રેન્ચ લિટરેચર | સર પૉલ હાર્વી | ૧૯૬૯-પાંચમી  | ઓક્સફર્ડ યુનિવર્સિટીપ્રેસ, લંડન }}&lt;br /&gt;
{{AddRow | જે. ઈ. હેસેલ્ટાઈન  | | | }}&lt;br /&gt;
{{AddRow | ધી ઓક્સફર્ડ ક્લાસિકલ ડિક્શનરિ | એન. જી. એલ. હેમન્ડ, | ૧૯૭૦-પહેલી  | ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ }}&lt;br /&gt;
{{AddRow | એચ. એચ. સ્કબાર્ડ  | | | }}&lt;br /&gt;
{{AddRow | પુરાણિક ઈન્સાઈક્લપીડિયા | વેટ્ટપ મણિ | ૧૯૭૯-પહેલી | મોતીલાલ બનારસીદાસ વારાણસી }}&lt;br /&gt;
{{AddRow | પૌરાણિકકોશ | રાણાપ્રસાદ શર્મા | ૧૯૭૨-પહેલી | જ્ઞાનમંડળ લિમિટેડ, વારાણસી }}&lt;br /&gt;
{{AddRow | પ્રાચીન ભારતીય સંસ્કૃતિકોશ | ડૉ. હરદેવ બાહરી | ૧૯૮૮-પહેલી | વિદ્યા પ્રકાશનમંદિર, નવી દિલ્હી }}&lt;br /&gt;
{{AddRow | પ્રિન્સટન ઇન્સાઈક્લપીડિયા ઑવ | એલિક્સ પ્રેમિન્જર | ૧૯૭૪-એન્લાર્જ | પ્રિન્સટન યુનિવર્સિટીપ્રેસ, ન્યૂજર્સી }}&lt;br /&gt;
{{AddRow | પોએટ્રી ઍન્ડ પોએટિક્સ | એડિશન | | }}&lt;br /&gt;
{{AddRow | ભારતીય લેખકકોશ| રામગોપાલ પરદેશી | ૧૯૭૦-પહેલી |સાંત્વન પ્રકાશન, આગ્રા }}&lt;br /&gt;
{{AddRow | ભારતીય સાહિત્યકોશ | ડૉ. નગેન્દ્ર | ૧૯૮૧-પહેલી | નેશનલ પબ્લિશિંગહાઉસ, નવી દિલ્હી }}&lt;br /&gt;
{{AddRow | ભારતીય સાહિત્યશાસ્ત્રકોશ | ડૉ. રાજવંશ સહાય ‘હીરા’ | ૧૯૭૩-પહેલી | }}&lt;br /&gt;
{{AddRow | બિહાર હિન્દી ગ્રન્થ અકાદમી,પટના | | | }}&lt;br /&gt;
{{AddRow | મરાઠી વાઙ્મયકોશ: ૧ | ગં. દે. ખાનોલકર | ૧૯૭૭-પહેલી | મહારાષ્ટ્ર રાજ્ય સાહિત્ય સંસ્કૃતિમંડળ, મુંબઈ}}&lt;br /&gt;
{{AddRow | લિટરી ટર્મ્સ, અ ડિક્શનરિ | કાર્લ બેક્સન, આર્થર ગેન્ઝ | ૧૯૯૧-ત્રીજી | રૂપા ઍન્ડ કું. કલકત્તા }}&lt;br /&gt;
{{AddRow | લોન્ગમન કમ્પેન્યન ટુ ટ્વેન્ટિએથ | એ. સી. વોર્ડ	 | ૧૯૮૧-ત્રીજી | લોન્ગમન સેન્ચ્યુરી લિટરેચર }}&lt;br /&gt;
{{AddRow | વિશિષ્ટ સાહિત્યસંજ્ઞાકોશ | ચન્દ્રકાન્ત ટોપીવાળા | ૧૯૮૮-પહેલી | ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ }} &lt;br /&gt;
{{AddRow | સમાજશાસ્ત્રકોશ: અવધારણાએં – પ્રથમ ખંડ | હરિકૃષ્ણ રાવત | ૧૯૮૬-પહેલી | રાવત પબ્લિકેશન, જયપુર }}&lt;br /&gt;
{{AddRow | સંતસાહિત્ય શબ્દકોશ| જેઠાલાલ ત્રિવેદી | ૧૯૮૪-પહેલી | ગૂર્જર ગ્રન્થભવનટ્રસ્ટ પ્રકાશન, રાંધેજા, જિ. ગાંધીનગર }}&lt;br /&gt;
{{AddRow | સંસ્કૃત સાહિત્યકોશ | ડૉ. રાજવંશ સહાય ‘હીરા’ | ૧૯૭૩-પહેલી |ચોખમ્બા સંસ્કૃત સીરીઝ ઑફિસ, વારાણસી }}&lt;br /&gt;
{{AddRow | સાહિત્યનો વિશ્વકોશ | વિજયરાય ક. વૈદ્ય | ૧૯૬૭-પહેલી | }}&lt;br /&gt;
{{AddRow | હરિૐ આશ્રમપ્રેરિત જ્ઞાનકોશ| સં. ચૂનીલાલ પ્ર. બારોટ | ૧૯૭૬-પહેલી | ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ }}&lt;br /&gt;
{{AddRow | | સહસં.: નરહરિ કે. ભટ્ટ | |  }}&lt;br /&gt;
{{AddRow | હિન્દી નાટકકોશ | દશરથ ઓઝા | ૧૯૭૫-પહેલી | નેશનલ પબ્લિશિંગ હાઉસ, દિલ્હી }}&lt;br /&gt;
{{AddRow | હિન્દી વિશ્વકોશ: ૧-૧૨ | સં. કમલાપતિ ત્રિપાઠી | ૧૯૬૪-૧૯૭૬ | નાગરી પ્રચારિણીસભા, વારાણસી }}&lt;br /&gt;
{{AddRow | હિન્દી સાહિત્યકોશ: ૧ | સં. ધીરેન્દ્ર વર્મા | ૧૯૮૫-ત્રીજી | જ્ઞાનમંડલ લિમિટેડ, વારાણસી }}&lt;br /&gt;
{{AddRow | હિસ્ટ્રી ઑવ ક્લાસિકલ | એમ. ક્રિશન્માચારિઆર | ૧૯૭૪-ત્રીજી | મોતીલાલ બનારસીદાસ, દિલ્હી }}&lt;br /&gt;
{{AddRow | સંસ્કૃત લિટરેચર | | | }}&lt;br /&gt;
{{AddRow | હિસ્ટ્રી ઑવ સંસ્કૃત પોએટિક્સ | પી. વી. કાણે | ૧૯૫૧ | નિર્ણયસાગરપ્રેસ, મુંબઈ }}&lt;br /&gt;
{{AddRow | હૅન્ડબૂક ઑવ લિટરી ટર્મ્સ | ટી. સી. રાસ્તોગી | ૧૯૯૦-બીજી | ઓમસન્સ પબ્લિકેશન્સ, ન્યૂ દિલ્હી ઍન્ડ ઇસ્થેટિક્સ }}	&lt;br /&gt;
|}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = અધિકરણ લેખકો&lt;br /&gt;
|next =&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1-%E0%AB%A9/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95/%E0%AA%85%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3_%E0%AA%B2%E0%AB%87%E0%AA%96%E0%AA%95%E0%AB%8B&amp;diff=27764</id>
		<title>ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૩/પ્રારંભિક/અધિકરણ લેખકો</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1-%E0%AB%A9/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95/%E0%AA%85%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3_%E0%AA%B2%E0%AB%87%E0%AA%96%E0%AA%95%E0%AB%8B&amp;diff=27764"/>
		<updated>2021-12-13T12:01:08Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: NileshValanki moved page ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૩/પ્રારંભિક/અધિકરણ લેખકો to ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/પ્રારંભિક/અધિકરણ લેખકો&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;#REDIRECT [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/પ્રારંભિક/અધિકરણ લેખકો]]&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_%E0%AB%A9/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95/%E0%AA%85%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3_%E0%AA%B2%E0%AB%87%E0%AA%96%E0%AA%95%E0%AB%8B&amp;diff=27763</id>
		<title>ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/પ્રારંભિક/અધિકરણ લેખકો</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_%E0%AB%A9/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95/%E0%AA%85%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3_%E0%AA%B2%E0%AB%87%E0%AA%96%E0%AA%95%E0%AB%8B&amp;diff=27763"/>
		<updated>2021-12-13T12:01:08Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: NileshValanki moved page ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૩/પ્રારંભિક/અધિકરણ લેખકો to ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/પ્રારંભિક/અધિકરણ લેખકો&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|અધિકરણ લેખકો|}}&lt;br /&gt;
&lt;br /&gt;
{| style=&amp;quot;width: 50%;&amp;quot;&lt;br /&gt;
|-&lt;br /&gt;
| અ.ઠા || અજિત ઠાકોર&lt;br /&gt;
|-&lt;br /&gt;
| અ. દે. || અશ્વિન દેસાઈ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| અ. બ. || અરુણા બક્ષી&lt;br /&gt;
|-&lt;br /&gt;
| અ. યા. || અચ્યુત યાજ્ઞિક&lt;br /&gt;
|-&lt;br /&gt;
| અ. વ્યા || અભિજિત વ્યાસ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ઈ. ના. || ઈલા નાયક&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ઈ. પુ. || ઇન્દુ પુવાર&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ઊ. દે. || ઊર્મિ દેસાઈ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ક. જા. || કનુભાઈ જાની&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ક. શે. || કનુભાઈ શેઠ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| કાં. શા. || કાંતિભાઈ બી. શાહ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| કિ. દૂ. || કિરીટ દૂધાત&lt;br /&gt;
|-&lt;br /&gt;
| કી. જો. || કીર્તિદા જોશી&lt;br /&gt;
|-&lt;br /&gt;
| કુ. દે. || કુમારપાળ દેસાઈ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| કૃ. ક. || કૃષ્ણકાન્ત કડકિયા&lt;br /&gt;
|-&lt;br /&gt;
| કે. શા. || કેશવરામ કા. શાસ્ત્રી&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ગુ. બ્રો. || ગુલાબદાસ બ્રોકર&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ગૌ. પ. || ગૌતમભાઈ પટેલ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ચં. ટો. || ચન્દ્રકાન્ત ટોપીવાળા&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ચિ. ત્રિ. || ચિમનલાલ ત્રિવેદી&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ચિ. ના. || ચિનુભાઈ નાયક&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ચિ. મો. || ચિનુ મોદી&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ચી. રા. || ચીમનલાલ રાવલ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| જ. કો. || જયંત કોઠારી&lt;br /&gt;
|-&lt;br /&gt;
| જ. ગા. || જયંત ગાડીત&lt;br /&gt;
|-&lt;br /&gt;
| જ. દ. || જશવન્તી દવે&lt;br /&gt;
|-&lt;br /&gt;
| જ. પ. || જયન્ત પરમાર&lt;br /&gt;
|-&lt;br /&gt;
| જ. પં. || જયન્ત પંડ્યા&lt;br /&gt;
|-&lt;br /&gt;
| જ. મ. || જયા મહેતા&lt;br /&gt;
|-&lt;br /&gt;
| જિ. દે. ||જિતેન્દ્ર દેસાઈ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ત. ના. || તપસ્વી નાનદી&lt;br /&gt;
|-&lt;br /&gt;
| દિ. મ. || દિગીશ મહેતા&lt;br /&gt;
|-&lt;br /&gt;
| દિ. શા. || દિનુભાઈ શાહ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| દે. જો. || દેવદત્ત જોશી&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ધી. ઠા. || ધીરુભાઈ ઠાકર&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ધી. પ. || ધીરુ પરીખ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ધી. મ. || ધીરેન્દ્ર મહેતા&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ન. પ. || નરોત્તમ પલાણ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ન. પં. || નલિન છે. પંડ્યા&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ન. યા. || નટવરલાલ યાજ્ઞિક&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ન. શા. || નગીનભાઈ શાહ&lt;br /&gt;
|-&lt;br /&gt;
|નિ. વો. || નિરંજના વોરા&lt;br /&gt;
|-&lt;br /&gt;
| પ. ના. || પરેશ નાયક&lt;br /&gt;
|-&lt;br /&gt;
| પા. માં. || પારુલ માંકડ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| પુ. જો. || પુરુરાજ જોશી&lt;br /&gt;
|-&lt;br /&gt;
|પ્ર. ચિ. પ. ||	પ્રવીણચન્દ્ર પરીખ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| પ્ર. દ. || પ્રવીણ દરજી&lt;br /&gt;
|-&lt;br /&gt;
| પ્ર. પ.	|| પ્રમોદકુમાર પટેલ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| પ્ર. બ્ર. || પ્રસાદ બ્રહ્મભટ્ટ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| પ્ર. વે.	 || પ્રકાશ વેગડ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| પ્રી. શા. || પ્રીતિ શાહ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ફા. વા. || ફાધર વાલેસ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| બ. જા. || બળવંત જાની&lt;br /&gt;
|-&lt;br /&gt;
| બ. ત્રિ. || બકુલ ત્રિપાઠી&lt;br /&gt;
|-&lt;br /&gt;
| બા. ગ. || બાપુભાઈ ગઢવી&lt;br /&gt;
|-&lt;br /&gt;
| બિ. પ. || બિપિન પટેલ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| બિ. ભ. || બિન્દુ ભટ્ટ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ભ. મ. || ભરત મહેતા&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ભૂ. ત્રિ	|| ભૂપેન્દ્ર બી. ત્રિવેદી&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ભો. પ. || ભોળાભાઈ પટેલ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| મ. પ. || મગનભાઈ જો. પટેલ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| મ. પા. || મધુસૂદન પારેખ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| મ. બ. || મધુસૂદન બક્ષી&lt;br /&gt;
|-&lt;br /&gt;
| મ. હ. પ. || મણિલાલ હ. પટેલ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| મો. અં. પ. ||	મોહન અં. પરમાર&lt;br /&gt;
|-&lt;br /&gt;
| મો. પ. || મોહનલાલ પટેલ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ય. શુ. || યશવન્ત શુક્લ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| યા. દ. || યાસીન દલાલ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| યો. વ્યા. || યોગેન્દ્ર વ્યાસ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ર. જો. || રમણલાલ જોશી&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ર. ના. || રતિલાલ સાં. નાયક&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ર. બે.	|| રમેશ બેટાઈ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ર. બો. || રતિલાલ બોરીસાગર&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ર. મી. || રશીદ મીર&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ર. ર. દ. || રમેશ ર. દવે&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ર. સો. || રમણ સોની&lt;br /&gt;
|-&lt;br /&gt;
|રા. ના. || રાજેન્દ્ર નાણાવટી&lt;br /&gt;
|-&lt;br /&gt;
| રા. રા. || રાજેન્દ્રસિંહ રાયજાદા&lt;br /&gt;
|-&lt;br /&gt;
| વિ. અ. || વિનોદ અધ્વર્યુ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| વિ. જો. || વિનોદ જોશી&lt;br /&gt;
|-&lt;br /&gt;
| વિ. પં. || વિજય પંડ્યા&lt;br /&gt;
|-&lt;br /&gt;
| વિ. રા. || વિનાયક રાવલ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| વ્ર. દ. || વ્રજલાલ દવે&lt;br /&gt;
|-	&lt;br /&gt;
| શા. જ. દ. || શાસ્ત્રી જયેન્દ્ર દવે&lt;br /&gt;
|-&lt;br /&gt;
| શિ. પં. || શિરીષ પંચાલ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| શ્ર. ત્રિ. || શ્રદ્ધાબહેન ત્રિવેદી&lt;br /&gt;
|-&lt;br /&gt;
| સ. વ્યા. || સતીશ વ્યાસ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| સુ. શા. || સુભાષ શાહ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| હ. અ. ત્રિ. ||	હર્ષદ ત્રિવેદી&lt;br /&gt;
|-&lt;br /&gt;
| હ. ત્રિ. || હર્ષવદન ત્રિવેદી&lt;br /&gt;
|-&lt;br /&gt;
| હ. બા. || હસમુખ બારાડી&lt;br /&gt;
|-&lt;br /&gt;
| હ. મા. || હર્ષદેવ માધવ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| હ. યા. || હસુ યાજ્ઞિક&lt;br /&gt;
|-&lt;br /&gt;
| હું. બ. || હુંદરાજ બલવાણી&lt;br /&gt;
|-&lt;br /&gt;
|}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;♦&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = સંપાદકીય-પ્રથમ આવૃત્તિ&lt;br /&gt;
|next = સંદર્ભગ્રન્થો&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1-%E0%AB%A9/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95/%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A6%E0%AA%95%E0%AB%80%E0%AA%AF-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A5%E0%AA%AE_%E0%AA%86%E0%AA%B5%E0%AB%83%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF&amp;diff=27762</id>
		<title>ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૩/પ્રારંભિક/સંપાદકીય-પ્રથમ આવૃત્તિ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1-%E0%AB%A9/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95/%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A6%E0%AA%95%E0%AB%80%E0%AA%AF-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A5%E0%AA%AE_%E0%AA%86%E0%AA%B5%E0%AB%83%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF&amp;diff=27762"/>
		<updated>2021-12-13T12:00:46Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: NileshValanki moved page ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૩/પ્રારંભિક/સંપાદકીય-પ્રથમ આવૃત્તિ to ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/પ્રારંભિક/સંપાદકીય-પ્રથમ આવૃત્તિ&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;#REDIRECT [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/પ્રારંભિક/સંપાદકીય-પ્રથમ આવૃત્તિ]]&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_%E0%AB%A9/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95/%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A6%E0%AA%95%E0%AB%80%E0%AA%AF-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A5%E0%AA%AE_%E0%AA%86%E0%AA%B5%E0%AB%83%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF&amp;diff=27761</id>
		<title>ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/પ્રારંભિક/સંપાદકીય-પ્રથમ આવૃત્તિ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_%E0%AB%A9/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95/%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A6%E0%AA%95%E0%AB%80%E0%AA%AF-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A5%E0%AA%AE_%E0%AA%86%E0%AA%B5%E0%AB%83%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF&amp;diff=27761"/>
		<updated>2021-12-13T12:00:46Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: NileshValanki moved page ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૩/પ્રારંભિક/સંપાદકીય-પ્રથમ આવૃત્તિ to ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/પ્રારંભિક/સંપાદકીય-પ્રથમ આવૃત્તિ&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|સંપાદકીય|(પ્રથમ આવૃત્તિ)|}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રકાશિત કરેલો ‘ગુજરાતી સાહિત્યકોશ’ ખંડ-૧ મધ્યકાળ અંગેનો છે, તો ખંડ-૨ અર્વાચીનકાળ અંગેનો છે. ‘ગુજરાતી સાહિત્યકોશ’ ખંડ-૩માં મધ્યકાલીન અને અર્વાચીન કર્તા અને કૃતિઓ બાદ કરતાં ગુજરાતી સાહિત્ય વિષયક જે કંઈ નોંધપાત્ર સામગ્રી રહે છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતી ભાષા અને સાહિત્યના ઉદ્દભવ અને વિકાસનો ઇતિહાસ, ગુજરાતી સાહિત્યપ્રકારો અને એમની ઉત્ક્રાંતિ, સાહિત્યશાસ્ત્રનાં વિભાવનાત્મક પાસાંઓ, સાહિત્યિકવાદો, સાંસ્કૃતિક સંદર્ભો, આધારગ્રન્થો, સાહિત્યિક સંસ્થાઓ, સાહિત્યિક પારિતોષિકો વગેરે ગુજરાતી ભાષાસાહિત્યના વિકાસવિસ્તારમાં ફાળો આપનારાં મહત્વના પરિબળોને અહીં આવરી લેવાયાં છે. &lt;br /&gt;
એક તબક્કે, ‘ગુજરાતી સાહિત્યકોશ’ ખંડ-૩ની પરિકલ્પના વધુ મહત્વાકાંક્ષી હતી. એમાં વિશ્વનાં સાહિત્યો, ભારતીય સાહિત્યો, પૌરાણિક પાત્રો, અન્ય લલિતકળાઓ, ગુજરાતી વ્યાકરણની સંજ્ઞાઓ અંગે પણ વિચાર કરાયેલો. પરંતુ એથી કોશનું કદ ખૂબ વધી જતું હોવાથી એને લગતાં સ્વતંત્ર અધિકરણોને બદલે જૂજ અધિકરણોમાં એ સામગ્રીને આમેજ કરી લેવાની યોજના કરવામાં આવી. આમ, પ્રસ્તુત ‘ગુજરાતી સાહિત્યકોશ’ ખંડ-૩ને શક્ય એટલો સર્વપયોગી સંદર્ભગ્રન્થ બનાવવાનો પ્રયત્ન છે. ગુજરાતી ભાષાસાહિત્યના સામાન્ય વાચકોથી માંડી સ્નાતક-અનુસ્નાતક વિદ્યાર્થીઓ, ગુજરાતી સાહિત્યનું અધ્યયન કરાવતા અધ્યાપકો કે ગુજરાતીના સંશોધકો-લેખકોને સાહિત્યિક વીગતો તત્કાળ ઉપલબ્ધ બને એ પ્રકારે માહિતીગ્રન્થ કે માર્ગદર્શકગ્રન્થ તરીકેની એની કામગીરી રહેશે. &lt;br /&gt;
અહીં દરેક અધિકરણમાં દીર્ઘસૂત્રતાને શક્ય એટલી ટાળી છે. કોઈપણ જાતના પૂર્વગ્રહ કે પક્ષપાત વગરની વસ્તુપરકતાને લક્ષ્ય કરી છે. આજદિન સુધીની નવી ઉપલબ્ધિઓ અને નવા વિકસેલા અભિગમોને સમાવિષ્ટ કરવાનું પણ વલણ રહ્યું છે. અલબત્ત, જે તે નિષ્ણાતો પાસે અધિકરણો તૈયાર કરાવેલાં હોઈ, એમની ભિન્ન રુચિઓ અને ભિન્ન શૈલીઓનો પાસ એમાં ઊતરે એ સ્વાભાવિક છે. વળી, વિષયોની વિવિધતાને કારણે જુદી જુદી રીતે સામગ્રીનું સંશ્લેષણ કરવું પડે એ પણ એટલું જ આવશ્યક છે. આને કારણે અધિકરણોની એકરૂપતાનો પ્રશ્ન અલબત્ત, ઊભો થાય, તેમ છતાં શક્ય એટલી એકરૂપતાનો આગ્રહ રખાયો છે. આ કોશના અધિકરણોમાંથી લગભગ અડધા ઉપરાંતનાં અધિકરતો તો ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક. લા. સ્વાધ્યાયમંદિરના અધ્યાપકોએ લખેલા છે. એ ખરું કે ‘ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧ અને ખંડ-૨ વખતે જે સહાયકોનું જૂથ હતું એવું કોઈ સહાયક જૂથ એક યા બીજા કારણસર પછી રહ્યું નહોતું તેમજ અધ્યાપકોમાંથી પણ એકની અન્યત્ર નિમણૂક થતાં માત્ર બે જ અધ્યાપકોને શિરે આ સમગ્ર કોશની જવાબદારી આવી પડેલી. વિશેષમાં, ‘ગુજરાતી સાહિત્યકોશ’ ખંડ-૧ અને ‘ગુજરાતી સાહિત્યકોશ’ ખંડ-૨ પ્રકાશિત થયા પછી કેટલાક પ્રતિભાવો આવ્યા, કેટલાંક સૂચનો થયાં, કેટલીક ત્રુટિઓ તરફ ધ્યાન દોરવામાં આવ્યું, કેટલીક છૂટી ગયેલી વીગતો ધ્યાન પર આવી. આ સર્વને લક્ષમાં લઈને રહી ગયેલી સામગ્રીને શક્ય એટલી સમાવવા અને પ્રકાશિત સામગ્રીને શક્ય એટલી શુદ્ધ કરવા પ્રયત્ન કર્યો અને ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧ અને ખંડ-૨ માટેની ‘શુદ્ધિવૃદ્ધિ’ (૧૯૯૪)ની પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવી. આ કામગીરીને પણ સારો એવો સમય આપવો પડ્યો છે. આથી આ ત્રીજા કોશનો સમયાવધિ ચોક્કસ વધી ગયો છે. &lt;br /&gt;
