<?xml version="1.0"?>
<feed xmlns="http://www.w3.org/2005/Atom" xml:lang="en">
	<id>https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80_%E0%AA%B9%E0%AA%95%E0%AB%80%E0%AA%95%E0%AA%A4%2F%E0%AA%95%E0%AA%B5%E0%AA%BF_%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80_%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8%E0%AA%B0%E0%AB%87%E0%AA%96%E0%AA%BE</id>
	<title>મારી હકીકત/કવિ નર્મદની જીવનરેખા - Revision history</title>
	<link rel="self" type="application/atom+xml" href="https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80_%E0%AA%B9%E0%AA%95%E0%AB%80%E0%AA%95%E0%AA%A4%2F%E0%AA%95%E0%AA%B5%E0%AA%BF_%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80_%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8%E0%AA%B0%E0%AB%87%E0%AA%96%E0%AA%BE"/>
	<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80_%E0%AA%B9%E0%AA%95%E0%AB%80%E0%AA%95%E0%AA%A4/%E0%AA%95%E0%AA%B5%E0%AA%BF_%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80_%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8%E0%AA%B0%E0%AB%87%E0%AA%96%E0%AA%BE&amp;action=history"/>
	<updated>2026-05-17T21:56:54Z</updated>
	<subtitle>Revision history for this page on the wiki</subtitle>
	<generator>MediaWiki 1.38.2</generator>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80_%E0%AA%B9%E0%AA%95%E0%AB%80%E0%AA%95%E0%AA%A4/%E0%AA%95%E0%AA%B5%E0%AA%BF_%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80_%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8%E0%AA%B0%E0%AB%87%E0%AA%96%E0%AA%BE&amp;diff=85302&amp;oldid=prev</id>
		<title>Atulraval: Created page with &quot;{{SetTitle}}  {{Heading| કવિ નર્મદની જીવનરેખા  |  }}  {{Poem2Open}} ૧૮૩૩ – ઓગસ્ટ ૨૪-જન્મ  ૧૮૩૭ – એપ્રિલ ૨૫ – સૂરતની મોટી આગમાં આમલીરાનમાંનાં બાપદાદાનાં મકાન બળી ગયાં.  ૧૮૩૮ – મુંબઈમાં નાના મહેતાની નિશાળે; સૂરતમ...&quot;</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80_%E0%AA%B9%E0%AA%95%E0%AB%80%E0%AA%95%E0%AA%A4/%E0%AA%95%E0%AA%B5%E0%AA%BF_%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80_%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8%E0%AA%B0%E0%AB%87%E0%AA%96%E0%AA%BE&amp;diff=85302&amp;oldid=prev"/>
		<updated>2025-03-13T14:50:42Z</updated>

		<summary type="html">&lt;p&gt;Created page with &amp;quot;{{SetTitle}}  {{Heading| કવિ નર્મદની જીવનરેખા  |  }}  {{Poem2Open}} ૧૮૩૩ – ઓગસ્ટ ૨૪-જન્મ  ૧૮૩૭ – એપ્રિલ ૨૫ – સૂરતની મોટી આગમાં આમલીરાનમાંનાં બાપદાદાનાં મકાન બળી ગયાં.  ૧૮૩૮ – મુંબઈમાં નાના મહેતાની નિશાળે; સૂરતમ...&amp;quot;&lt;/p&gt;
&lt;p&gt;&lt;b&gt;New page&lt;/b&gt;&lt;/p&gt;&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading| કવિ નર્મદની જીવનરેખા  |  }}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