બીજું, આ પ્રકારના કાર્યમાં આપણી ભાષામાં કોઈ પૂર્વપરંપરા કે પૂર્વનિર્ધારિત નમૂનો ન હોવાથી આ ગ્રન્થે પોતે જ આધારભૂમિ બનવાનું હતું. વળી, આપણે ત્યાં સંદર્ભગ્રન્થવાચન કે કોશવાચનને લગતી તાલીમનો જેમ અભાવ છે તેમ કોશલેખનની તાલીમનો કે કોશ માટેનું લખાણ કેવું હોઈ શકે એના ખ્યાલનો અભાવ છે. એટલું જ નહીં, કાં તો એ કોઈ ઊતરતી કક્ષાનું લેખન છે એવા ખ્યાલને કારણે કે એમાં વધુ પડતી શિસ્તને જાળવવી પડે છે એવા કોઈ ખ્યાલને કારણે કોશલેખન પરત્વે આપણે ત્યાં એક પ્રકારની ઉદાસીનતા પ્રવર્તે છે. પહેલીવાર આવું વ્યાપક સાહિત્યકાર્ય થતું હોય ત્યારે અંગત કારણોસર કેટલીક મહત્વની કલમોનો સાહિત્યના વ્યાપક હિતના સંદર્ભમાં આ કોશને સહકાર નથી મળ્યો એ પણ અત્યંત ખેદજનક છે. આવી આવી વિપરીત પરિસ્થિતિઓમાં પણ આ સાહિત્યકાર્ય પૂરું થયું છે એ અને એને પૂરું કરવામાં જે સહલેખકોએ ઉત્સાહથી સહકાર આપ્યો છે એ પણ એટલી જ આનંદજનક બાબત છે. &lt;br /&gt;
અહીં સામગ્રી સંપાદિત કરીને વર્ણાનુક્રમમાં પ્રતિનિર્દેશ સાથે ગોઠવેલી છે. કેટલીક અંગ્રેજી સંજ્ઞાઓના પર્યાયો આપણે ત્યાં હજી સ્થિર ન થયા હોય અને કેટલાક પર્યાયો અપરિચિત રહ્યા હોય તેથી પરિશિષ્ટમાં અંગ્રેજી-ગુજરાતી સંજ્ઞાસૂચિ આપેલી છે. જેને આધારે ક્યારેક વિષયપ્રવેશ તરત સુગમ બનશે. દરેક અધિકરણને અંતે અવકાશના અભાવે સ્ત્રોતસંદર્ભ જોડવો શક્ય નહોતો તેથી સંદર્ભગ્રન્થોની એક વ્યાપક સૂચિ પણ અહીં આપેલી છે. આ બધું છતાં આ પ્રકારના બૃહદ્ પ્રકલ્પમાં ક્યાંક સ્થૂળ, સામાન્ય વિધાન થયાં હોય, મહત્વનું કોઈ ઘટક કે મહત્વની કોઈ વીગત છૂટી ગયાં હોય યા અસાવધ સરતચૂકો થઈ હોય તો એ ત્રુટિઓને છેવટનું ઉત્તરદાયિત્વ મુખ્ય સંપાદકનું જ ગણાય એમાં કોઈ શંકા નથી. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા નિયુક્ત સલાહકારસમિતિનાં કીમતી સૂચનો માટે, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશન અંગે મળેલી આર્થિક સહાય માટે તેમજ જુદી જુદી દિશામાંથી મળેલાં માર્ગદર્શન માટે આ કોશ હંમેશા ઋણી રહેશે. ગુજરાતી ભાષાસાહિત્યનાં અધ્યયન, અધ્યાપન અને અનુશીલનમાં આ કોશ ક્યાંય પણ ખપમાં આવશે તો એ કોશનું સદભાગ્ય હશે.{{Poem2Close}}&lt;br /&gt;
{{Right|&#039;&#039;&#039;— ચન્દ્રકાન્ત ટોપીવાળા&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ગુજરાતી સાહિત્યકોશની યોજના&lt;br /&gt;
|next = અધિકરણ લેખકો&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1-%E0%AB%A9/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6%E0%AA%A8%E0%AB%80_%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE&amp;diff=27760</id>
		<title>ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૩/પ્રારંભિક/ગુજરાતી સાહિત્યકોશની યોજના</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1-%E0%AB%A9/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6%E0%AA%A8%E0%AB%80_%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE&amp;diff=27760"/>
		<updated>2021-12-13T12:00:25Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: NileshValanki moved page ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૩/પ્રારંભિક/ગુજરાતી સાહિત્યકોશની યોજના to ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/પ્રારંભિક/ગુજરાતી સાહિત્યકોશની યોજના&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;#REDIRECT [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/પ્રારંભિક/ગુજરાતી સાહિત્યકોશની યોજના]]&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_%E0%AB%A9/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6%E0%AA%A8%E0%AB%80_%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE&amp;diff=27759</id>
		<title>ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/પ્રારંભિક/ગુજરાતી સાહિત્યકોશની યોજના</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_%E0%AB%A9/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6%E0%AA%A8%E0%AB%80_%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE&amp;diff=27759"/>
		<updated>2021-12-13T12:00:25Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: NileshValanki moved page ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૩/પ્રારંભિક/ગુજરાતી સાહિત્યકોશની યોજના to ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/પ્રારંભિક/ગુજરાતી સાહિત્યકોશની યોજના&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|ગુજરાતી સાહિત્યકોશની યોજના|}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગુજરાતી સાહિત્યનો સર્વાંગી પરિચય આપતો આ કોશ ગુજરાતી સાહિત્ય પરિષદના એક દાયકાના તપની ફલશ્રુતિ છે. આ પ્રકાશન અપૂર્વ ભલે ન હોય, અનન્ય તો છે જ.&lt;br /&gt;
આ સંકલ્પ કેમ કરીને સિદ્ધ થયો તેની કેટલીક વિગતો પણ ઐતિહાસિક સંદર્ભમાં નોંધપાત્ર છે.&lt;br /&gt;
શ્રી રઘુવીર ચૌધરી પરિષદમંત્રી હતા. ત્યારે ગુજરાત રાજ્ય સરકાર સાથે એમણે કરેલા પત્રવ્યવહારમાં નોંધાયું છે તેમ - સને ૧૯૭૯ના જૂનની ૨૨મી તારીખે સદ. ઉમાશંકર જોશી, શ્રી યશવન્ત શુક્લ, સદ. ઈશ્વર પેટલીકર અને સદ. પિનાકિન ઠાકોર સાથે – તે વખતના મુખ્યપ્રધાન શ્રી બાબુભાઈ જશભાઈ પટેલ સમક્ષ આ યોજના રજૂ કરી. શિક્ષણમંત્રી શ્રી નવલભાઈ શાહ અને નાણામંત્રી શ્રી દિનેશભાઈ શાહે શ્રી બાબુભાઈ પટેલની સંમતિને અમલમાં મૂકી અને નવ માસની ટૂંકી મુદ્દતમાં સાહિત્યકોશની યોજના શરૂ થઈ.&lt;br /&gt;
ગુજરાતી સાહિત્ય પરિષદની કાર્યવાહક સમિતિએ નિયુક્ત કરેલી વરણીસમિતિએ સાહિત્યકોશના સંપાદનની મુખ્ય જવાબદારી ઉપાડવા માટે નવી પેઢીના સંનિષ્ઠ અભ્યાસીઓને નિમંત્રણ આપવા ઠરાવ્યું. તે પ્રમાણે તા.૮-૧૨-૧૯૭૯ના પત્રથી શ્રી જયંત કોઠારીને મુખ્ય સંપાદક તરીકે અને શ્રી ચંદ્રકાન્ત શેઠને સહસંપાદક તરીકે સેવાઓ આપવા નિમંત્રણ પાઠવ્યાં. એમની સંસ્થાઓ જી.એલ. એસ. ગર્લ્સ કોલેજ અને ગૂજરાત વિદ્યાપીઠે એમની સેવાઓ લિયન પર આપીને પરિષદને ઉપકૃત કરી છે.&lt;br /&gt;
સાહિત્યકોશનું કામ શરૂ કર્યું ત્યારે અંદાજ એવો હતો કે સંપાદનનું કામ પાંચેક વર્ષની મુદ્દતમાં પૂરું થઈ જશે. પરંતુ શ્રી જયંત કોઠારીનાં ખંત અને ચીવટને કારણે સંપાદનમાં સંશોધનવૃત્તિ ભળી. યોજનામાં એક નવું પરિમાણ ઉમેરાયું. તેથી મુદ્દત બેવડાઈ. એમણે કોશના સહકાર્યકરો સાથે ગ્રન્થાલયો અને ગ્રન્થભંડારોની મુલાકાત લઈ, જ્યાં શક્ય હતું ત્યાં હસ્તપ્રતો પણ તપાસી અને પૂર્વે થયેલાં આ પ્રકારનાં સંપાદનકાર્યોની દુરસ્તી પણ કરી, શ્રી જયંત કોઠારીએ સાડા ચાર વર્ષ પછી માનાર્હ મુખ્ય સંપાદક તરીકે સેવાઓ આપી. શ્રી ચંદ્રકાન્ત શેઠને માથે શ્રી ક. લા. સ્વાધ્યાયમંદિરના નિયામકની જવાબદારી આવતાં એમનો કાર્યભાર શ્રી રમણ સોનીએ સંભાળ્યો. શ્રી કોઠારી તા.૩૦-૬-૧૯૮૭થી સાહિત્યકોશના સંપાદનકાર્યમાંથી મુક્ત થયા ત્યારે શ્રી જયંત ગાડીત સાહિત્યકોશના બીજા ભાગ સાથે સંકળાયેલા હતા. એમણે શ્રી જયંત કોઠારીના ઉત્તરાધિકારી તરીકે સ્તુત્ય કાર્ય કર્યું છે. શ્રી રમેશ ર. દવે પણ આ યોજના સાથે આરંભકાળથી સંખળાયેલા રહ્યા છે. શ્રી ચન્દ્રકાન્ત ટોપીવાળાએ ક. લા. સ્વાધ્યાયમંદિરના નિયામક થવાની સાથે સમગ્ર કોશયોજનાની વહીવટી જવાબદારી ઉપાડી લીધી. પોતાના સંપાદન હેઠળ કોશનો બીજો-ત્રીજો ભાગ નિયત સમયમાં પૂરો થાય એ માટે તેઓ કૃતસંકલ્પ હતા.&lt;br /&gt;
બીજા ખંડના કર્તાઓ તેમજ કૃતિઓનાં પાંચ સો પચાસ જેટલાં અધિકરણ અગાઉથી તૈયાર હતાં. શ્રી ચન્દ્રકાન્ત ટોપીવાળા મુખ્ય સંપાદક તરીકે અધિકરણોની સંખ્યા નવેક હજાર સુધી લઈ ગયા. સંપાદન ઉપરાંત મુદ્રણનું કામ પણ એમની દેખરેખ નીચે થયું. સંપાદક તરીકે એમને શ્રી રમણ સોની અને શ્રી રમેશ ર. દવેનો સહયોગ સાંપડ્યો.&lt;br /&gt;
આ પછી બાકી રહેલા આ ત્રીજો ખંડ મુખ્ય સંપાદક શ્રી ચન્દ્રકાન્ત ટોપીવાળા અને સંપાદક શ્રી રમેશ ર. દવેની કામગીરીથી પૂરો થાય છે. એમાં ક. લા. સ્વાધ્યાયમંદિરનાં ગ્રન્થાલયી શ્રીમતી નિરંજના દેસાઈની સહાયક તરીકેની સેવાઓ પણ મળી છે. આ ત્રીજો ખંડ સાહિત્યિક પ્રકીર્ણ સામગ્રીનો છે. તેમાં પહેલા બે ખંડોમાં સમાવાયેલાં કર્તા અને કૃતિઓ પછી બાકી રહેલા સાહિત્યનાં વિવિધ પાસાંઓને સમાવી લેવામાં આવ્યાં છે. વાદો, સિદ્ધાન્તો, સાહિત્યિક ઇતિહાસ, પ્રકારો અને આધારગ્રન્થોથી માંડીને સાહિત્યિક પરિભાષા પર્યન્તની સામગ્રીને એમાં આવરી લીધી છે. ગુજરાતી સાહિત્ય સાથે સંલગ્ન વિદ્વાનો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ માટે આ ખંડ સાહિત્યિક સંદર્ભગ્રન્થ તરીકે ઉપયોગી પુરવાર થશે તેવી ખાતરી છે.&lt;br /&gt;
આ પ્રકારના આકરગ્રન્થમાં સહલેખકોનો મળેલો સહકાર અને તેના પ્રકાશન માટે ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી અનુદાન તરીકે મળેલી આર્થિક સહાય માટે અમે આભારની લાગણી પ્રગટ કરીએ છીએ. અંતે કોઈપણ દિશામાંથી આ ગ્રન્થને મળેલા સહયોગ માટે સંસ્થા તરફથી ઋણસ્વીકાર કરીએ છીએ,{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
{{Right|&#039;&#039;&#039;પ્રકાશ ન. શાહ,&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Right|&#039;&#039;&#039;વિનાયક રાવલ,&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Right|&#039;&#039;&#039;નરોત્તમ પલાણ,&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Right|&#039;&#039;&#039;માધવ રામાનુજ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{Right|&#039;&#039;&#039;મંત્રીઓ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{Right|ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ}}&amp;lt;/br&amp;gt;&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;♦&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = સલાહકાર સમિતિ&lt;br /&gt;
|next = સંપાદકીય-પ્રથમ આવૃત્તિ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1-%E0%AB%A9/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95/%E0%AA%B8%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B9%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BF&amp;diff=27758</id>
		<title>ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૩/પ્રારંભિક/સલાહકાર સમિતિ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1-%E0%AB%A9/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95/%E0%AA%B8%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B9%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BF&amp;diff=27758"/>
		<updated>2021-12-13T12:00:02Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: NileshValanki moved page ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૩/પ્રારંભિક/સલાહકાર સમિતિ to ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/પ્રારંભિક/સલાહકાર સમિતિ&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;#REDIRECT [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/પ્રારંભિક/સલાહકાર સમિતિ]]&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_%E0%AB%A9/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95/%E0%AA%B8%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B9%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BF&amp;diff=27757</id>
		<title>ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/પ્રારંભિક/સલાહકાર સમિતિ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_%E0%AB%A9/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95/%E0%AA%B8%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B9%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BF&amp;diff=27757"/>
		<updated>2021-12-13T12:00:02Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: NileshValanki moved page ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૩/પ્રારંભિક/સલાહકાર સમિતિ to ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/પ્રારંભિક/સલાહકાર સમિતિ&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|સલાહકાર સમિતિ|}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શ્રી હરિવલ્લભ ભાયાણી&lt;br /&gt;
શ્રી કે. કા. શાસ્ત્રી&lt;br /&gt;
શ્રી યશવન્ત શુક્લ&lt;br /&gt;
શ્રી ધીરુભાઈ ઠાકર&lt;br /&gt;
સદ. હીરાબહેન પાઠક&lt;br /&gt;
શ્રી નિરંજન ભગત&lt;br /&gt;
શ્રી રમણલાલ જોશી&lt;br /&gt;
શ્રી સિતાંશુ યશશ્ચન્દ્ર&lt;br /&gt;
શ્રી રઘુવીર ચૌધરી&lt;br /&gt;
શ્રી ભોળાભાઈ પટેલ&lt;br /&gt;
શ્રી ચિમનલાલ ત્રિવેદી&lt;br /&gt;
શ્રી ધીરુભાઈ પરીખ&lt;br /&gt;
શ્રી કુમારપાળ દેસાઈ&lt;br /&gt;
સદ્દ પ્રમોદકુમાર પટેલ&lt;br /&gt;
શ્રી જયંત કોઠારી&lt;br /&gt;
શ્રી ચંદ્રકાન્ત શેઠ&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
આ ઉપરાંત સને ૧૯૯૦થી ૧૯૯૬ દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના હોદ્દેદારો&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;પ્રમુખ&#039;&#039;&#039;&lt;br /&gt;
શ્રી જયંત પાઠક&lt;br /&gt;
શ્રી ઉશનસ્&lt;br /&gt;
શ્રી રાજેન્દ્ર શાહ&lt;br /&gt;
શ્રી વિનોદ ભટ્ટ&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;ઉપપ્રમુખ&#039;&#039;&#039;&lt;br /&gt;
શ્રી વિનોદ અધ્વર્યું&lt;br /&gt;
શ્રી જયંત પંડ્યા&lt;br /&gt;
શ્રી ચિમનલાલ ત્રિવેદી&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;મંત્રીઓ&#039;&#039;&#039;&lt;br /&gt;
શ્રી પ્રિયકાન્ત પરીખ&lt;br /&gt;
શ્રી નરોત્તમ પલાણ&lt;br /&gt;
શ્રી પ્રકાશ ન. શાહ&lt;br /&gt;
શ્રી વિનાયક રાવલ&lt;br /&gt;
શ્રી માધવ રામાનુજ&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;નિયામક&#039;&#039;&#039; &lt;br /&gt;
– શ્રી ચન્દ્રકાન્ત ટોપીવાળા&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;♦&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = દાતાશ્રીઓ&lt;br /&gt;
|next = ગુજરાતી સાહિત્યકોશની યોજના&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1-%E0%AB%A9/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95/%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%93&amp;diff=27756</id>
		<title>ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૩/પ્રારંભિક/દાતાશ્રીઓ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1-%E0%AB%A9/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95/%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%93&amp;diff=27756"/>
		<updated>2021-12-13T11:59:43Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: NileshValanki moved page ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૩/પ્રારંભિક/દાતાશ્રીઓ to ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/પ્રારંભિક/દાતાશ્રીઓ&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;#REDIRECT [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/પ્રારંભિક/દાતાશ્રીઓ]]&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_%E0%AB%A9/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95/%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%93&amp;diff=27755</id>
		<title>ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/પ્રારંભિક/દાતાશ્રીઓ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_%E0%AB%A9/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95/%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%93&amp;diff=27755"/>
		<updated>2021-12-13T11:59:42Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: NileshValanki moved page ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૩/પ્રારંભિક/દાતાશ્રીઓ to ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/પ્રારંભિક/દાતાશ્રીઓ&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|કોશ પ્રકાશન શ્રેણીમાં આર્થિક સહાય કરનાર દાતાશ્રીઓ|}}&lt;br /&gt;
&lt;br /&gt;
{|&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૧. ||&lt;br /&gt;
પૂ. આ.શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.&amp;lt;br&amp;gt;	&lt;br /&gt;
પૂ. આ. શ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
પૂ. આ. શ્રી વિજયસોમસૂરીશ્વરજી મ.સા.&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
પૂ. આ. શ્રી વિજયશ્રમણચંદ્રસૂરીશ્વરજી મ.સા.&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
પૂ. આ. શ્રી વિજયપ્રશમચંદ્રસૂરીશ્વરજી મ.સા.&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ,&amp;lt;br&amp;gt; &lt;br /&gt;
તપગચ્છ સમાજ, ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ).&amp;lt;br&amp;gt;	&lt;br /&gt;
 || મુંબઈ || ૨,૦૦,૦૦૦/-&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૨. ||	&lt;br /&gt;
શ્રી નેમિનન્દન શતાબ્દી ટ્રસ્ટ,અમદાવાદ&lt;br /&gt;
આચાર્યશ્રી વિજયશીલચન્દ્રસૂરિજી મહારાજની પ્રેરણાથી	&lt;br /&gt;
 || અમદાવાદ || style=&amp;quot;text-align:right;&amp;quot; | ૧,૫૦,૦૦૦/-&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૩. || શ્રી સુમતિબહેન ગોવિંદભાઈ રાવલ || અનેરા || style=&amp;quot;text-align:right;&amp;quot; | ૧,૦૦,૦૦૦/-&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૪. ||&lt;br /&gt;
પાર્શ્વચંદ્ર ગચ્છવરિષ્ઠ પૂ. ઉપા.શ્રી ભુવનચંદ્રજી મ.સા.ના &lt;br /&gt;
સંયમ સુવર્ણવર્ષની સ્મૃતિ નિમિત્તે સંયમ &lt;br /&gt;
 || સુવર્ણ મહોત્સવ સમિતિ || મુંબઈ || style=&amp;quot;text-align:right;&amp;quot; | ૧,૦૦,૦૦૦/-&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૫. ||	શ્રી લીલાવતીબહેન રતિલાલ જોશી || અમદાવાદ || style=&amp;quot;text-align:right;&amp;quot; | ૫૧,૦૦૦/-&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૬. ||&lt;br /&gt;
પાર્શ્વચંદ્ર ગચ્છવરિષ્ઠ પૂ. ઉપા. શ્રી ભુવનચંદ્રજી મ.સા.ની&lt;br /&gt;
પ્રેરણાથી પાર્શ્વચંદ્રસૂરિસાહિત્ય પ્રકાશનસમિતિ	&lt;br /&gt;
 ||નાની ખાખર (કચ્છ) || style=&amp;quot;text-align:right;&amp;quot; | ૫૦,૦૦૦/-&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૭. ||	શ્રી પંકજ કાપડિયા ચેરિટેબલ ટ્રસ્ટ || સુરત || style=&amp;quot;text-align:right;&amp;quot; | ૨૫,૦૦૦/-&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૮. ||	શ્રી વંદનાબહેન દીપકભાઈ મહેતા || મુંબઈ || style=&amp;quot;text-align:right;&amp;quot; | ૨૫,૦૦૦/-&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૯. ||	શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) || અમદાવાદ || style=&amp;quot;text-align:right;&amp;quot; | ૨૫,૦૦૦/-&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૧૦. || શ્રી અનંગ બળદેવભાઈ મહેતા	|| સુરત || style=&amp;quot;text-align:right;&amp;quot; | ૨૫,૦૦૦/-&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૧૧. || શ્રી રાધિકાબહેન શિરીષભાઈ પરીખ || અમદાવાદ || style=&amp;quot;text-align:right;&amp;quot; | ૨૧,૦૦૦/-&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૧૨. || શ્રી કોકિલાબહેન નટવરલાલ જોશી || અમદાવાદ || style=&amp;quot;text-align:right;&amp;quot; | ૨૧,૦૦૦/-&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૧૩. || શ્રી રસિકબાળા ચમનલાલ ધોળકિયા ||	ભૂજ || style=&amp;quot;text-align:right;&amp;quot; | ૨૧,૦૦૦/-&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૧૪. || શ્રી સવિતાબહેન પ્રાણલાલ મહેતા || અમદાવાદ || style=&amp;quot;text-align:right;&amp;quot; | ૨૧,૦૦૦/-&lt;br /&gt;
|}&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;♦&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = સંપાદકીય&lt;br /&gt;
|next = સલાહકાર સમિતિ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1-%E0%AB%A9/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95/%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A6%E0%AA%95%E0%AB%80%E0%AA%AF&amp;diff=27754</id>
		<title>ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૩/પ્રારંભિક/સંપાદકીય</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1-%E0%AB%A9/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95/%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A6%E0%AA%95%E0%AB%80%E0%AA%AF&amp;diff=27754"/>
		<updated>2021-12-13T11:58:47Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: NileshValanki moved page ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૩/પ્રારંભિક/સંપાદકીય to ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/પ્રારંભિક/સંપાદકીય&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;#REDIRECT [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/પ્રારંભિક/સંપાદકીય]]&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_%E0%AB%A9/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95/%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A6%E0%AA%95%E0%AB%80%E0%AA%AF&amp;diff=27753</id>
		<title>ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/પ્રારંભિક/સંપાદકીય</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_%E0%AB%A9/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95/%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A6%E0%AA%95%E0%AB%80%E0%AA%AF&amp;diff=27753"/>
		<updated>2021-12-13T11:58:47Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: NileshValanki moved page ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૩/પ્રારંભિક/સંપાદકીય to ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/પ્રારંભિક/સંપાદકીય&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|સંપાદકીય&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
(બીજી આવૃત્તિ)}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ગુજરાતી સાહિત્યકોશના ત્રણ ગ્રંથ-ખંડ ૧ મધ્યકાળ ઈ. ૧૯૮૯માં, ખંડ ૨ અર્વાચીન કાળ ઈ.૧૯૯૦માં તથા ખંડ ૩ સાહિત્યિક પ્રકીર્ણ ઈ. ૧૯૯૬માં પ્રકાશિત થયા હતા.&lt;br /&gt;
સાહિત્યના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો, અભ્યાસીઓ - સંશોધકો તેમ જ વિદ્યારસિક જિજ્ઞાસુઓને માટે આ ત્રણે ગ્રંથો મોટા વ્યાપવાળા અધિકૃત સંદર્ભગ્રંથો તરીકે બહુ ઉપયોગી પુરવાર થયા છે. ઘણા સમયથી આ ત્રણે ગ્રંથોની નકલો ખલાસ થઈ ગઈ છે ને અભ્યાસીઓ તરફથી પરિષદ પાસે એની સતત માંગ થતી રહે છે એથી એને ફરી પ્રકાશિત કરવાનું અનિવાર્ય બન્યું છે.&lt;br /&gt;
આ સંજોગોમાં એક હાથવગો અને સરળ રસ્તો તો, આ મૂલ્યવાન સામગ્રીરૂપ ત્રણે ગ્રંથોને, એના એ જ રૂપમાં પુનર્મુદ્રિત કરાવવાનો હતો. પરંતુ પરિષદે વિચાર્યું કે કેવળ પુનર્મુદ્રણ કરવાને બદલે યથાશક્ય સંવર્ધન તથા સંમાર્જન કરીને અંશતઃ શોધિત-વર્ધિત આવૃત્તિ પ્રકાશિત કરવી.&lt;br /&gt;
આ ગ્રંથમાં કેટલાંક સંમાર્જન અને શોધન-વર્ધન આ પ્રમાણે કર્યાં છે.&lt;br /&gt;
૧. વર્ષો પછી પ્રગટ થતાં આ ગ્રંથમાં ઐતિહાસિક વિકાસને આલેખતાં ગુજરાતી સાહિત્યસ્વરૂપો  વિશેનાં અધિકરણોમાંથી કેટલાંક અગત્યનાં અધિકરણોમાં ઉમેરણ-પૂર્તિ કરવા અનિવાર્ય હતાં. આ પૂર્તિ જે-તે અધિકરણલેખકોએ અને એ શક્ય ન હતું ત્યાં બીજાને સોંપીને અથવા ક. લા. સ્વાધ્યાયમંદિરના અધ્યાપકોએ કરી લીધી છે. તેમના નામ જે – તે અધિકરણમાં મૂળ અધિકરણલેખકના નામ પછી ઉમેર્યાં છે. જેમ કે, ગુજરાતી કવિતા વિશેના અધિકરણમાં ચં. ટો. પછી રા. પ.&lt;br /&gt;
૨. સાહિત્યિક સામયિકો વિશેનાં અધિકરણોમાં ખૂટતી વિગતો ઉમેરી છે અને કેટલાંક મહત્વનાં સાહિત્યિક સામયિકોના અધિકરણો વિદ્વાનો પાસે લખાવીને ઉમેર્યાં છે. &lt;br /&gt;
૩. સાહિત્યિક સંસ્થાઓ, સાહિત્યિક પારિતોષિકો વગેરેની વિગતોનું ઉમેરણ ક. લા. સ્વાધ્યાયમંદિરના અધ્યાપકોએ કર્યું છે.&lt;br /&gt;
૪. પહેલી આવૃત્તિમાં શબ્દાનુક્રમણિકા ન હતી, તે અહીં ઉમેરી છે.&lt;br /&gt;
આ ઉપરાંત આવશ્યક જણાયું ત્યાં અકારાદિક્રમ બદલ્યો છે તેમ જ મુદ્રણદોષ સુધારી લીધા છે.&lt;br /&gt;
આ ગ્રંથના પરામર્શક તરીકે શ્રી રમણ સોનીએ લેખન-સંપાદનના કોઈપણ કામ અંગે જરૂરી સલાહસૂચનો, માર્ગદર્શન તેમજ હૂંફ પૂરાં પાડ્યાં છે. ગ્રંથની મોટાભાગની સામગ્રી તેમની આંખ તળેથી પસાર થઈ છે. રૂબરૂ મળીને, તેમ જ પત્ર કે ફોનથી એમની સાથે ચર્ચા કરી લીધી છે. એમનાં સૂચનો બહુ ઉપયોગી રહ્યાં છે અને એમણે હંમેશા અમને મોકળાશ આપી છે.&lt;br /&gt;
આ ગ્રંથ માટે પરિષદે તજ્જ્ઞો તરીકે સર્વશ્રી કિશોર વ્યાસ, ભરત મહેતા, હર્ષવદન ત્રિવેદી અને હેમંત દવેને કાર્ય સોંપ્યું હતું. તેમણે ઝીણવટપૂર્વક સામગ્રી તપાસી આપી આવશ્યક સૂચનો કર્યાં હતાં. સમયમર્યાદાને ધ્યાનમાં રાખીને મહત્વનાં સૂચનોનો આ ગ્રંથમાં સમાવેશ કર્યો છે.&lt;br /&gt;
આ ગ્રંથમાં જેમનો સહયોગ મળ્યો તે સહુનું અહોભાવથી સ્મરણ કરીને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરીએ છીએ.&lt;br /&gt;
{{Right|&#039;&#039;&#039;— સંપાદકો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = પ્રકાશન માહિતી&lt;br /&gt;
|next = દાતાશ્રીઓ&lt;br /&gt;
}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_%E0%AB%A9/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95&amp;diff=27752</id>
		<title>ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/પ્રારંભિક</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_%E0%AB%A9/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95&amp;diff=27752"/>
		<updated>2021-12-13T11:58:11Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = પ્રારંભિક&lt;br /&gt;
|content = &lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ_૩/પ્રારંભિક/મુખપૃષ્ટ ૨|મુખપૃષ્ટ ૨]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ_૩/પ્રારંભિક/પ્રકાશન માહિતી |પ્રકાશન માહિતી ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ_૩/પ્રારંભિક/સંપાદકીય|સંપાદકીય (બીજી આવૃત્તિ)]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ_૩/પ્રારંભિક/દાતાશ્રીઓ|કોશ પ્રકાશન શ્રેણીમાં આર્થિક સહાય કરનાર દાતાશ્રીઓ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ_૩/પ્રારંભિક/સલાહકાર સમિતિ | સલાહકાર સમિતિ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ_૩/પ્રારંભિક/ગુજરાતી સાહિત્યકોશની યોજના | ગુજરાતી સાહિત્યકોશની યોજના]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ_૩/પ્રારંભિક/સંપાદકીય-પ્રથમ આવૃત્તિ| સંપાદકીય [પ્રથમ આવૃત્તિ]]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ_૩/પ્રારંભિક/અધિકરણ લેખકો|અધિકરણ લેખકો]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ_૩/પ્રારંભિક/સંદર્ભગ્રન્થો|મહત્ત્વના સંદર્ભ ગ્રન્થોની સૂચિ]]&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_%E0%AB%A9/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95/%E0%AA%B8%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AD%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A5%E0%AB%8B&amp;diff=27568</id>
		<title>ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/પ્રારંભિક/સંદર્ભગ્રન્થો</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_%E0%AB%A9/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95/%E0%AA%B8%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AD%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A5%E0%AB%8B&amp;diff=27568"/>
		<updated>2021-12-11T08:49:10Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|મહત્ત્વના સંદર્ભ ગ્રન્થોની સૂચિ}}&lt;br /&gt;
&lt;br /&gt;
{|&lt;br /&gt;
|-&lt;br /&gt;
 | ક્રમ || style=&amp;quot;text-align:right;&amp;quot; | || સંદર્ભગ્રન્થ-શીર્ષક || style=&amp;quot;text-align:right;&amp;quot; | || લેખક-સંપાદક || style=&amp;quot;text-align:right;&amp;quot; | || પ્રકાશનસાલ-આવૃત્તિ || style=&amp;quot;text-align:right;&amp;quot; | || પ્રકાશનસંસ્થા || style=&amp;quot;text-align:right;&amp;quot; |&lt;br /&gt;
|-&lt;br /&gt;
 | ૧, || style=&amp;quot;text-align:right;&amp;quot; | || અ કમ્પેન્યન ટુ સંસ્કૃત લિટરેચર || style=&amp;quot;text-align:right;&amp;quot; | || સુરેશચન્દ્ર બેનર્જી || style=&amp;quot;text-align:right;&amp;quot; | || ૧૯૮૯-બીજી || style=&amp;quot;text-align:right;&amp;quot; | || મોતીલાલ બનારસીદાસ-દિલ્હી || style=&amp;quot;text-align:right;&amp;quot; |&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૨, || style=&amp;quot;text-align:right;&amp;quot; | || અ ગ્લોસરિ ઑવ લિટરી ટર્મ્સ || style=&amp;quot;text-align:right;&amp;quot; | || એમ. એચ. એબ્રમ્સ || style=&amp;quot;text-align:right;&amp;quot; | || ૧૯૮૧-ચોથી || style=&amp;quot;text-align:right;&amp;quot; | || હોલ્ટ, રાઈનહાર્ટ ઍન્ડ વિન્સ્ટન, ન્યૂયોર્ક || style=&amp;quot;text-align:right;&amp;quot; |&lt;br /&gt;
|-&lt;br /&gt;
|૩, || style=&amp;quot;text-align:right;&amp;quot; | || અ ડિક્શનરિ ઑવ નરેટોલૉજી || style=&amp;quot;text-align:right;&amp;quot; | || જેરલ્ડ પ્રિન્સ || style=&amp;quot;text-align:right;&amp;quot; | || ૧૯૮૯-પહેલી ||	style=&amp;quot;text-align:right;&amp;quot; | || યુનિવર્સિટી ઑવ નેબ્રાસ્કાપ્રેસ, લંડન || style=&amp;quot;text-align:right;&amp;quot; |&lt;br /&gt;
|-&lt;br /&gt;
|૪, || style=&amp;quot;text-align:right;&amp;quot; | || style=&amp;quot;text-align:right;&amp;quot; | || અ ડિક્શનરિ ઑવ પોલિટિક્સ || style=&amp;quot;text-align:right;&amp;quot; | || ફ્લોરેન્સ એલિયેટ || style=&amp;quot;text-align:right;&amp;quot; | || ૧૯૫૭-પહેલી || style=&amp;quot;text-align:right;&amp;quot; | || પેન્ગ્વિન બૂક્સ || style=&amp;quot;text-align:right;&amp;quot; |&lt;br /&gt;
|-&lt;br /&gt;
| || style=&amp;quot;text-align:right;&amp;quot; | || style=&amp;quot;text-align:right;&amp;quot; | || style=&amp;quot;text-align:right;&amp;quot; | || style=&amp;quot;text-align:right;&amp;quot; | || માઈકેલ સમરસ્કિલ ||		&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૫, || style=&amp;quot;text-align:right;&amp;quot; | || style=&amp;quot;text-align:right;&amp;quot; | || અ ડિક્શનરિ ઑવ લિટરી ટર્મ્સ || style=&amp;quot;text-align:right;&amp;quot; | || જે. એ. કડન || style=&amp;quot;text-align:right;&amp;quot; | || ૧૯૮૦- || style=&amp;quot;text-align:right;&amp;quot; |	|| ક્લેરિઅન બૂક્સ || style=&amp;quot;text-align:right;&amp;quot; |&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૬, || style=&amp;quot;text-align:right;&amp;quot; | || style=&amp;quot;text-align:right;&amp;quot; | || અ ડિક્શનરિ ઑવ સ્ટાઈલિસ્ટિક્સ || style=&amp;quot;text-align:right;&amp;quot; | || કે. ટી. વેલ્ઝ || style=&amp;quot;text-align:right;&amp;quot; | || ૧૯૮૯-પહેલી || style=&amp;quot;text-align:right;&amp;quot; |	|| લૉન્ગમન, લંડન-ન્યૂયોર્ક  || style=&amp;quot;text-align:right;&amp;quot; |&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૭, || style=&amp;quot;text-align:right;&amp;quot; | || style=&amp;quot;text-align:right;&amp;quot; | || અલંકારકોશ || style=&amp;quot;text-align:right;&amp;quot; | || બ્રહ્મમિત્ર અવસ્થી || style=&amp;quot;text-align:right;&amp;quot; | || ૧૯૮૬-પહેલી || style=&amp;quot;text-align:right;&amp;quot; | || ઇન્દ્ર પ્રકાશન, દિલ્હી || style=&amp;quot;text-align:right;&amp;quot; |&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૮, || style=&amp;quot;text-align:right;&amp;quot; | || style=&amp;quot;text-align:right;&amp;quot; | || આધુનિક સાહિત્યસંજ્ઞાકોશ || style=&amp;quot;text-align:right;&amp;quot; | || ચન્દ્રકાન્ત ટોપીવાળા || style=&amp;quot;text-align:right;&amp;quot; | || ૧૯૮૬-પહેલી || style=&amp;quot;text-align:right;&amp;quot; | || ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ || style=&amp;quot;text-align:right;&amp;quot; |&lt;br /&gt;
|-&lt;br /&gt;
| || style=&amp;quot;text-align:right;&amp;quot; | || style=&amp;quot;text-align:right;&amp;quot; | || style=&amp;quot;text-align:right;&amp;quot; | || style=&amp;quot;text-align:right;&amp;quot; | || પરેશ નાયક ||&lt;br /&gt;
|-&lt;br /&gt;
| || style=&amp;quot;text-align:right;&amp;quot; | || style=&amp;quot;text-align:right;&amp;quot; | || style=&amp;quot;text-align:right;&amp;quot; | || style=&amp;quot;text-align:right;&amp;quot; | || હર્ષવદન ત્રિવેદી ||&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૯, ||	 style=&amp;quot;text-align:right;&amp;quot; | || style=&amp;quot;text-align:right;&amp;quot; | || ઇન્સાઈક્લપીડિયા ઑવ ઇન્ડિયન || style=&amp;quot;text-align:right;&amp;quot; |	|| અમરેશ દત્ત || style=&amp;quot;text-align:right;&amp;quot; | || ૧૯૮૭,’૮૮,’૮૯, || style=&amp;quot;text-align:right;&amp;quot; | || સાહિત્ય અકાદમી, દિલ્હી || style=&amp;quot;text-align:right;&amp;quot; |&lt;br /&gt;
|-&lt;br /&gt;
| || style=&amp;quot;text-align:right;&amp;quot; | || style=&amp;quot;text-align:right;&amp;quot; | || style=&amp;quot;text-align:right;&amp;quot; | || style=&amp;quot;text-align:right;&amp;quot; | || style=&amp;quot;text-align:right;&amp;quot; | લિટરેચર ખંડ: ૧, ૨, ૩, ૪, ૫, ૬ ||	|| ’૯૧,’૯૨,’૯૪ ||&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૧૦, || style=&amp;quot;text-align:right;&amp;quot; | || style=&amp;quot;text-align:right;&amp;quot; | || ઇન્સાઇકલપીડિયા ઑવ લિટરેચર || style=&amp;quot;text-align:right;&amp;quot; | || માર્ટિન કોયલે, || | style=&amp;quot;text-align:right;&amp;quot; | || પીટર ગેર સાઈડ || style=&amp;quot;text-align:right;&amp;quot; |	|| ૧૯૯૦-પહેલી ||&lt;br /&gt;
|-&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;♦&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_%E0%AB%A9/%E0%AA%85%E0%AA%A8%E0%AB%81%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE/%E0%AA%A8&amp;diff=27567</id>
		<title>ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_%E0%AB%A9/%E0%AA%85%E0%AA%A8%E0%AB%81%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE/%E0%AA%A8&amp;diff=27567"/>
		<updated>2021-12-11T08:45:06Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading| ન |  }}&lt;br /&gt;
&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નક્ષત્ર ટ્રસ્ટ | નક્ષત્ર ટ્રસ્ટ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નજમ | નજમ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નટ | નટ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નટી | નટી ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નર્મ/પરિહાસ | નર્મ/પરિહાસ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નર્મદચન્દ્રક | નર્મદચન્દ્રક ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નર્મદ સાહિત્યસભા | નર્મદ સાહિત્યસભા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નર્મસચિવ | નર્મસચિવ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નલચંપૂ | નલચંપૂ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નવચેતન | નવચેતન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નવજીવન ટ્રસ્ટ | નવજીવન ટ્રસ્ટ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નવનીત-સમર્પણ | નવનીત-સમર્પણ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નવલકથા | નવલકથા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નવલકથામાં પ્રથમપુરુષ પ્રયોગ | નવલકથામાં પ્રથમપુરુષ-પ્રયોગ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નવશબ્દઘટન | નવશબ્દઘટન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નવશબ્દનિર્માણ | નવશબ્દનિર્માણ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નવી નવલ | નવી નવલ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નવોઢા | નવોઢા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નવ્ય ઇતિહાસવાદ | નવ્ય ઇતિહાસવાદ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નવ્ય પ્રશિષ્ટતાવાદ | નવ્ય પ્રશિષ્ટતાવાદ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નવ્ય વાસ્તવાદ | નવ્ય વાસ્તવાદ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નવ્ય વિવેચન | નવ્ય વિવેચન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાગાનંદ | નાગાનંદ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાટક | નાટક ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાટકચન્દ્રિકા | નાટકચન્દ્રિકા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાટ્યગૃહ | નાટ્યગૃહ/પ્રેક્ષાગૃહ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાટ્યદર્પણ | નાટ્યદર્પણ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાટ્યપ્રયોગકલા | નાટ્યપ્રયોગકલા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાટ્યરૂપાન્તર | નાટ્યરૂપાન્તર, નાટકીકરણ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાટ્યશાસ્ત્ર | નાટ્યશાસ્ત્ર ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાટ્યસંગીત | નાટ્યસંગીત ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાટ્યાત્મક ઊર્મિકાવ્ય | નાટ્યાત્મક ઊર્મિકાવ્ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાટ્યાત્મક કવિતા | નાટ્યાત્મક કવિતા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાટ્યાત્મક વ્યંગોક્તિ | નાટ્યાત્મક