૧૮૩૩ – ઓગસ્ટ ૨૪-જન્મ&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૩૭ – એપ્રિલ ૨૫ – સૂરતની મોટી આગમાં આમલીરાનમાંનાં બાપદાદાનાં મકાન બળી ગયાં.&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૩૮ – મુંબઈમાં નાના મહેતાની નિશાળે; સૂરતમાં દુર્ગારામ મહેતાજીની નિશાળે અને અમુક વખત પ્રાણશંકર મહેતાજીની નિશાળે.&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૪૧ – જનોઈ દીધું.&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૪૩ – ગુરૂ બાલાજી પાસે વેદનો એક આઠો ભણ્યા.&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૪૪ – એપ્રિલ ૨૯-શાસ્ત્રી સૂરજરામની પુત્રી ગુલાબ સાથે લગ્ન.&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૪૫ જાન્યુઆરી ૬ – મુંબઈની અંગ્રેજી સ્કૂલ એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિયૂટમાં દાખલ.&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૪૯ ડીસેંબર – ઈનામની પરીક્ષામાં ઈનામ મળ્યું.&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૫0 જૂન; કૉલેજમાં દાખલ – જુવાન પુરુષોની અન્યોન્ય બુદ્ધિવર્ધક સભામાં; ‘મંડળી મળવાથી થતા લાભ’ ભાષણ&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૫0 નવેંબર ૨૩ – માતાનું મૃત્યુ.&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૫૧ મે ૧ – રાંદેરમાં શિક્ષક તરીકે નિયુક્તિ.&lt;br /&gt;
&lt;br /&gt;
જુલાઈ ૪ – ‘મંડળી મળવાથી થતા લાભ’ નિબંધ સૂરતમાં ‘સ્વદેશ હિતેચ્છુ મંડળી’ સમક્ષ વાંચ્યો.&lt;br /&gt;
&lt;br /&gt;
‘જ્ઞાનસાગર’ પત્ર શરૂ કર્યું.&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૫૩ માર્ચ – નાનપરાની નિશાળમાં બદલી.&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૫૩ ઑકટો. ૫ – પ્રથમ પત્ની ગુલાબનું મૃત્યુ.&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૫૪ જાન્યુ. ૨ – નોકરી છોડીને મુંબઈ ગયા.&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૪૫ જૂન ૧૨ – કૉલેજમાં ને બુદ્ધિવર્ધક સભામાં ફરીથી દાખલ.&lt;br /&gt;
&lt;br /&gt;
સિદ્ધાન્તકૌમુદી શીખવા માંડી.&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૫૫ સપ્ટે. સુધી – ધુંધવાટ, તરંગ, અંગ્રેજીમાં સોએક લીટી કવિતાની લખી પ્રો. રીડને બતાવી, જે રીડે હસી કાઢેલી.&lt;br /&gt;
&lt;br /&gt;
સપ્ટે. ૨૧ – પહેલું પદ રચ્યું. ચલિત વૃત્તિ સ્થિર થઈ.&lt;br /&gt;
&lt;br /&gt;
બુદ્ધિવર્ધક સભામાં વ્યભિચાર ને રંડીબાજી ન કરવા વિશે નિબંધ વાંચ્યો.&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૫૬ જાન્યુ. – ‘શ્રુતબોધ’ દ્વારા અક્ષરમેળ વૃત્તોનો અભ્યાસ.&lt;br /&gt;
&lt;br /&gt;
ફેબ્રુ. ૧૬ – માત્રામેળ છંદ માટે માર્ગદર્શન આપવા મનમોહનદાસને પત્ર.&lt;br /&gt;
&lt;br /&gt;
માર્ચથી ડીસે. – ‘બુદ્ધિવર્ધક ગ્રંથ’ના અધિપતિ&lt;br /&gt;
&lt;br /&gt;
મે – ત્રિપુરાનદ શાસ્ત્રીની પુત્રી ડાહીગૌરી સાથે લગ્ન.&lt;br /&gt;
&lt;br /&gt;
આગસ્ટ ૧૯ – કૉલેજનો અભ્યાસ છોડયો. – વૃત્તરત્નાકર અને રઘુવશનો અભ્યાસ&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૫૭ ફેબ્રુ. – ગોકુળદાસ તેજપાળ વિદ્યાલયમાં શિક્ષક,&lt;br /&gt;
&lt;br /&gt;
માર્ચ – ‘પિંગળપ્રવેશ’ રચ્યું ને પિતાને અર્પણ.&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૫૭ – ચંદ્રલોક, નૃસિંહચંપૂ વ. સંસ્કૃત ગ્રંથોનો અભ્યાસ&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૫૮ – લઘુહિતોપદેશનું પદ્ય ભાષાંતર કર્યું. લઘુકૌમુદી, કાવ્યચંપૂ, પ્રતાપરુદ્ર, અધ્યાત્મ રામાયણ વ. નો અભ્યાસ.&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૫૮ ફેબ્રુ. – સેન્ટ્રલ સ્કૂલમાં શિક્ષક,&lt;br /&gt;
&lt;br /&gt;
નવે. ૨૩ – રાજીનામું, ‘કલમને ખોળે’ માથું મૂક્યું.&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૫૯ – નવે. ‘૫૮થી ૧૯ માર્ચ ‘૫૯ પૂણેમાં સંસ્કૃત વ્યાકરણ, કાવ્યશાસ્ત્ર આદિનો અભ્યાસ.&lt;br /&gt;
&lt;br /&gt;
૨0 માર્ચને રોજ સ્વતંત્ર રહી વિદ્યાભ્યાસમાં જન્મારો કાઢવાનો નિશ્ચય કર્યા અને પૂણેથી મુંબઈ આવી રહ્યા.&lt;br /&gt;
&lt;br /&gt;
જૂન ૧૮ – વાલકેશ્વરમાં દલપતરામ સાથે પ્રથમ મેળાપ.&lt;br /&gt;
&lt;br /&gt;
– કુટુંબની સ્ત્રીઓને કાંચળી પહેરાવીને નાતમાં જમવા મોકલી.&lt;br /&gt;
&lt;br /&gt;
– પોતે ‘સંસ્કારી સુધારાવાળો’ થયો.&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૬0 – મહીપતરામનું વિલાયતગમન.&lt;br /&gt;
&lt;br /&gt;
– જદુનાથજી મહારાજ સાથે વિધવાવિવાહ અંગે ચર્ચા.&lt;br /&gt;
&lt;br /&gt;
– તત્ત્વશોધક સભા કાઢી.&lt;br /&gt;
&lt;br /&gt;
– વિધવા દિવાળીનું ગણપત સાથે પુનર્લગ્ન કરાવ્યું. – ડાહીગૌરી સાસરે રહેવા આવ્યાં.&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૬૧ – વિલાયતથી પાછા આવેલ મહીપતરામ સાથે ભોજન. – મહારાજ લાઈબલ કેસ.&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૬૩ ફેબ્રુ. ૩ – ઇન્કમટેક્ષ કમિશ્નર કર્ટિસની સરચાર્જ અંગે મુલાકાત.&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૬૪ સપ્ટે. – ‘ડાંડિયો’ પત્ર શરૂ કર્યું.&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૬૪ જાન્યુ. ૧૮ – પિતાનું ૫૬ વર્ષની વયે અવસાન. ઘરની દેવપૂજા પડોશીને સોંપી.&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૬૫ જુલાઈ – સૂરતમાં નિવાસ. સ્વજ્ઞાતિની વિધવા સવિતાગૌરીને પડોશમાં પોતાના મકાનમાં આશ્રય આપ્યો.&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૬૫ સપ્ટેમ્બર – ‘નર્મગદ્ય’નું પ્રકાશન&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૬૬ ઑગસ્ટ ૧૯ – નાતબહાર.&lt;br /&gt;
&lt;br /&gt;
નવે. ૨૧ – નાતમાં પાછા.&lt;br /&gt;
&lt;br /&gt;
– ‘મારી હકીકત’નું લેખન-પ્રકાશન.&lt;br /&gt;
&lt;br /&gt;