વ્યંગોક્તિ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાથસંપ્રદાય | નાથસંપ્રદાય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાદકવિતા | નાદકવિતા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાન્દી | નાન્દી ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નામાન્તરન્યાસ | નામાન્તરન્યાસ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાયક | નાયક ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાયણ્માર | નાયણ્માર ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાયિકા | નાયિકા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નારાશંસી | નારાશંસી ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નારિકેલપાક | નારિકેલપાક ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નારીપાઠ | નારીપાઠ/નારીવેશ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નારીમીમાંસા | નારીમીમાંસા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નારીવાદી વિવેચન | નારીવાદી વિવેચન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાર્સિસસ ગ્રંથિ | નાર્સિસસ ગ્રંથિ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિકષ | નિકષ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિક્ષિપ્તશબ્દ | નિક્ષિપ્તશબ્દ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિઘંટુ | નિઘંટુ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિચય | નિચય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિદર્શન | નિદર્શન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિદર્શના | નિદર્શના ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિપુણતા | નિપુણતા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિબંધ | નિબંધ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિયતિશ્રાવ્ય | નિયતિશ્રાવ્ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિયતપ્તિ | નિયતપ્તિ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિયતિવાદ | નિયતિવાદ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિયંત્રક કલ્પન | નિયંત્રક કલ્પન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિરપેક્ષવાદ | નિરપેક્ષવાદ, એકાન્તિકવાદ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિરપેક્ષ સાહિત્ય અને સાપેક્ષ સાહિત્ય | નિરપેક્ષ સાહિત્ય અને સાપેક્ષ સાહિત્ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિરંજની સંપ્રદાય | નિરંજની સંપ્રદાય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિરાંત સંપ્રદાય | નિરાંત સંપ્રદાય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિરુક્ત | નિરુક્ત ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિર્ગુણ સંપ્રદાય | નિર્ગુણ સંપ્રદાય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિર્માણવાદ | નિર્માણવાદ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિર્વહણ | નિર્વહણ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિર્વિરામ કવિતા | નિર્વિરામ કવિતા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિવેદન | નિવેદન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિષિદ્વપ્રયોગ | નિષિદ્વપ્રયોગ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિષેધાત્મક ક્ષમતા | નિષેધાત્મક ક્ષમતા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિસૃષ્ટાર્થાદૂતી | નિસૃષ્ટાર્થાદૂતી ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિહિતવસ્તુ | નિહિતવસ્તુ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિહનુતયોનિ | નિહનુતયોનિ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નીતિકથા | નીતિકથા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નીતિપરક વિવેચન | નીતિપરક વિવેચન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નીતિશતક | નીતિશતક ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નીતિશાસ્ત્ર અને સાહિત્ય | નીતિશાસ્ત્ર અને સાહિત્ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નીતિસુખાન્તિકા | નીતિસુખાન્તિકા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નૃકેન્દ્રિતા | નૃકેન્દ્રિતા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નૃત્યનાટિકા | નૃત્યનાટિકા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નૃયંત્રવિજ્ઞાન અને સાહિત્ય | નૃયંત્રવિજ્ઞાન અને સાહિત્ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નૃવંશ કવિતા | નૃવંશ કવિતા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નૃવિજ્ઞાન અને સાહિત્ય | નૃવિજ્ઞાન અને સાહિત્ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નેતા | નેતા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નેતિવાદ | નેતિવાદ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નેપથ્ય | નેપથ્ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નેશનલ બૂક ટ્રસ્ટ | નેશનલ બૂક ટ્રસ્ટ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નેશનલ સ્કૂલ ઑવ ડ્રામા | નેશનલ સ્કૂલ ઑવ ડ્રામા (એન.એસ.ડી.) ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નૈષધીયચરિત | નૈષધીયચરિત ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નૈસર્ગિક ઉપનૈસર્ગિક | નૈસર્ગિક ઉપનૈસર્ગિક ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નૉ | નૉ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નૉબેલ પુરસ્કાર | નૉબેલ પુરસ્કાર ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/ન્યાયદર્શન | ન્યાયદર્શન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/ન્યૂનપ્રમુખ કલાકાર | ન્યૂનપ્રમુખ કલાકાર ]]&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_%E0%AB%A9/%E0%AA%85%E0%AA%A8%E0%AB%81%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE/%E0%AA%A8/%E0%AA%A8%E0%AA%BE%E0%AA%9F%E0%AA%952&amp;diff=27566</id>
		<title>ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાટક2</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_%E0%AB%A9/%E0%AA%85%E0%AA%A8%E0%AB%81%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE/%E0%AA%A8/%E0%AA%A8%E0%AA%BE%E0%AA%9F%E0%AA%952&amp;diff=27566"/>
		<updated>2021-12-11T08:44:18Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: Created page with &amp;quot;sfsfsfs&amp;quot;&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;sfsfsfs&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_%E0%AB%A9/%E0%AA%85%E0%AA%A8%E0%AB%81%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE/%E0%AA%A8&amp;diff=27565</id>
		<title>ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_%E0%AB%A9/%E0%AA%85%E0%AA%A8%E0%AB%81%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE/%E0%AA%A8&amp;diff=27565"/>
		<updated>2021-12-11T08:44:04Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading| ન |  }}&lt;br /&gt;
&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નક્ષત્ર ટ્રસ્ટ | નક્ષત્ર ટ્રસ્ટ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નજમ | નજમ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નટ | નટ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નટી | નટી ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નર્મ/પરિહાસ | નર્મ/પરિહાસ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નર્મદચન્દ્રક | નર્મદચન્દ્રક ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નર્મદ સાહિત્યસભા | નર્મદ સાહિત્યસભા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નર્મસચિવ | નર્મસચિવ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નલચંપૂ | નલચંપૂ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નવચેતન | નવચેતન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નવજીવન ટ્રસ્ટ | નવજીવન ટ્રસ્ટ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નવનીત-સમર્પણ | નવનીત-સમર્પણ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નવલકથા | નવલકથા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નવલકથામાં પ્રથમપુરુષ પ્રયોગ | નવલકથામાં પ્રથમપુરુષ-પ્રયોગ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નવશબ્દઘટન | નવશબ્દઘટન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નવશબ્દનિર્માણ | નવશબ્દનિર્માણ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નવી નવલ | નવી નવલ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નવોઢા | નવોઢા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નવ્ય ઇતિહાસવાદ | નવ્ય ઇતિહાસવાદ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નવ્ય પ્રશિષ્ટતાવાદ | નવ્ય પ્રશિષ્ટતાવાદ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નવ્ય વાસ્તવાદ | નવ્ય વાસ્તવાદ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નવ્ય વિવેચન | નવ્ય વિવેચન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાગાનંદ | નાગાનંદ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાટક | નાટક ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાટક2 | નાટક ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાટકચન્દ્રિકા | નાટકચન્દ્રિકા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાટ્યગૃહ | નાટ્યગૃહ/પ્રેક્ષાગૃહ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાટ્યદર્પણ | નાટ્યદર્પણ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાટ્યપ્રયોગકલા | નાટ્યપ્રયોગકલા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાટ્યરૂપાન્તર | નાટ્યરૂપાન્તર, નાટકીકરણ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાટ્યશાસ્ત્ર | નાટ્યશાસ્ત્ર ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાટ્યસંગીત | નાટ્યસંગીત ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાટ્યાત્મક ઊર્મિકાવ્ય | નાટ્યાત્મક ઊર્મિકાવ્ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાટ્યાત્મક કવિતા | નાટ્યાત્મક કવિતા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાટ્યાત્મક વ્યંગોક્તિ | નાટ્યાત્મક વ્યંગોક્તિ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાથસંપ્રદાય | નાથસંપ્રદાય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાદકવિતા | નાદકવિતા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાન્દી | નાન્દી ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નામાન્તરન્યાસ | નામાન્તરન્યાસ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાયક | નાયક ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાયણ્માર | નાયણ્માર ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાયિકા | નાયિકા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નારાશંસી | નારાશંસી ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નારિકેલપાક | નારિકેલપાક ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નારીપાઠ | નારીપાઠ/નારીવેશ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નારીમીમાંસા | નારીમીમાંસા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નારીવાદી વિવેચન | નારીવાદી વિવેચન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાર્સિસસ ગ્રંથિ | નાર્સિસસ ગ્રંથિ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિકષ | નિકષ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિક્ષિપ્તશબ્દ | નિક્ષિપ્તશબ્દ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિઘંટુ | નિઘંટુ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિચય | નિચય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિદર્શન | નિદર્શન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિદર્શના | નિદર્શના ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિપુણતા | નિપુણતા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિબંધ | નિબંધ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિયતિશ્રાવ્ય | નિયતિશ્રાવ્ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિયતપ્તિ | નિયતપ્તિ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિયતિવાદ | નિયતિવાદ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિયંત્રક કલ્પન | નિયંત્રક કલ્પન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિરપેક્ષવાદ | નિરપેક્ષવાદ, એકાન્તિકવાદ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિરપેક્ષ સાહિત્ય અને સાપેક્ષ સાહિત્ય | નિરપેક્ષ સાહિત્ય અને સાપેક્ષ સાહિત્ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિરંજની સંપ્રદાય | નિરંજની સંપ્રદાય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિરાંત સંપ્રદાય | નિરાંત સંપ્રદાય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિરુક્ત | નિરુક્ત ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિર્ગુણ સંપ્રદાય | નિર્ગુણ સંપ્રદાય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિર્માણવાદ | નિર્માણવાદ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિર્વહણ | નિર્વહણ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિર્વિરામ કવિતા | નિર્વિરામ કવિતા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિવેદન | નિવેદન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિષિદ્વપ્રયોગ | નિષિદ્વપ્રયોગ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિષેધાત્મક ક્ષમતા | નિષેધાત્મક ક્ષમતા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિસૃષ્ટાર્થાદૂતી | નિસૃષ્ટાર્થાદૂતી ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિહિતવસ્તુ | નિહિતવસ્તુ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિહનુતયોનિ | નિહનુતયોનિ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નીતિકથા | નીતિકથા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નીતિપરક વિવેચન | નીતિપરક વિવેચન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નીતિશતક | નીતિશતક ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નીતિશાસ્ત્ર અને સાહિત્ય | નીતિશાસ્ત્ર અને સાહિત્ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નીતિસુખાન્તિકા | નીતિસુખાન્તિકા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નૃકેન્દ્રિતા | નૃકેન્દ્રિતા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નૃત્યનાટિકા | નૃત્યનાટિકા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નૃયંત્રવિજ્ઞાન અને સાહિત્ય | નૃયંત્રવિજ્ઞાન અને સાહિત્ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નૃવંશ કવિતા | નૃવંશ કવિતા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નૃવિજ્ઞાન અને સાહિત્ય | નૃવિજ્ઞાન અને સાહિત્ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નેતા | નેતા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નેતિવાદ | નેતિવાદ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નેપથ્ય | નેપથ્ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નેશનલ બૂક ટ્રસ્ટ | નેશનલ બૂક ટ્રસ્ટ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નેશનલ સ્કૂલ ઑવ ડ્રામા | નેશનલ સ્કૂલ ઑવ ડ્રામા (એન.એસ.ડી.) ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નૈષધીયચરિત | નૈષધીયચરિત ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નૈસર્ગિક ઉપનૈસર્ગિક | નૈસર્ગિક ઉપનૈસર્ગિક ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નૉ | નૉ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નૉબેલ પુરસ્કાર | નૉબેલ પુરસ્કાર ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/ન્યાયદર્શન | ન્યાયદર્શન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/ન્યૂનપ્રમુખ કલાકાર | ન્યૂનપ્રમુખ કલાકાર ]]&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_%E0%AB%A9/%E0%AA%85%E0%AA%A8%E0%AB%81%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE/%E0%AA%B8&amp;diff=27426</id>
		<title>ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_%E0%AB%A9/%E0%AA%85%E0%AA%A8%E0%AB%81%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE/%E0%AA%B8&amp;diff=27426"/>
		<updated>2021-12-10T11:31:47Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading| સ |  }}&lt;br /&gt;
&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સકલકથા | સકલકથા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સકલ રંગભૂમિ | સકલ રંગભૂમિ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સખી | સખી ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સખીસંપ્રદાય | સખીસંપ્રદાય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સગુણભક્તિ | સગુણભક્તિ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સચિત્ર હસ્તપ્રતો | સચિત્ર હસ્તપ્રતો ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સચોટતા | સચોટતા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સજીવારોપણ | સજીવારોપણ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સજ્ઝાય | સજ્ઝાય/સ્વાધ્યાય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સતનામીસંપ્રદાય | સતનામીસંપ્રદાય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સત્તામીમાંસા | સત્તામીમાંસા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સત્યાગ્રહનું સાહિત્ય | સત્યાગ્રહનું સાહિત્ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સત્યાભાસ | સત્યાભાસ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સદીનો અંત | સદીનો અંત ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સદ્યઃપરનિવૃત્તિ | સદ્યઃપરનિવૃત્તિ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સદ્યોદર્શન | સદ્યોદર્શન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સન્ધિ | સન્ધિ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમ | સમ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમકાલીન સાહિત્યનું વિવલેચન | સમકાલીન સાહિત્યનું વિવલેચન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમજણ | સમજણ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમજૂતી | સમજૂતી ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમતાવાદી | સમતાવાદી ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમનુક્રમણિકા | સમનુક્રમણિકા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમબંધ | સમબંધ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમભાવ | સમભાવ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમયનવલ | સમયનવલ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમયાવધિ | સમયાવધિ/ગાળો ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમર્થ કૃતિ | સમર્થ કૃતિ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમવકાર | સમવકાર ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમષ્ટિવ્યાપન | સમષ્ટિવ્યાપન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમસંવેદન | સમસંવેદન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમસ્યા | સમસ્યા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમસ્યાનાટક | સમસ્યાનાટક ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમાજવાદ | સમાજવાદ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમાજવિજ્ઞાન અને સાહિત્ય | સમાજવિજ્ઞાન અને સાહિત્ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમાધિ | સમાધિ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમાપકસંકેત | સમાપકસંકેત ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમાલોચક | સમાલોચક ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમાસ | સમાસ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમાસોક્તિ | સમાસોક્તિ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમાંતરતા | સમાંતરતા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમિઝદાત | સમિઝદાત ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમીપે | સમીપે ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમુચિતતા | સમુચિતતા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમુચ્ચય | સમુચ્ચય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સરસતા | સરસતા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સરસ્વતીકંઠાભણ | સરસ્વતીકંઠાભણ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સરસ્વતી સન્માન | સરસ્વતી સન્માન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સર્ગ | સર્ગ/પર્વ/કાંડ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સર્જક અહં | સર્જક અહં ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સર્જક ઉન્માદ | સર્જક ઉન્માદ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સર્જકકેન્દ્રીકૃતિ | સર્જકકેન્દ્રીકૃતિ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સર્જનપ્રક્રિયા | સર્જનપ્રક્રિયા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સર્જનાત્મક ગદ્ય | સર્જનાત્મક ગદ્ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સર્વાંગ્રદ્રષ્ટિવાળી શૈલી | સર્વાંગ્રદ્રષ્ટિવાળી શૈલી ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સર્વોદયની વિભાવના અને ગુજરાતી સાહિત્ય| સર્વોદયની વિભાવના અને ગુજરાતી સાહિત્ય]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સલોકા | સલોકા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય | સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સહકારનો સિદ્ધાન્ત | સહકારનો સિદ્ધાન્ત ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સહકારપાક કે આમ્રપાક | સહકારપાક કે આમ્રપાક ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સહકાર્ય | સહકાર્ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સહચારી કાવ્યો | સહચારી કાવ્યો ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સહજસ્ફુરણા | સહજસ્ફુરણા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સહજાપ્રતિભા | સહજાપ્રતિભા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સહજિયા સંપ્રદાય | સહજિયા સંપ્રદાય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સહભુક્તિનું કાવ્યશાસ્ત્ર | સહભુક્તિનું કાવ્યશાસ્ત્ર ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સહસંબંધક વસ્તુઓ | સહસંબંધક વસ્તુઓ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સહસંયોજક પદ્ય | સહસંયોજક પદ્ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સહોક્તિ | સહોક્તિ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સહૃદય | સહૃદય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંકર | સંકર ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંકેતવિજ્ઞાન અને સાહિત્ય | સંકેતવિજ્ઞાન અને સાહિત્ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંકેત વ્યામર્શ હેઠળ | સંકેત વ્યામર્શ હેઠળ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંક્રમિત વિશેષણ | સંક્રમિત વિશેષણ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંક્ષિપ્તીકરણ | સંક્ષિપ્તીકરણ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સક્ષેપ | સક્ષેપ/લઘુસ્વરૂપ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંખ્યામેળ છંદો | સંખ્યામેળ છંદો ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંગતિ | સંગતિ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંગીતકવિતા | સંગીતકવિતા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંગીતનાટક | સંગીતનાટક ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંગીતરૂપક | સંગીતરૂપક ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંગીતીકરણ | સંગીતીકરણ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંઘટનતંત્ર | સંઘટનતંત્ર ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંઘટનસંહિતા | સંઘટનસંહિતા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંઘટિત સ્વરૂપ | સંઘટિત સ્વરૂપ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંઘર્ષ | સંઘર્ષ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંચય | સંચય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંચારીભાવ | સંચારીભાવ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સં-ચિત્રણા | સં-ચિત્રણા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંજ્ઞા | સંજ્ઞા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંતજીવન-સાહિત્ય | સંતજીવન-સાહિત્ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંતસાહિત્ય | સંતસાહિત્ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંતુલક કે વિરોધી કલ્પના | સંતુલક કે વિરોધી કલ્પના ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંદર્ભ | સંદર્ભ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંદર્ભકો | સંદર્ભકો ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંદર્ભવાદ | સંદર્ભવાદ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંદર્ભસાહિત્ય | સંદર્ભસાહિત્ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંદિગ્ધ | સંદિગ્ધ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંદિગ્ધતા | સંદિગ્ધતા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંદેશ | સંદેશ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંદેશકાવ્ય | સંદેશકાવ્ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંદેહ | સંદેહ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંધાનનવલ | સંધાનનવલ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંધિ | સંધિ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંધિ | સંધિ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંનિધિ | સંનિધિ/આસત્તિ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંનિધિ | સંનિધિ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંનિષ્ઠા | સંનિષ્ઠા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંપાદન | સંપાદન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંપાદકીય | સંપાદકીય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંપૃક્તાર્થ | સંપૃક્તાર્થ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંબદ્ધ કાવ્ય | સંબદ્ધ કાવ્ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંબોધનકાવ્ય | સંબોધનકાવ્ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંભાવ્ય લેખક | સંભાવ્ય લેખક ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંભાવ્ય વાચક | સંભાવ્ય વાચક ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંમૂર્તિ | સંમૂર્તિ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંમૂર્તિપરક વિવેચન | સંમૂર્તિપરક વિવેચન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંયુક્તિ | સંયુક્તિ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સં-યોજના | સં-યોજના ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંરચના | સંરચના ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંરચનાવાદ અને અનુસંરચનાવાદ | સંરચનાવાદ અને અનુસંરચનાવાદ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંરચનાવાદી ભાષાવિજ્ઞાન | સંરચનાવાદી ભાષાવિજ્ઞાન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંલક્ષ્યક્રમવ્યંગ્યધ્વનિ | સંલક્ષ્યક્રમવ્યંગ્યધ્વનિ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંવાદ | સંવાદ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંવાદકાવ્ય | સંવાદકાવ્ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંવાદખંડો | સંવાદખંડો ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંવાદિતા | સંવાદિતા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંવિદના વિવેચકો | સંવિદના વિવેચકો ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંવેગ | સંવેગ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંવેગાત્મક ભાષા | સંવેગાત્મક ભાષા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંવેદનાનું વિયોજન | સંવેદનાનું વિયોજન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંવેદનશબ્દો | સંવેદનશબ્દો ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંશક્તિ | સંશક્તિ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંશોધન | સંશોધન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંશોધિત પાઠ | સંશોધિત પાઠ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંસર્જનાત્મક વ્યાકરણ | સંસર્જનાત્મક વ્યાકરણ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંસૃષ્ટિ | સંસૃષ્ટિ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંસ્કારી સંયમ | સંસ્કારી સંયમ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંસ્કૃત સાહિત્ય | સંસ્કૃત સાહિત્ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંસ્કૃતિ | સંસ્કૃતિ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંસ્કૃતિપરક કાવ્યશાસ્ત્ર | સંસ્કૃતિપરક કાવ્યશાસ્ત્ર ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંસ્કૃતિ પુરસ્કાર | સંસ્કૃતિ પુરસ્કાર ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંસ્થાનવાદ | સંસ્થાનવાદ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંસ્મરણ | સંસ્મરણ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંહિતા | સંહિતા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંહિતાન્તરણ | સંહિતાન્તરણ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાક્ષરજયંતી | સાક્ષરજયંતી ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાત્વતી | સાત્વતી ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાત્ત્વિક | સાત્ત્વિક ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાદ્રશ્ય પરિવર્તન | સાદ્રશ્ય પરિવર્તન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાદ્રશ્યરચના | સાદ્રશ્યરચના ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાધારણ ધ્વનિ | સાધારણ ધ્વનિ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાધારણીકરણ | સાધારણીકરણ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાધારણીભવન | સાધારણીભવન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાધ્યવસાના લક્ષણા | સાધ્યવસાના લક્ષણા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાની મિસ્ત્રા | સાની મિસ્ત્રા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાફીવૃત્તિ | સાફીવૃત્તિ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સામયિક | સામયિક ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સામવેદ | સામવેદ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સામંતવાદ | સામંતવાદ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સામાજિક | સામાજિક ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સામાજિક વાસ્તવવાદ | સામાજિક વાસ્તવવાદ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સામાન્ય | સામાન્ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સામાન્યા | સામાન્યા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સામાન્યીકરણ | સામાન્યીકરણ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સામૂહિક અચેતન | સામૂહિક અચેતન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સામ્યવાદ | સામ્યવાદ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાર | સાર ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સારોપા લક્ષણા | સારોપા લક્ષણા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાર્વત્રિકતા | સાર્વત્રિકતા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાલ્ગારીતિ | સાલ્ગારીતિ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહચર્ય-અધ્યાસ | સાહચર્ય/અધ્યાસ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહસકથા | સાહસકથા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય | સાહિત્ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય | સાહિત્ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અકાદેમી | સાહિત્ય અકાદેમી, દિલ્હી ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને અશ્લીલતા | સાહિત્ય અને અશ્લીલતા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને જીવન | સાહિત્ય અને જીવન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને દર્શન | સાહિત્ય અને દર્શન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને ધર્મ | સાહિત્ય અને ધર્મ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને નીતિ | સાહિત્ય અને નીતિ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને પત્રકારત્વ | સાહિત્ય અને પત્રકારત્વ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને પ્રચાર | સાહિત્ય અને પ્રચાર ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને પ્રતિબદ્ધતા | સાહિત્ય અને પ્રતિબદ્ધતા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અનેપ્રત્યાયન | સાહિત્ય અનેપ્રત્યાયન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને પ્રભાવ | સાહિત્ય અને પ્રભાવ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને પ્રયોગ | સાહિત્ય અને પ્રયોગ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને પ્રયોગદાસ્ય | સાહિત્ય અને પ્રયોગદાસ્ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને ભાવાત્મક એકતા | સાહિત્ય અને ભાવાત્મક એકતા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને માન્યતાઓ | સાહિત્ય અને માન્યતાઓ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને યુગધર્મ | સાહિત્ય અને યુગધર્મ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને રાજકારણ | સાહિત્ય અને રાજકારણ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને લોકપ્રિયતા | સાહિત્ય અને લોકપ્રિયતા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને વાગ્મિતા | સાહિત્ય અને વાગ્મિતા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને વિજ્ઞાન | સાહિત્ય અને વિજ્ઞાન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને વ્યાકરણ | સાહિત્ય અને વ્યાકરણ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને શીલ | સાહિત્ય અને શીલ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને સત્ય | સાહિત્ય અને સત્ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને સમાજ | સાહિત્ય અને સમાજ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને સમૂહમાધ્યમો | સાહિત્ય અને સમૂહમાધ્યમો ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને સંસ્કૃતિ | સાહિત્ય અને સંસ્કૃતિ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને સિદ્ધાન્ત | સાહિત્ય અને સિદ્ધાન્ત ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને સેન્સરશીપ | સાહિત્ય અને સેન્સરશીપ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યચોરી | સાહિત્યચોરી ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યદર્પણ | સાહિત્યદર્પણ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યનું અધ્યાપન | સાહિત્યનું અધ્યાપન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યમાં આકૃતિ અને અંતસ્તત્વ | સાહિત્યમાં આકૃતિ અને અંતસ્તત્વ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યમાં તથ્ય | સાહિત્યમાં તથ્ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યમાં પ્રકૃતિનિરૂપણ | સાહિત્યમાં પ્રકૃતિનિરૂપણ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યમાં પ્રણયનિરૂપણ | સાહિત્યમાં પ્રણયનિરૂપણ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યમાં બોલીપ્રયોગ | સાહિત્યમાં બોલીપ્રયોગ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યમાં સાતત્ય અને પરિવર્તન | સાહિત્યમાં સાતત્ય અને પરિવર્તન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યમાં સોરાબરરુસ્તમી | સાહિત્યમાં સોરાબરરુસ્તમી ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યયુગ | સાહિત્યયુગ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યવાદ | સાહિત્યવાદ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યવેઠિયો | સાહિત્યવેઠિયો ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય સંદર્ભે વૈશ્વિકતા | સાહિત્ય સંદર્ભે વૈશ્વિકતા, ભારતીયતા અને ગુજરાતીતા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યિક ઇતિહાસ | સાહિત્યિક ઇતિહાસ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યિક તરકટ | સાહિત્યિક તરકટ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યિકતા | સાહિત્યિકતા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યિક સંપ્રદાયો અને આંદોલનો | સાહિત્યિક સંપ્રદાયો અને આંદોલનો ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યિક સામયિક | સાહિત્યિક સામયિક ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યિક સામર્થ્ય | સાહિત્યિક સામર્થ્ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાંખ્યદર્શન | સાંખ્યદર્શન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાંસ્કૃતિક નૃવંશવિજ્ઞાન | સાંસ્કૃતિક નૃવંશવિજ્ઞાન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાંસ્કૃતિક વિલંબ | સાંસ્કૃતિક વિલંબ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સિક્સ કેરેક્ટર્સ ઈન સર્ચ ઑવ એન ઑથર | સિક્સ કેરેક્ટર્સ ઈન સર્ચ ઑવ એન ઑથર ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સિંહાસન દ્વાત્રિંશિકા | સિંહાસન દ્વાત્રિંશિકા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સીમાસંધિ | સીમાસંધિ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સુખસિદ્ધાન્ત | સુખસિદ્ધાન્ત ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સુખાન્તિકા | સુખાન્તિકા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સુદર્શન | સુદર્શન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સુભાષિત | સુભાષિત ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સુરતી બોલી | સુરતી બોલી ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સુસંગતા | સુસંગતા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સૂક્તિ | સૂક્તિ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સૂક્ષ્મ | સૂક્ષ્મ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સૂક્ષ્મ ધ્વનિ | સૂક્ષ્મ ધ્વનિ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સૂક્ષ્મ પીઠ | સૂક્ષ્મ પીઠ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સૂચિકરણ | સૂચિકરણ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સૂચિપદ્ય | સૂચિપદ્ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સૂત્ર વચન | સૂત્ર વચન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સૂત્રધાર | સૂત્રધાર ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સૂફીવાદ | સૂફીવાદ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સેન્ટ્રલ લાઈબ્રેરી – વડોદરા | સેન્ટ્રલ લાઈબ્રેરી – વડોદરા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સોરઠી બોલી | સોરઠી બોલી ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સોવિયેટલેન્ડ નહેરુ પુરસ્કાર | સોવિયેટલેન્ડ નહેરુ પુરસ્કાર ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સોસ્યૂર | સોસ્યૂર ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સોનેટ | સોનેટ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સોનેટપુચ્છ | સોનેટપુચ્છ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સૌષ્ઠવપ્રિય | સૌષ્ઠવપ્રિય/સંયમી/સ્વસ્થ/રૂપપ્રધાન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સૌંદર્યનિષ્ઠ આનંદ | સૌંદર્યનિષ્ઠ આનંદ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સૌંદર્યનિષ્ઠ આસ્વાદ | સૌંદર્યનિષ્ઠ આસ્વાદ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સૌંદર્યપરક બહિસ્તલ | સૌંદર્યપરક બહિસ્તલ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સૌંદર્યલહરી | સૌંદર્યલહરી ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સૌંદર્યવાદ | સૌંદર્યવાદ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સૌંદર્યશાસ્ત્ર | સૌંદર્યશાસ્ત્ર ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સૌંદર્યાનુભવ | સૌંદર્યાનુભવ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્ખલનવાદ | સ્ખલનવાદ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્તબક | સ્તબક ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્તવન | સ્તવન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્તુતિગાન | સ્તુતિગાન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્તુતિગીત | સ્તુતિગીત/ઉદ્દગીત ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્તોત્ર | સ્તોત્ર ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્ત્રીયોચિત સાહિત્ય | સ્ત્રીયોચિત સાહિત્ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્ત્રીસાહિત્ય | સ્ત્રીસાહિત્ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્થલકાલતત્વ | સ્થલકાલતત્વ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્થલદોષ | સ્થલદોષ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્થલવાચક કવિતા | સ્થલવાચક કવિતા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્થાનિક રંગ | સ્થાનિક રંગ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્થાયીભાવ | સ્થાયીભાવ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્મરણ | સ્મરણ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્મારકગ્રન્થ | સ્મારકગ્રન્થ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્યાદવાદ | સ્યાદવાદ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્ત્રોતનામ | સ્ત્રોતનામ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્વકીયા | સ્વકીયા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્વકેન્દ્રી ઉદાત્તતા | સ્વકેન્દ્રી ઉદાત્તતા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્વકેન્દ્રીકાર્ય | સ્વકેન્દ્રીકાર્ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્વગતોક્તિ | સ્વગતોક્તિ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્વતઃસંભવી | સ્વતઃસંભવી ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્વપ્ન-રૂપકકથા | સ્વપ્ન-રૂપકકથા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્વપ્નવાસવદત્તા | સ્વપ્નવાસવદત્તા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્વભાવોક્તિ | સ્વભાવોક્તિ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્વયંચાલિત લેખન | સ્વયંચાલિત લેખન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્વયંચાલિતતા | સ્વયંચાલિતતા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્વયંદૂતી | સ્વયંદૂતી ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્વરમાધુર્ય | સ્વરમાધુર્ય/નાદમાધુર્ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્વરસામ્ય | સ્વરસામ્ય/સ્વરપ્રાસ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્વરૂપ | સ્વરૂપ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્વરૂપકરણ | સ્વરૂપકરણ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્વાધીનપતિકા | સ્વાધીનપતિકા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્વાધ્યાય | સ્વાધ્યાય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્વાનુભવરસિક - સર્વાનુભવરસિક | સ્વાનુભવરસિક - સર્વાનુભવરસિક ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્વામીનારાયણ સંપ્રદાય | સ્વામીનારાયણ સંપ્રદાય અને સ્વામીનારાયણ સંપ્રદાયનું સાહિત્ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્વાભાવિકીકરણ | સ્વાભાવિકીકરણ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્વાયત્ત | સ્વાયત્ત (કવિતા) ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્વીકૃત શબ્દો | સ્વીકૃત શબ્દો ]]&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_%E0%AB%A9/%E0%AA%85%E0%AA%A8%E0%AB%81%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE/%E0%AA%B8/%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF/%E0%AA%85%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B8&amp;diff=27425</id>
		<title>ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહચર્ય/અધ્યાસ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_%E0%AB%A9/%E0%AA%85%E0%AA%A8%E0%AB%81%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE/%E0%AA%B8/%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF/%E0%AA%85%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B8&amp;diff=27425"/>
		<updated>2021-12-10T11:31:03Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: NileshValanki moved page ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહચર્ય/અધ્યાસ to ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહચર્ય-અધ્યાસ&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;#REDIRECT [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહચર્ય-અધ્યાસ]]&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_%E0%AB%A9/%E0%AA%85%E0%AA%A8%E0%AB%81%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE/%E0%AA%B8/%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%85%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B8&amp;diff=27424</id>
		<title>ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહચર્ય-અધ્યાસ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_%E0%AB%A9/%E0%AA%85%E0%AA%A8%E0%AB%81%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE/%E0%AA%B8/%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%85%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B8&amp;diff=27424"/>
		<updated>2021-12-10T11:31:03Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: NileshValanki moved page ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહચર્ય/અધ્યાસ to ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહચર્ય-અધ્યાસ&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;span style=&amp;quot;color:#0000ff&amp;quot;&amp;gt;&#039;&#039;&#039;સાહચર્ય/અધ્યાસ(Association)&#039;&#039;&#039;&amp;lt;/span&amp;gt; : ભાવકના ચિત્તમાં ઉદ્ભવતો એક ચોક્કસ વિચારનો એક કે એકથી વધુ વસ્તુ (ઘટના, દૃશ્ય વગેરે) સાથેનો પારસ્પરિક સંબંધ. સાહિત્યકૃતિમાં ઉપમા, રૂપક વગેરેનો વિનિયોગ કરવા પાછળનો સર્જકનો ગર્ભિત આશય ભાવકના ચિત્તમાં સાહચર્યો જગવવાનો જ હોય છે. ઍરિસ્ટોટલ આ સંજ્ઞાના સંદર્ભમાં આમ વિચારે છે : ‘અનેક પ્રકારના વિચારોની સહોપસ્થિતિને કારણે જે-તે વિચારો પરસ્પરનો સંદર્ભ ઊભો કરે છે; અથવા વિચારની આંશિક રજૂઆતથી તેનો સમગ્ર સંદર્ભ તાજો કરે છે.’&lt;br /&gt;
{{Right|પ.ના.}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous= સાલ્ગારીતિ&lt;br /&gt;
|next= સાહસકથા&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_%E0%AB%A9/%E0%AA%85%E0%AA%A8%E0%AB%81%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE/%E0%AA%9C&amp;diff=27423</id>
		<title>ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_%E0%AB%A9/%E0%AA%85%E0%AA%A8%E0%AB%81%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE/%E0%AA%9C&amp;diff=27423"/>
		<updated>2021-12-10T11:29:25Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading| જ |  }}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જગતદર્શન | જગતદર્શન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જગતનાં ભાષાકુળો | જગતનાં ભાષાકુળો ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જગતવ્યાપન | જગતવ્યાપન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જગન્નાથ | જગન્નાથ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જનાન્તિક | જનાન્તિક ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જનિવા સંપ્રદાય | જનિવા સંપ્રદાય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જન્મભૂમિ | જન્મભૂમિ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જન્માભિષેક કાવ્ય | જન્માભિષેક કાવ્ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જયંતીગ્રન્થ | જયંતીગ્રન્થ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જરથોસ્તી ધર્મ | જરથોસ્તી ધર્મ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જહલક્ષણા-જહત્સ્વાલક્ષણા | જહલક્ષણા/જહત્સ્વાલક્ષણા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જાઝ કવિતા | જાઝ કવિતા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જાતકકથા | જાતકકથા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જામે જમશેધ | જામે જમશેધ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જાસૂસી સાહિત્ય | જાસૂસી સાહિત્ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જાહેરખબર | જાહેરખબર ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જિગરખોરી | જિગરખોરી ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જિહાફ | જિહાફ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જીવનકથા | જીવનકથા ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જીવનકથાત્મક વિવેચન | જીવનકથાત્મક વિવેચન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જીવનનો ઉલ્લાસ | જીવનનો ઉલ્લાસ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જીવનાદર્શનાભૂત ઊર્મિ | જીવનાદર્શનાભૂત ઊર્મિ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જુલિયસ સીઝર | જુલિયસ સીઝર ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/‘જુસ્સા’નો સિદ્ધાન્ત | જુસ્સાનો સિદ્ધાન્ત ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જૂથકેન્દ્રી વિવેચન | જૂથકેન્દ્રી વિવેચન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જૂની ગુજરાતી | જૂની ગુજરાતી ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જેલસાહિત્ય | જેલસાહિત્ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જૈનસાહિત્ય | જૈનસાહિત્ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જૈનધર્મ | જૈનધર્મ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જોડકણાં | જોડકણાં ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જોરુરી | જોરુરી ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જયેષ્ઠા | જયેષ્ઠા ]]&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80%E0%AA%AF_%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5&amp;diff=26705</id>
		<title>ભારતીય કથાવિશ્વ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80%E0%AA%AF_%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5&amp;diff=26705"/>
		<updated>2021-12-03T06:28:50Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{DISPLAYTITLE:&amp;lt;span style=&amp;quot;opacity:0;position:absolute;&amp;quot;&amp;gt;{{FULLPAGENAME}}&amp;lt;/span&amp;gt;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|ભારતીય  કથાવિશ્વ| સંપાદન : શિરીષ પંચાલ}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&amp;amp;#9724;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
{{ContentBox&lt;br /&gt;
	|heading = &#039;&#039;&#039;ભારતીય  કથાવિશ્વ&#039;&#039;&#039;&lt;br /&gt;
	|boxstyle = lightpink&lt;br /&gt;
	|text = &lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{BookContainerOpen}}&lt;br /&gt;
{{BookItem&lt;br /&gt;
| title = [[ભારતીય_કથાવિશ્વ૧|ભારતીય કથાવિશ્વ : ૧]]&lt;br /&gt;
| cover_image = File:B K Part 1.jpg&lt;br /&gt;
| editor = શિરીષ પંચાલ&lt;br /&gt;
| book_link = ભારતીય_કથાવિશ્વ૧&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&amp;amp;#9724;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{BookContainerOpen}}&lt;br /&gt;
{{BookItem&lt;br /&gt;
| title = [[ભારતીયકથાવિશ્વ-૨|ભારતીય કથાવિશ્વ : ૨]]&lt;br /&gt;
| cover_image = File:B K Part 2-Title-1.jpg&lt;br /&gt;
| editor = શિરીષ પંચાલ&lt;br /&gt;
| book_link = ભારતીયકથાવિશ્વ-૨&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&amp;amp;#9724;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
{{BookContainerOpen}}&lt;br /&gt;
{{BookItem&lt;br /&gt;
| title = [[ભારતીયકથાવિશ્વ-૩|ભારતીય કથાવિશ્વ : ૩]]&lt;br /&gt;
| cover_image = File:B K Part 3-Title-1.jpg&lt;br /&gt;
| editor = શિરીષ પંચાલ&lt;br /&gt;
| book_link = ભારતીયકથાવિશ્વ-૩&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&amp;amp;#9724;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
{{BookContainerOpen}}&lt;br /&gt;
{{BookItem&lt;br /&gt;
| title = [[ભારતીયકથાવિશ્વ−૪|ભારતીય કથાવિશ્વ : ૪]]&lt;br /&gt;
| cover_image = File:B K Part 4-Title-1.jpg&lt;br /&gt;
| editor = શિરીષ પંચાલ&lt;br /&gt;
| book_link = ભારતીયકથાવિશ્વ−૪&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&amp;amp;#9724;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
{{BookContainerOpen}}&lt;br /&gt;
{{BookItem&lt;br /&gt;
| title = [[ભારતીયકથાવિશ્વ-૫|ભારતીય કથાવિશ્વ : ૫]]&lt;br /&gt;
| cover_image = &lt;br /&gt;
| editor = શિરીષ પંચાલ&lt;br /&gt;
| book_link = ભારતીયકથાવિશ્વ-૫&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{BookContainerClose}}&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=Template:BookItem&amp;diff=26704</id>
		<title>Template:BookItem</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=Template:BookItem&amp;diff=26704"/>
		<updated>2021-12-03T06:27:23Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;&amp;lt;div style=&amp;quot;flex-grow: 1;min-width: 33%;height: 100%; margin-top: 15px; margin-bottom: 18px;&amp;quot;&amp;gt;&lt;br /&gt;
[[{{{cover_image|File:No-Book.svg}}}|{{{cover_size|250px}}}|frameless|center|link={{#if:{{{book_link|}}}|{{{book_link}}} | {{{title|}}} }}]]&lt;br /&gt;
&amp;lt;p style=&amp;quot;margin-top: 12px;&amp;quot;&amp;gt;&amp;lt;/p&amp;gt;&lt;br /&gt;
{{center| &#039;&#039;&#039;{{{title|Title of the book}}}&#039;&#039;&#039; }}&lt;br /&gt;
{{#if:{{{editor|}}}|{{center|&#039;&#039;&#039;સંપાદક: {{{editor}}}&#039;&#039;&#039; }} | {{center|&#039;&#039;&#039;લેખક: {{{author|}}}&#039;&#039;&#039; }} }}&lt;br /&gt;
&amp;lt;/div&amp;gt;&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80%E0%AA%AF_%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5&amp;diff=26703</id>
		<title>ભારતીય કથાવિશ્વ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80%E0%AA%AF_%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5&amp;diff=26703"/>
		<updated>2021-12-03T06:26:14Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{DISPLAYTITLE:&amp;lt;span style=&amp;quot;opacity:0;position:absolute;&amp;quot;&amp;gt;{{FULLPAGENAME}}&amp;lt;/span&amp;gt;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|ભારતીય  કથાવિશ્વ| સંપાદન : શિરીષ પંચાલ}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&amp;amp;#9724;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
{{ContentBox&lt;br /&gt;
	|heading = &#039;&#039;&#039;ભારતીય  કથાવિશ્વ&#039;&#039;&#039;&lt;br /&gt;
	|boxstyle = lightpink&lt;br /&gt;
	|text = &lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{BookContainerOpen}}&lt;br /&gt;
{{BookItem&lt;br /&gt;
| title = [[ભારતીય_કથાવિશ્વ૧|ભારતીય કથાવિશ્વ : ૧]]&lt;br /&gt;
| cover_image = File:B K Part 1.jpg&lt;br /&gt;
| editor = શિરીષ પંચાલ&lt;br /&gt;
| book_link = ભારતીય_કથાવિશ્વ૧&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&amp;amp;#9724;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{BookContainerOpen}}&lt;br /&gt;
{{BookItem&lt;br /&gt;
| title = [[ભારતીયકથાવિશ્વ-૨|ભારતીય કથાવિશ્વ : ૨]]&lt;br /&gt;
| cover_image = File:B K Part 2-Title-1.jpg&lt;br /&gt;
| editor = શિરીષ પંચાલ&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&amp;amp;#9724;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
{{BookContainerOpen}}&lt;br /&gt;
{{BookItem&lt;br /&gt;
| title = [[ભારતીયકથાવિશ્વ-૩|ભારતીય કથાવિશ્વ : ૩]]&lt;br /&gt;
| cover_image = File:B K Part 3-Title-1.jpg&lt;br /&gt;
| editor = શિરીષ પંચાલ&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&amp;amp;#9724;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
{{BookContainerOpen}}&lt;br /&gt;
{{BookItem&lt;br /&gt;
| title = [[ભારતીયકથાવિશ્વ−૪|ભારતીય કથાવિશ્વ : ૪]]&lt;br /&gt;
| cover_image = File:B K Part 4-Title-1.jpg&lt;br /&gt;
| editor = શિરીષ પંચાલ&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&amp;amp;#9724;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
{{BookContainerOpen}}&lt;br /&gt;
{{BookItem&lt;br /&gt;
| title = [[ભારતીયકથાવિશ્વ-૫|ભારતીય કથાવિશ્વ : ૫]]&lt;br /&gt;
| cover_image = &lt;br /&gt;