– ‘નાયિકાવિષયપ્રવેશ’ ‘ઉત્તમ નાયિકા’ ડાહીગૌરીને અર્પણ.&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૬૭ના આરંભે – અગિયાર વર્ષની ‘નર્મકવિતા’ ના મોટા પુસ્તકનું પ્રકાશન.&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૬૭ નવે. ૭ – દસ હજારના દેવા વિશે વલોપાત.&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૬૯ – સ્વજ્ઞાતિની બીજી વિધવા નર્મદાગૌરી (સુભદ્રા) સાથે લગ્ન.&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૭0 – પુત્ર જયશંકરનો જન્મ.&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૭0 – રામાયણ, મહાભારત તથા ઈલિયડના સાર વગેરેનું પ્રકાશન.&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૭૪ – ‘નર્મગદ્ય’ શાલેય આવૃત્તિ તૈયાર કરી.&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૭૫ – ‘નર્મગદ્ય’ની સરકારી આવૃત્તિનું પ્રકાશન થયું.&lt;br /&gt;
&lt;br /&gt;
માર્ચ – ફરી મુંબઈમાં નિવાસ. – નિવૃત્તિ પ્રવૃત્તિના ધર્મ વિશે વ્યાખ્યાનો.&lt;br /&gt;
&lt;br /&gt;
– આર્યસમાજના સ્થાપક દયાનંદ સરસ્વતી સાથે ચર્ચા.&lt;br /&gt;
&lt;br /&gt;
– શિવશકિતરૂપે પરમેશ્વરને પૂજવા નિર્ણય. – ધ્યાનમંત્રનો જાપ.&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૭૬ – શ્રી રામજાનકીદર્શન નાટક કેખુશરો કાબરાજીએ ભજવ્યું.&lt;br /&gt;
&lt;br /&gt;
માર્ચ – નર્મકોશ પ્રગટ થયો.&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૭૭ એપ્રિલ ૧૬ – સૂરતમાં ‘સરસ્વતીમંદિર’માં વેદ સરસ્વતીની સ્થાપના.&lt;br /&gt;
&lt;br /&gt;
– શિવરાત્રી વ્રત, ચંડીપાઠ, શિવસ્તોત્ર, નર્મટેકરી પર સરસ્વતીની સ્તુતિ.&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૭૮ – આર્યનીતિદર્શક મંડળીએ ‘દ્રૌપદી-દર્શન’ નાટક ભજવ્યું.&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૭૯ – ભક્ષ્યાભક્ષ્ય ઈ. વિશે આચાર પાળવાનું નક્કી કર્યું. સૂર્યગ્રહણ પાળ્યું.&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૮0 – જયશંકરને જનોઈ આપ્યું. પોતે પૂરા ‘આસ્થાવાન્’ થયા.&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૮૧ – ‘શ્રી સારશાકુન્તલ’ની રચના અને તેનો તખ્તોપ્રયોગ.&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૮૨ – શ્રીમદ્ ભગવદ્ગીતાનું ભાષાંતર પ્રગટ થયું.&lt;br /&gt;
&lt;br /&gt;
ગોકુળદાસ તેજપાળ ધર્મખાતાના સેક્રેટરી તરીકે નિમણૂંક.&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૮૩ – ‘શ્રી બાળકૃષ્ણવિજય’ નાટકની રચના.&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૮૫ જુલાઈ ૧૯ – ધર્મખાતાની નોકરી છોડી.&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૮૬ ૧૭ ફેબ્રુ. – મહાશિવરાત્રી – પરિવારજનોને સ્વધર્મનિષ્ઠા રાખવા અંતિમ ઉપદેશ.&lt;br /&gt;
&lt;br /&gt;
૧૮૮૬ ફેબ્રુ. ૨૬ – અવસાન.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;  &lt;br /&gt;
&amp;lt;hr&amp;gt;  &lt;br /&gt;
&amp;lt;br&amp;gt;  &lt;br /&gt;
{{HeaderNav2  &lt;br /&gt;
|previous = વિરામ ૯  &lt;br /&gt;
|next = નર્મદનાં સ્વજનો અને પરિજનો વિશે મિતાક્ષર નોંધ&lt;br /&gt;
}}  &lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;/div&gt;</summary>
		<author><name>Atulraval</name></author>
	</entry>
</feed>