| editor = શિરીષ પંચાલ&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{BookContainerClose}}&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=Template:BookItem&amp;diff=26702</id>
		<title>Template:BookItem</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=Template:BookItem&amp;diff=26702"/>
		<updated>2021-12-03T06:26:03Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;&amp;lt;div style=&amp;quot;flex-grow: 1;min-width: 33%;height: 100%; margin-top: 15px; margin-bottom: 18px;&amp;quot;&amp;gt;&lt;br /&gt;
[[{{{cover_image|File:No-Book.svg}}}|{{{cover_size|250px}}}|frameless|center|link={{#if:{{{book_link|}}}|{{{book_link}}} }}]]&lt;br /&gt;
&amp;lt;p style=&amp;quot;margin-top: 12px;&amp;quot;&amp;gt;&amp;lt;/p&amp;gt;&lt;br /&gt;
{{center| &#039;&#039;&#039;{{{title|Title of the book}}}&#039;&#039;&#039; }}&lt;br /&gt;
{{#if:{{{editor|}}}|{{center|&#039;&#039;&#039;સંપાદક: {{{editor}}}&#039;&#039;&#039; }} | {{center|&#039;&#039;&#039;લેખક: {{{author|}}}&#039;&#039;&#039; }} }}&lt;br /&gt;
&amp;lt;/div&amp;gt;&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=Template:BookItem&amp;diff=26701</id>
		<title>Template:BookItem</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=Template:BookItem&amp;diff=26701"/>
		<updated>2021-12-03T06:24:37Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;&amp;lt;div style=&amp;quot;flex-grow: 1;min-width: 33%;height: 100%; margin-top: 15px; margin-bottom: 18px;&amp;quot;&amp;gt;&lt;br /&gt;
[[{{{cover_image|File:No-Book.svg}}}|{{{cover_size|250px}}}|frameless|center|link={{#if:{{{book_link|}}}|{{{editor}}} }}]]&lt;br /&gt;
&amp;lt;p style=&amp;quot;margin-top: 12px;&amp;quot;&amp;gt;&amp;lt;/p&amp;gt;&lt;br /&gt;
{{center| &#039;&#039;&#039;{{{title|Title of the book}}}&#039;&#039;&#039; }}&lt;br /&gt;
{{#if:{{{editor|}}}|{{center|&#039;&#039;&#039;સંપાદક: {{{editor}}}&#039;&#039;&#039; }} | {{center|&#039;&#039;&#039;લેખક: {{{author|}}}&#039;&#039;&#039; }} }}&lt;br /&gt;
&amp;lt;/div&amp;gt;&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%85%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AB%80%E0%AA%A8_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%A6%E0%AA%BE/%E0%AA%A6%E0%AA%B2%E0%AA%AA%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE/%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AB%80_%E0%AA%8F%E0%AA%95_%E0%AA%85%E0%AA%82%E0%AA%A7%E0%AB%87%E0%AA%B0%E0%AB%80_%E0%AA%97%E0%AA%82%E0%AA%A1%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BE&amp;diff=18947</id>
		<title>અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપતરામ/પુરી એક અંધેરી ગંડુરાજા</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%85%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AB%80%E0%AA%A8_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%A6%E0%AA%BE/%E0%AA%A6%E0%AA%B2%E0%AA%AA%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE/%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AB%80_%E0%AA%8F%E0%AA%95_%E0%AA%85%E0%AA%82%E0%AA%A7%E0%AB%87%E0%AA%B0%E0%AB%80_%E0%AA%97%E0%AA%82%E0%AA%A1%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BE&amp;diff=18947"/>
		<updated>2021-10-19T07:57:08Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|પુરી એક અંધેરી ગંડુરાજા| દલપતરામ}}&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
{{Center|&#039;&#039;ભુજંગી છંદ&#039;&#039;}}&lt;br /&gt;
પુરી એક અંધેરી ને ગંડુ રાજા.&lt;br /&gt;
ટકે શેર ભાજી ટકે શેર ખાજા;&lt;br /&gt;
બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે,&lt;br /&gt;
કદી સારી બુરી ન વેચે વિવેકે.           ૧&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
તહાં જઈ ચડ્યા બે ગુરૂ એક ચેલો,&lt;br /&gt;
ગયો ગામમાં માગવા શિષ્ય પેલો;&lt;br /&gt;
લીધી સૂખડી હાટથી આપી આટો,&lt;br /&gt;
ગુરૂ પાસ જૈને કહે ખૂબ ખાટ્યો.           ૨&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
ગુરૂજી કહે રાત રહેવું ન આંહી,&lt;br /&gt;
સઉ એક ભાવે ખપે ચીજ જ્યાંહી;&lt;br /&gt;
હશે ચોર ને શાહનો ન્યાય એકે,&lt;br /&gt;
નહીં હોય શિક્ષા ગુનાની વિવેકે.           ૩&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
કદી ગામ એવા વિષે ના વશીજે,&lt;br /&gt;
ચલો સદ્ય ચેલા જવું ગામ બીજે;&lt;br /&gt;
કહે શિષ્ય ખાવા પીવા ખૂબ આંહી,&lt;br /&gt;
તજી તેહ હું તો ન આવીશ ક્યાંહી.           ૪&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
ગુરૂએ બહુ બોધ કીધોજ ખાસો,&lt;br /&gt;
નહીં યોગ્ય આંહી રહે રાત વાસો;&lt;br /&gt;
ન માની કશી વાત તે શિષ્ય જ્યારે,&lt;br /&gt;
ગુરૂજી તજીને ગયા ગામ ત્યારે.           ૫&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
રહ્યા શિષ્ય તો ત્યહાં દિન ઝાઝા,&lt;br /&gt;
બહુ ખાઈ પીને થયા ખૂબ તાજા,&lt;br /&gt;
પછીથી થયા તેહના હાલ કેવા,&lt;br /&gt;
કહું છું હવે હું સુણો સર્વ તેવા.&lt;br /&gt;
{{Center|&#039;&#039;દોહરા&#039;&#039;}}&lt;br /&gt;
તસકર ખાતર પાડવા, ગયા વણિકને દ્વાર;&lt;br /&gt;
તહાં ભીંત તૂટી પડી, ચોર દબાયા ચાર.           ૭&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
માત પ્રભાતે ચોરની, ગઈ નૂપને ફરિયાદ;&lt;br /&gt;
શૂળી ઠરાવી શેઠને, ડોશીની સુણી દાદ.           ૮&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
એવું ઘર કેવું ચણ્યું, ખૂન થયાં તે ઠાર;&lt;br /&gt;
રાતે ખાતર ખોદડાં, ચોર દબાયા ચાર.           ૯&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
વણિક કહે કડિયાતણો, એમાં વાંક અપાર;&lt;br /&gt;
ખરેખરી એમાં નથી, મારી ખોડ લગાર.           ૧૦&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
કડિયાને શૂળી ઠરી, વણિક બચ્યો તે વાર;&lt;br /&gt;
ચુક ગારો કરનારની, કડિયે કરી ઉચાર.           ૧૧&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
ગારો કરનારો કહે, પાણી થયું વિશેષ;&lt;br /&gt;
એતો ચૂક પખાલીની, મારી ચૂક ન લેશ.           ૧૨&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
પુરપતિ કહે પખાલીને, જો તું શૂળીએ જાય;&lt;br /&gt;
આજ પછી આ ગામમાં, એવા ગુના ન થાય.           ૧૩&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
મુલ્લાં&amp;lt;ref&amp;gt;એક વોરો.&amp;lt;/ref&amp;gt; નિસર્યા મારગે, મેં જોયું તે દીશ;&lt;br /&gt;
પાણી અધિક તેથી પડ્યું, રાજા છાંડો રીસ.           ૧૪&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
મુલ્લાંજીને મારવા, કરી એવો નિરધાર;&lt;br /&gt;
શૂળી પાસે લઈ ગયા, મુલ્લાંને તે વાર.           ૧૫&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
ફળ જાડું શૂળીતણું, મુલ્લાં પાતળે અંગ;&lt;br /&gt;
એવી હકીકત ચાકરે, જૈ કહી ભૂપ પ્રસંગ.           ૧૬&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
ભૂપ કહે શું હરઘડી, પૂછો હાજર હોય;&amp;lt;ref&amp;gt;આવી પૂછો કોઈ (ચો. આ.)&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
શોધી ચઢાવો શૂળીએ, જાડા નરને જોય.&amp;lt;ref&amp;gt;જોઈ (ચો. આ.)&amp;lt;/ref&amp;gt;         ૧૭&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
જોતાં જોતાં એ જડ્યો, જોગી જાડે અંગ;&lt;br /&gt;
બહુ દિન ખાઈને બન્યો, રાતે માતે રંગ.           ૧૮&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
શિષ્ય મુદત માગી ગયો, ગૂરૂ પાસે પસ્તાય;&lt;br /&gt;
ગુરૂએ આવી ઉગારીઓષ અદ્ભુત કરી ઉપાય.           ૧૯&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
જોગી શૂળી પાસ જઈ, કહે ભૂપ સુણ કાન;&lt;br /&gt;
આ અવસર શૂળીએ ચડે, વેગે મળે વિમાન.           ૨૦&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
ચેલો બોલ્યો હું ચડું, એ ગુરૂ કહે હું આપ;&lt;br /&gt;
અધિપતિ કહે ચડીયે અમો, પૂરમ મળે પ્રતાપ.           ૨૧&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
ગુરૂ ચેલાને ગામથી, પહોંચાડ્યા ગાઉ પાંચ;&lt;br /&gt;
રાજા શૂળી પર રહ્યો, અંગે વેઠી આંચ.               ૨૨&amp;lt;br&amp;gt;                &lt;br /&gt;
જહાં ભણેલ ન ભૂપતિ, નિપજે એવા ન્યાય;&lt;br /&gt;
દેશ સુધારાની તહાં, તો આશા શી થાય.           ૨૩&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = મિત્ર પ્રતિ ઉક્તિ&lt;br /&gt;
|next = માનો ગુણ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=MediaWiki:Common.css&amp;diff=18704</id>
		<title>MediaWiki:Common.css</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=MediaWiki:Common.css&amp;diff=18704"/>
		<updated>2021-10-16T09:22:40Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;/* CSS placed here will be applied to all skins */&lt;br /&gt;
@font-face {&lt;br /&gt;
    font-family: &amp;quot;Ekatra&amp;quot;;&lt;br /&gt;
    src: url(&amp;quot;https://wiki.ekatrafoundation.org/fonts/Ekatra-Normal.ttf&amp;quot;);&lt;br /&gt;
}&lt;br /&gt;
@font-face {&lt;br /&gt;
    font-family: &amp;quot;Ekatra&amp;quot;;&lt;br /&gt;
    src: url(&amp;quot;https://wiki.ekatrafoundation.org/fonts/Ekatra-Bold.ttf&amp;quot;);&lt;br /&gt;
    font-weight: bold;&lt;br /&gt;
}&lt;br /&gt;
@font-face {&lt;br /&gt;
    font-family: &amp;quot;Ekatra&amp;quot;;&lt;br /&gt;
    src: url(&amp;quot;https://wiki.ekatrafoundation.org/fonts/Ekatra-Italic.ttf&amp;quot;);&lt;br /&gt;
    font-style: italic;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
body {&lt;br /&gt;
  font-family: Ekatra;&lt;br /&gt;
  font-size: 20px;&lt;br /&gt;
  text-align:justify;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
#bodyContent {&lt;br /&gt;
	padding-left: 22%;&lt;br /&gt;
	padding-right: 22%;&lt;br /&gt;
	color:#2e2e2e;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
.action-edit #bodyContent {&lt;br /&gt;
	padding-left: 2%;&lt;br /&gt;
	padding-right: 2%;&lt;br /&gt;
	color:#2e2e2e;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
@media only screen and (max-width: 600px) {&lt;br /&gt;
 #bodyContent {&lt;br /&gt;
	padding-left: 5%;&lt;br /&gt;
	padding-right: 5%;&lt;br /&gt;
	color:#2e2e2e;&lt;br /&gt;
}&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
#firstHeading {&lt;br /&gt;
	font-family: Ekatra;&lt;br /&gt;
	font-size: 0.8em;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
#p-logo {&lt;br /&gt;
	margin-top: 1rem;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
.grid_row {&lt;br /&gt;
	display: flex;&lt;br /&gt;
	flex-direction: row;&lt;br /&gt;
	flex-flow: row wrap;&lt;br /&gt;
	justify-content: space-between;&lt;br /&gt;
}&lt;br /&gt;
.grid_col {&lt;br /&gt;
	flex: 1;&lt;br /&gt;
	min-width: 250px;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
.error {&lt;br /&gt;
	display: none;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
.infobox {&lt;br /&gt;
    border: 1px solid #a2a9b1;&lt;br /&gt;
    border-spacing: 3px;&lt;br /&gt;
    background-color: #f8f9fa;&lt;br /&gt;
    color: black;&lt;br /&gt;
    margin: 0.5em 0 0.5em 1em;&lt;br /&gt;
    padding: 1em;&lt;br /&gt;
    float: right;&lt;br /&gt;
    clear: right;&lt;br /&gt;
    font-size: 88%;&lt;br /&gt;
    line-height: 1.5em;&lt;br /&gt;
    width: 22em;&lt;br /&gt;
}&lt;br /&gt;
.infobox-heading-name{&lt;br /&gt;
	text-align:center;&lt;br /&gt;
	font-weight: 500;&lt;br /&gt;
    font-size: 23px;&lt;br /&gt;
    line-height: 28px;&lt;br /&gt;
}&lt;br /&gt;
.infobox.biography th{&lt;br /&gt;
	text-align:left;&lt;br /&gt;
	white-space: nowrap;&lt;br /&gt;
}&lt;br /&gt;
.infobox.biography td {&lt;br /&gt;
    padding-left: 10px;&lt;br /&gt;
}&lt;br /&gt;
.infobox-heading-caption{&lt;br /&gt;
		text-align:center;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
.poem{&lt;br /&gt;
	padding-left: 3em;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
.Poem2-Ekatra{&lt;br /&gt;
	text-align:justify;&lt;br /&gt;
}&lt;br /&gt;
p.bookcover-heading {&lt;br /&gt;
	font-size: 29px;&lt;br /&gt;
	color:#861f23;&lt;br /&gt;
}&lt;br /&gt;
p.bookcover-author, p.bookcover-editor{&lt;br /&gt;
	font-size: 21px;&lt;br /&gt;
	color:#861f23;&lt;br /&gt;
}&lt;br /&gt;
.bookcover{&lt;br /&gt;
	padding:10px;&lt;br /&gt;
	margin-bottom:20px;&lt;br /&gt;
}&lt;br /&gt;
.heading-detail-page{&lt;br /&gt;
	width:auto; &lt;br /&gt;
	margin-left:auto; &lt;br /&gt;
	margin-right:auto; &lt;br /&gt;
	margin-bottom: 100px;&lt;br /&gt;
}&lt;br /&gt;
.tablecenter{&lt;br /&gt;
	margin:0 auto;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
.content-box.lightpink{&lt;br /&gt;
	border:2px solid #ffe2e2;&lt;br /&gt;
}&lt;br /&gt;
.content-box-heading{&lt;br /&gt;
	background:#ffe2e2;&lt;br /&gt;
	font-size: larger;&lt;br /&gt;
	text-align: center;&lt;br /&gt;
	padding-top: 0.1em;&lt;br /&gt;
	padding-bottom: 0.1em;&lt;br /&gt;
}&lt;br /&gt;
.content-box-text{&lt;br /&gt;
	background:#fff5f5;&lt;br /&gt;
	padding: 10px;&lt;br /&gt;
	font-size:17px;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
table.autorowtable {&lt;br /&gt;
  counter-reset: rowNumber;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
.autorow::before {&lt;br /&gt;
  counter-increment: rowNumber;&lt;br /&gt;
  content:  counter(rowNumber) &amp;quot;.&amp;quot; ;&lt;br /&gt;
  padding-right: 0.3em;&lt;br /&gt;
  text-align: right;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
/* To make images responsive */&lt;br /&gt;
.res-img img {&lt;br /&gt;
	max-width:70%;&lt;br /&gt;
	height:auto;&lt;br /&gt;
}&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=MediaWiki:Common.css&amp;diff=18702</id>
		<title>MediaWiki:Common.css</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=MediaWiki:Common.css&amp;diff=18702"/>
		<updated>2021-10-16T09:21:37Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;/* CSS placed here will be applied to all skins */&lt;br /&gt;
@font-face {&lt;br /&gt;
    font-family: &amp;quot;Ekatra&amp;quot;;&lt;br /&gt;
    src: url(&amp;quot;https://wiki.ekatrafoundation.org/fonts/Ekatra-Normal.ttf&amp;quot;);&lt;br /&gt;
}&lt;br /&gt;
@font-face {&lt;br /&gt;
    font-family: &amp;quot;Ekatra&amp;quot;;&lt;br /&gt;
    src: url(&amp;quot;https://wiki.ekatrafoundation.org/fonts/Ekatra-Bold.ttf&amp;quot;);&lt;br /&gt;
    font-weight: bold;&lt;br /&gt;
}&lt;br /&gt;
@font-face {&lt;br /&gt;
    font-family: &amp;quot;Ekatra&amp;quot;;&lt;br /&gt;
    src: url(&amp;quot;https://wiki.ekatrafoundation.org/fonts/Ekatra-Italic.ttf&amp;quot;);&lt;br /&gt;
    font-style: italic;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
body {&lt;br /&gt;
  font-family: Ekatra;&lt;br /&gt;
  font-size: 20px;&lt;br /&gt;
  text-align:justify;&lt;br /&gt;
}&lt;br /&gt;
.mw-parser-output{&lt;br /&gt;
	white-space:pre&lt;br /&gt;
}&lt;br /&gt;
#bodyContent {&lt;br /&gt;
	padding-left: 22%;&lt;br /&gt;
	padding-right: 22%;&lt;br /&gt;
	color:#2e2e2e;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
.action-edit #bodyContent {&lt;br /&gt;
	padding-left: 2%;&lt;br /&gt;
	padding-right: 2%;&lt;br /&gt;
	color:#2e2e2e;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
@media only screen and (max-width: 600px) {&lt;br /&gt;
 #bodyContent {&lt;br /&gt;
	padding-left: 5%;&lt;br /&gt;
	padding-right: 5%;&lt;br /&gt;
	color:#2e2e2e;&lt;br /&gt;
}&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
#firstHeading {&lt;br /&gt;
	font-family: Ekatra;&lt;br /&gt;
	font-size: 0.8em;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
#p-logo {&lt;br /&gt;
	margin-top: 1rem;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
.grid_row {&lt;br /&gt;
	display: flex;&lt;br /&gt;
	flex-direction: row;&lt;br /&gt;
	flex-flow: row wrap;&lt;br /&gt;
	justify-content: space-between;&lt;br /&gt;
}&lt;br /&gt;
.grid_col {&lt;br /&gt;
	flex: 1;&lt;br /&gt;
	min-width: 250px;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
.error {&lt;br /&gt;
	display: none;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
.infobox {&lt;br /&gt;
    border: 1px solid #a2a9b1;&lt;br /&gt;
    border-spacing: 3px;&lt;br /&gt;
    background-color: #f8f9fa;&lt;br /&gt;
    color: black;&lt;br /&gt;
    margin: 0.5em 0 0.5em 1em;&lt;br /&gt;
    padding: 1em;&lt;br /&gt;
    float: right;&lt;br /&gt;
    clear: right;&lt;br /&gt;
    font-size: 88%;&lt;br /&gt;
    line-height: 1.5em;&lt;br /&gt;
    width: 22em;&lt;br /&gt;
}&lt;br /&gt;
.infobox-heading-name{&lt;br /&gt;
	text-align:center;&lt;br /&gt;
	font-weight: 500;&lt;br /&gt;
    font-size: 23px;&lt;br /&gt;
    line-height: 28px;&lt;br /&gt;
}&lt;br /&gt;
.infobox.biography th{&lt;br /&gt;
	text-align:left;&lt;br /&gt;
	white-space: nowrap;&lt;br /&gt;
}&lt;br /&gt;
.infobox.biography td {&lt;br /&gt;
    padding-left: 10px;&lt;br /&gt;
}&lt;br /&gt;
.infobox-heading-caption{&lt;br /&gt;
		text-align:center;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
.poem{&lt;br /&gt;
	padding-left: 3em;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
.Poem2-Ekatra{&lt;br /&gt;
	text-align:justify;&lt;br /&gt;
}&lt;br /&gt;
p.bookcover-heading {&lt;br /&gt;
	font-size: 29px;&lt;br /&gt;
	color:#861f23;&lt;br /&gt;
}&lt;br /&gt;
p.bookcover-author, p.bookcover-editor{&lt;br /&gt;
	font-size: 21px;&lt;br /&gt;
	color:#861f23;&lt;br /&gt;
}&lt;br /&gt;
.bookcover{&lt;br /&gt;
	padding:10px;&lt;br /&gt;
	margin-bottom:20px;&lt;br /&gt;
}&lt;br /&gt;
.heading-detail-page{&lt;br /&gt;
	width:auto; &lt;br /&gt;
	margin-left:auto; &lt;br /&gt;
	margin-right:auto; &lt;br /&gt;
	margin-bottom: 100px;&lt;br /&gt;
}&lt;br /&gt;
.tablecenter{&lt;br /&gt;
	margin:0 auto;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
.content-box.lightpink{&lt;br /&gt;
	border:2px solid #ffe2e2;&lt;br /&gt;
}&lt;br /&gt;
.content-box-heading{&lt;br /&gt;
	background:#ffe2e2;&lt;br /&gt;
	font-size: larger;&lt;br /&gt;
	text-align: center;&lt;br /&gt;
	padding-top: 0.1em;&lt;br /&gt;
	padding-bottom: 0.1em;&lt;br /&gt;
}&lt;br /&gt;
.content-box-text{&lt;br /&gt;
	background:#fff5f5;&lt;br /&gt;
	padding: 10px;&lt;br /&gt;
	font-size:17px;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
table.autorowtable {&lt;br /&gt;
  counter-reset: rowNumber;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
.autorow::before {&lt;br /&gt;
  counter-increment: rowNumber;&lt;br /&gt;
  content:  counter(rowNumber) &amp;quot;.&amp;quot; ;&lt;br /&gt;
  padding-right: 0.3em;&lt;br /&gt;
  text-align: right;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
/* To make images responsive */&lt;br /&gt;
.res-img img {&lt;br /&gt;
	max-width:70%;&lt;br /&gt;
	height:auto;&lt;br /&gt;
}&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=MediaWiki:Common.css&amp;diff=18701</id>
		<title>MediaWiki:Common.css</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=MediaWiki:Common.css&amp;diff=18701"/>
		<updated>2021-10-16T09:19:25Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;/* CSS placed here will be applied to all skins */&lt;br /&gt;
@font-face {&lt;br /&gt;
    font-family: &amp;quot;Ekatra&amp;quot;;&lt;br /&gt;
    src: url(&amp;quot;https://wiki.ekatrafoundation.org/fonts/Ekatra-Normal.ttf&amp;quot;);&lt;br /&gt;
}&lt;br /&gt;
@font-face {&lt;br /&gt;
    font-family: &amp;quot;Ekatra&amp;quot;;&lt;br /&gt;
    src: url(&amp;quot;https://wiki.ekatrafoundation.org/fonts/Ekatra-Bold.ttf&amp;quot;);&lt;br /&gt;
    font-weight: bold;&lt;br /&gt;
}&lt;br /&gt;
@font-face {&lt;br /&gt;
    font-family: &amp;quot;Ekatra&amp;quot;;&lt;br /&gt;
    src: url(&amp;quot;https://wiki.ekatrafoundation.org/fonts/Ekatra-Italic.ttf&amp;quot;);&lt;br /&gt;
    font-style: italic;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
body {&lt;br /&gt;
  font-family: Ekatra;&lt;br /&gt;
  font-size: 20px;&lt;br /&gt;
  text-align:justify;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
#bodyContent {&lt;br /&gt;
	padding-left: 22%;&lt;br /&gt;
	padding-right: 22%;&lt;br /&gt;
	color:#2e2e2e;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
.action-edit #bodyContent {&lt;br /&gt;
	padding-left: 2%;&lt;br /&gt;
	padding-right: 2%;&lt;br /&gt;
	color:#2e2e2e;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
@media only screen and (max-width: 600px) {&lt;br /&gt;
 #bodyContent {&lt;br /&gt;
	padding-left: 5%;&lt;br /&gt;
	padding-right: 5%;&lt;br /&gt;
	color:#2e2e2e;&lt;br /&gt;
}&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
#firstHeading {&lt;br /&gt;
	font-family: Ekatra;&lt;br /&gt;
	font-size: 0.8em;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
#p-logo {&lt;br /&gt;
	margin-top: 1rem;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
.grid_row {&lt;br /&gt;
	display: flex;&lt;br /&gt;
	flex-direction: row;&lt;br /&gt;
	flex-flow: row wrap;&lt;br /&gt;
	justify-content: space-between;&lt;br /&gt;
}&lt;br /&gt;
.grid_col {&lt;br /&gt;
	flex: 1;&lt;br /&gt;
	min-width: 250px;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
.error {&lt;br /&gt;
	display: none;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
.infobox {&lt;br /&gt;
    border: 1px solid #a2a9b1;&lt;br /&gt;
    border-spacing: 3px;&lt;br /&gt;
    background-color: #f8f9fa;&lt;br /&gt;
    color: black;&lt;br /&gt;
    margin: 0.5em 0 0.5em 1em;&lt;br /&gt;
    padding: 1em;&lt;br /&gt;
    float: right;&lt;br /&gt;
    clear: right;&lt;br /&gt;
    font-size: 88%;&lt;br /&gt;
    line-height: 1.5em;&lt;br /&gt;
    width: 22em;&lt;br /&gt;
}&lt;br /&gt;
.infobox-heading-name{&lt;br /&gt;
	text-align:center;&lt;br /&gt;
	font-weight: 500;&lt;br /&gt;
    font-size: 23px;&lt;br /&gt;
    line-height: 28px;&lt;br /&gt;
}&lt;br /&gt;
.infobox.biography th{&lt;br /&gt;
	text-align:left;&lt;br /&gt;
	white-space: nowrap;&lt;br /&gt;
}&lt;br /&gt;
.infobox.biography td {&lt;br /&gt;
    padding-left: 10px;&lt;br /&gt;
}&lt;br /&gt;
.infobox-heading-caption{&lt;br /&gt;
		text-align:center;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
.poem{&lt;br /&gt;
	padding-left: 3em;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
.Poem2-Ekatra{&lt;br /&gt;
	text-align:justify;&lt;br /&gt;
}&lt;br /&gt;
p.bookcover-heading {&lt;br /&gt;
	font-size: 29px;&lt;br /&gt;
	color:#861f23;&lt;br /&gt;
}&lt;br /&gt;
p.bookcover-author, p.bookcover-editor{&lt;br /&gt;
	font-size: 21px;&lt;br /&gt;
	color:#861f23;&lt;br /&gt;
}&lt;br /&gt;
.bookcover{&lt;br /&gt;
	padding:10px;&lt;br /&gt;
	margin-bottom:20px;&lt;br /&gt;
}&lt;br /&gt;
.heading-detail-page{&lt;br /&gt;
	width:auto; &lt;br /&gt;
	margin-left:auto; &lt;br /&gt;
	margin-right:auto; &lt;br /&gt;
	margin-bottom: 100px;&lt;br /&gt;
}&lt;br /&gt;
.tablecenter{&lt;br /&gt;
	margin:0 auto;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
.content-box.lightpink{&lt;br /&gt;
	border:2px solid #ffe2e2;&lt;br /&gt;
}&lt;br /&gt;
.content-box-heading{&lt;br /&gt;
	background:#ffe2e2;&lt;br /&gt;
	font-size: larger;&lt;br /&gt;
	text-align: center;&lt;br /&gt;
	padding-top: 0.1em;&lt;br /&gt;
	padding-bottom: 0.1em;&lt;br /&gt;
}&lt;br /&gt;
.content-box-text{&lt;br /&gt;
	background:#fff5f5;&lt;br /&gt;
	padding: 10px;&lt;br /&gt;
	font-size:17px;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
table.autorowtable {&lt;br /&gt;
  counter-reset: rowNumber;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
.autorow::before {&lt;br /&gt;
  counter-increment: rowNumber;&lt;br /&gt;
  content:  counter(rowNumber) &amp;quot;.&amp;quot; ;&lt;br /&gt;
  padding-right: 0.3em;&lt;br /&gt;
  text-align: right;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
/* To make images responsive */&lt;br /&gt;
.res-img img {&lt;br /&gt;
	max-width:70%;&lt;br /&gt;
	height:auto;&lt;br /&gt;
}&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=MediaWiki:Common.css&amp;diff=18700</id>
		<title>MediaWiki:Common.css</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=MediaWiki:Common.css&amp;diff=18700"/>
		<updated>2021-10-16T09:17:50Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;/* CSS placed here will be applied to all skins */&lt;br /&gt;
@font-face {&lt;br /&gt;
    font-family: &amp;quot;Ekatra&amp;quot;;&lt;br /&gt;
    src: url(&amp;quot;https://wiki.ekatrafoundation.org/fonts/Ekatra-Normal.ttf&amp;quot;);&lt;br /&gt;
}&lt;br /&gt;
@font-face {&lt;br /&gt;
    font-family: &amp;quot;Ekatra&amp;quot;;&lt;br /&gt;
    src: url(&amp;quot;https://wiki.ekatrafoundation.org/fonts/Ekatra-Bold.ttf&amp;quot;);&lt;br /&gt;
    font-weight: bold;&lt;br /&gt;
}&lt;br /&gt;
@font-face {&lt;br /&gt;
    font-family: &amp;quot;Ekatra&amp;quot;;&lt;br /&gt;
    src: url(&amp;quot;https://wiki.ekatrafoundation.org/fonts/Ekatra-Italic.ttf&amp;quot;);&lt;br /&gt;
    font-style: italic;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
body {&lt;br /&gt;
  font-family: Ekatra;&lt;br /&gt;
  font-size: 20px;&lt;br /&gt;
  text-align:justify;&lt;br /&gt;
  white-space:pre&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
#bodyContent {&lt;br /&gt;
	padding-left: 22%;&lt;br /&gt;
	padding-right: 22%;&lt;br /&gt;
	color:#2e2e2e;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
.action-edit #bodyContent {&lt;br /&gt;
	padding-left: 2%;&lt;br /&gt;
	padding-right: 2%;&lt;br /&gt;
	color:#2e2e2e;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
@media only screen and (max-width: 600px) {&lt;br /&gt;
 #bodyContent {&lt;br /&gt;
	padding-left: 5%;&lt;br /&gt;
	padding-right: 5%;&lt;br /&gt;
	color:#2e2e2e;&lt;br /&gt;
}&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
#firstHeading {&lt;br /&gt;
	font-family: Ekatra;&lt;br /&gt;
	font-size: 0.8em;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
#p-logo {&lt;br /&gt;
	margin-top: 1rem;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
.grid_row {&lt;br /&gt;
	display: flex;&lt;br /&gt;
	flex-direction: row;&lt;br /&gt;
	flex-flow: row wrap;&lt;br /&gt;
	justify-content: space-between;&lt;br /&gt;
}&lt;br /&gt;
.grid_col {&lt;br /&gt;
	flex: 1;&lt;br /&gt;
	min-width: 250px;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
.error {&lt;br /&gt;
	display: none;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
.infobox {&lt;br /&gt;
    border: 1px solid #a2a9b1;&lt;br /&gt;
    border-spacing: 3px;&lt;br /&gt;
    background-color: #f8f9fa;&lt;br /&gt;
    color: black;&lt;br /&gt;
    margin: 0.5em 0 0.5em 1em;&lt;br /&gt;
    padding: 1em;&lt;br /&gt;
    float: right;&lt;br /&gt;
    clear: right;&lt;br /&gt;
    font-size: 88%;&lt;br /&gt;
    line-height: 1.5em;&lt;br /&gt;
    width: 22em;&lt;br /&gt;
}&lt;br /&gt;
.infobox-heading-name{&lt;br /&gt;
	text-align:center;&lt;br /&gt;
	font-weight: 500;&lt;br /&gt;
    font-size: 23px;&lt;br /&gt;
    line-height: 28px;&lt;br /&gt;
}&lt;br /&gt;
.infobox.biography th{&lt;br /&gt;
	text-align:left;&lt;br /&gt;
	white-space: nowrap;&lt;br /&gt;
}&lt;br /&gt;
.infobox.biography td {&lt;br /&gt;
    padding-left: 10px;&lt;br /&gt;
}&lt;br /&gt;
.infobox-heading-caption{&lt;br /&gt;
		text-align:center;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
.poem{&lt;br /&gt;
	padding-left: 3em;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
.Poem2-Ekatra{&lt;br /&gt;
	text-align:justify;&lt;br /&gt;
}&lt;br /&gt;
p.bookcover-heading {&lt;br /&gt;
	font-size: 29px;&lt;br /&gt;
	color:#861f23;&lt;br /&gt;
}&lt;br /&gt;
p.bookcover-author, p.bookcover-editor{&lt;br /&gt;
	font-size: 21px;&lt;br /&gt;
	color:#861f23;&lt;br /&gt;
}&lt;br /&gt;
.bookcover{&lt;br /&gt;
	padding:10px;&lt;br /&gt;
	margin-bottom:20px;&lt;br /&gt;
}&lt;br /&gt;
.heading-detail-page{&lt;br /&gt;
	width:auto; &lt;br /&gt;
	margin-left:auto; &lt;br /&gt;
	margin-right:auto; &lt;br /&gt;
	margin-bottom: 100px;&lt;br /&gt;
}&lt;br /&gt;
.tablecenter{&lt;br /&gt;
	margin:0 auto;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
.content-box.lightpink{&lt;br /&gt;
	border:2px solid #ffe2e2;&lt;br /&gt;
}&lt;br /&gt;
.content-box-heading{&lt;br /&gt;
	background:#ffe2e2;&lt;br /&gt;
	font-size: larger;&lt;br /&gt;
	text-align: center;&lt;br /&gt;
	padding-top: 0.1em;&lt;br /&gt;
	padding-bottom: 0.1em;&lt;br /&gt;
}&lt;br /&gt;
.content-box-text{&lt;br /&gt;
	background:#fff5f5;&lt;br /&gt;
	padding: 10px;&lt;br /&gt;
	font-size:17px;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
table.autorowtable {&lt;br /&gt;
  counter-reset: rowNumber;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
.autorow::before {&lt;br /&gt;
  counter-increment: rowNumber;&lt;br /&gt;
  content:  counter(rowNumber) &amp;quot;.&amp;quot; ;&lt;br /&gt;
  padding-right: 0.3em;&lt;br /&gt;
  text-align: right;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
/* To make images responsive */&lt;br /&gt;
.res-img img {&lt;br /&gt;
	max-width:70%;&lt;br /&gt;
	height:auto;&lt;br /&gt;
}&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=MediaWiki:Common.css&amp;diff=18683</id>
		<title>MediaWiki:Common.css</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=MediaWiki:Common.css&amp;diff=18683"/>
		<updated>2021-10-14T12:54:11Z</updated>

		<summary type="html">&lt;p&gt;NileshValanki: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;/* CSS placed here will be applied to all skins */&lt;br /&gt;
@font-face {&lt;br /&gt;
    font-family: &amp;quot;Ekatra&amp;quot;;&lt;br /&gt;
    src: url(&amp;quot;https://wiki.ekatrafoundation.org/fonts/Ekatra-Normal.ttf&amp;quot;);&lt;br /&gt;
}&lt;br /&gt;
@font-face {&lt;br /&gt;
    font-family: &amp;quot;Ekatra&amp;quot;;&lt;br /&gt;
    src: url(&amp;quot;https://wiki.ekatrafoundation.org/fonts/Ekatra-Bold.ttf&amp;quot;);&lt;br /&gt;
    font-weight: bold;&lt;br /&gt;
}&lt;br /&gt;
@font-face {&lt;br /&gt;
    font-family: &amp;quot;Ekatra&amp;quot;;&lt;br /&gt;
    src: url(&amp;quot;https://wiki.ekatrafoundation.org/fonts/Ekatra-Italic.ttf&amp;quot;);&lt;br /&gt;
    font-style: italic;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
body {&lt;br /&gt;
  font-family: Ekatra;&lt;br /&gt;
  font-size: 20px;&lt;br /&gt;
  text-align:justify;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
#bodyContent {&lt;br /&gt;
	padding-left: 22%;&lt;br /&gt;
	padding-right: 22%;&lt;br /&gt;
	color:#2e2e2e;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
.action-edit #bodyContent {&lt;br /&gt;
	padding-left: 2%;&lt;br /&gt;
	padding-right: 2%;&lt;br /&gt;
	color:#2e2e2e;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
@media only screen and (max-width: 600px) {&lt;br /&gt;
 #bodyContent {&lt;br /&gt;
	padding-left: 5%;&lt;br /&gt;
	padding-right: 5%;&lt;br /&gt;
	color:#2e2e2e;&lt;br /&gt;
}&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
#firstHeading {&lt;br /&gt;
	font-family: Ekatra;&lt;br /&gt;
	font-size: 0.8em;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
#p-logo {&lt;br /&gt;
	margin-top: 1rem;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
.grid_row {&lt;br /&gt;
	display: flex;&lt;br /&gt;
	flex-direction: row;&lt;br /&gt;
	flex-flow: row wrap;&lt;br /&gt;
	justify-content: space-between;&lt;br /&gt;
}&lt;br /&gt;
.grid_col {&lt;br /&gt;
	flex: 1;&lt;br /&gt;
	min-width: 250px;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
.error {&lt;br /&gt;
	display: none;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
.infobox {&lt;br /&gt;
    border: 1px solid #a2a9b1;&lt;br /&gt;
    border-spacing: 3px;&lt;br /&gt;
    background-color: #f8f9fa;&lt;br /&gt;
    color: black;&lt;br /&gt;
    margin: 0.5em 0 0.5em 1em;&lt;br /&gt;
    padding: 1em;&lt;br /&gt;
    float: right;&lt;br /&gt;
    clear: right;&lt;br /&gt;
    font-size: 88%;&lt;br /&gt;
    line-height: 1.5em;&lt;br /&gt;
    width: 22em;&lt;br /&gt;
}&lt;br /&gt;
.infobox-heading-name{&lt;br /&gt;
	text-align:center;&lt;br /&gt;
	font-weight: 500;&lt;br /&gt;
    font-size: 23px;&lt;br /&gt;
    line-height: 28px;&lt;br /&gt;
}&lt;br /&gt;
.infobox.biography th{&lt;br /&gt;
	text-align:left;&lt;br /&gt;
	white-space: nowrap;&lt;br /&gt;
}&lt;br /&gt;
.infobox.biography td {&lt;br /&gt;
    padding-left: 10px;&lt;br /&gt;
}&lt;br /&gt;
.infobox-heading-caption{&lt;br /&gt;
		text-align:center;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
.poem{&lt;br /&gt;
	padding-left: 3em;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
.Poem2-Ekatra{&lt;br /&gt;
	text-align:justify;&lt;br /&gt;
}&lt;br /&gt;
p.bookcover-heading {&lt;br /&gt;
	font-size: 29px;&lt;br /&gt;
	color:#861f23;&lt;br /&gt;
}&lt;br /&gt;
p.bookcover-author, p.bookcover-editor{&lt;br /&gt;
	font-size: 21px;&lt;br /&gt;
	color:#861f23;&lt;br /&gt;
}&lt;br /&gt;
.bookcover{&lt;br /&gt;
	padding:10px;&lt;br /&gt;
	margin-bottom:20px;&lt;br /&gt;
}&lt;br /&gt;
.heading-detail-page{&lt;br /&gt;
	width:auto; &lt;br /&gt;
	margin-left:auto; &lt;br /&gt;
	margin-right:auto; &lt;br /&gt;
	margin-bottom: 100px;&lt;br /&gt;
}&lt;br /&gt;
.tablecenter{&lt;br /&gt;
	margin:0 auto;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
.content-box.lightpink{&lt;br /&gt;
	border:2px solid #ffe2e2;&lt;br /&gt;
}&lt;br /&gt;
.content-box-heading{&lt;br /&gt;
	background:#ffe2e2;&lt;br /&gt;
	font-size: larger;&lt;br /&gt;
	text-align: center;&lt;br /&gt;
	padding-top: 0.1em;&lt;br /&gt;
	padding-bottom: 0.1em;&lt;br /&gt;
}&lt;br /&gt;
.content-box-text{&lt;br /&gt;
	background:#fff5f5;&lt;br /&gt;
	padding: 10px;&lt;br /&gt;
	font-size:17px;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
table.autorowtable {&lt;br /&gt;
  counter-reset: rowNumber;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
.autorow::before {&lt;br /&gt;
  counter-increment: rowNumber;&lt;br /&gt;
  content:  counter(rowNumber) &amp;quot;.&amp;quot; ;&lt;br /&gt;
  padding-right: 0.3em;&lt;br /&gt;
  text-align: right;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
/* To make images responsive */&lt;br /&gt;
.res-img img {&lt;br /&gt;
	max-width:70%;&lt;br /&gt;
	height:auto;&lt;br /&gt;
}&lt;/div&gt;</summary>
		<author><name>NileshValanki</name></author>
	</entry>
</feed>