<?xml version="1.0"?>
<feed xmlns="http://www.w3.org/2005/Atom" xml:lang="en">
	<id>https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%85%E0%AA%B0%E0%AA%A7%E0%AB%80_%E0%AA%B8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%A8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%2F%E0%AA%89%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%B0_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%B6%E0%AB%80%2F%E0%AA%B9%E0%AB%83%E0%AA%A6%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%AA%E0%AA%A1%E0%AB%87%E0%AA%B2%E0%AB%80_%E0%AA%9B%E0%AA%AC%E0%AB%80%E0%AA%93_3</id>
	<title>સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/હૃદયમાં પડેલી છબીઓ 3 - Revision history</title>
	<link rel="self" type="application/atom+xml" href="https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%85%E0%AA%B0%E0%AA%A7%E0%AB%80_%E0%AA%B8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%A8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%2F%E0%AA%89%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%B0_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%B6%E0%AB%80%2F%E0%AA%B9%E0%AB%83%E0%AA%A6%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%AA%E0%AA%A1%E0%AB%87%E0%AA%B2%E0%AB%80_%E0%AA%9B%E0%AA%AC%E0%AB%80%E0%AA%93_3"/>
	<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%85%E0%AA%B0%E0%AA%A7%E0%AB%80_%E0%AA%B8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%A8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE/%E0%AA%89%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%B0_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%B6%E0%AB%80/%E0%AA%B9%E0%AB%83%E0%AA%A6%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%AA%E0%AA%A1%E0%AB%87%E0%AA%B2%E0%AB%80_%E0%AA%9B%E0%AA%AC%E0%AB%80%E0%AA%93_3&amp;action=history"/>
	<updated>2026-05-26T08:30:20Z</updated>
	<subtitle>Revision history for this page on the wiki</subtitle>
	<generator>MediaWiki 1.38.2</generator>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%85%E0%AA%B0%E0%AA%A7%E0%AB%80_%E0%AA%B8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%A8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE/%E0%AA%89%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%B0_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%B6%E0%AB%80/%E0%AA%B9%E0%AB%83%E0%AA%A6%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%AA%E0%AA%A1%E0%AB%87%E0%AA%B2%E0%AB%80_%E0%AA%9B%E0%AA%AC%E0%AB%80%E0%AA%93_3&amp;diff=2927&amp;oldid=prev</id>
		<title>ArtiMudra: Created page with &quot;{{Poem2Open}} {{space}} {{center|વસંતજોશી}} પ્રો. વસંતજોશીઅમદાવાદમાંકોમર્સકૉલેજમાંવ...&quot;</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%85%E0%AA%B0%E0%AA%A7%E0%AB%80_%E0%AA%B8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%A8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE/%E0%AA%89%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%B0_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%B6%E0%AB%80/%E0%AA%B9%E0%AB%83%E0%AA%A6%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%AA%E0%AA%A1%E0%AB%87%E0%AA%B2%E0%AB%80_%E0%AA%9B%E0%AA%AC%E0%AB%80%E0%AA%93_3&amp;diff=2927&amp;oldid=prev"/>
		<updated>2021-06-10T04:22:26Z</updated>

		<summary type="html">&lt;p&gt;Created page with &amp;quot;{{Poem2Open}} {{space}} {{center|વસંતજોશી}} પ્રો. વસંતજોશીઅમદાવાદમાંકોમર્સકૉલેજમાંવ...&amp;quot;&lt;/p&gt;
&lt;p&gt;&lt;b&gt;New page&lt;/b&gt;&lt;/p&gt;&lt;div&gt;{{Poem2Open}}&lt;br /&gt;
{{space}}&lt;br /&gt;
{{center|વસંતજોશી}}&lt;br /&gt;
પ્રો. વસંતજોશીઅમદાવાદમાંકોમર્સકૉલેજમાંવરસોસુધીવાણિજ્યનાવિદ્યાર્થીઓનેઅંગ્રેજીશીખવતા. સાહિત્યનોવિષયલેનારાવિદ્યાર્થીઓનીહોડમાંઊભારહેએટલોસાહિત્યપરિચયએમનાવાણિજ્યવિદ્યાનાવિદ્યાર્થીઓસહેજેપામતા. વસંતભાઈનેભાષાનોસ્વાદહતો. માતૃભાષામરાઠી, પણગુજરાતીસવ્યસાચીનીપેઠેવાપરે. અંગ્રેજીશીખવે. સંસ્કૃતજાણે. પર્શિયનવાંચીશકે. હિંદી, બંગાળી, ઉર્દૂ, કન્નડસરસજાણે. ધીમેધીમેયુરોપનીઅનેકભાષાઓતરફએમનીચેતનાનોપસારોવધતોગયો. દેશમાંવસંતજોશીજેવાઅનેકભાષાવિદગણ્યાગાંઠયાજહશે. કેટલીકભાષાઓમાંપ્રગટથતાસાહિત્યસાથેતેઓસતતસંપર્કમાંહોય.&lt;br /&gt;
આવાસારસ્વતોપોતાનીઆસપાસસાહિત્યઅનેસંસ્કારનુંએકપ્રોત્સાહકસુગંધમયસમૃદ્ધવાયુમંડલરચીરહેતાહોયછે. વસંતભાઈએનરવોઆનંદજીવનભરપીધો-પાયોઅનેધન્યથયા.&lt;br /&gt;
*&lt;br /&gt;
{{center|વાડીલાલડગલી}}&lt;br /&gt;
કવિતાનુંવ્યસનહોયએવાવાડીભાઈડગલીજેવાઓછામાણસોમેંજોયાછે. દેશવિદેશનાજૂનાનવાઅનેકકવિઓનીરચનાનોઆનંદએમણેમાણ્યોછે. ડગલીનોકવિતાનોરસએતમારાસુધીપહોંચાડેનહીં, ત્યાંસુધીએમનેજંપનવળે.&lt;br /&gt;
‘પરિચયપુસ્તિકાઓ’ અનેકગુજરાતીઅનેગુજરાતબહારનાતેતેવિદ્યાનાવિશારદોપાસેવાડીભાઈલખાવે — વાડીભાઈજલખાવીશકે. જુદીજુદીજાતનામોટેરાઓનીસાથેડગલીનેઆત્મીયતાનોસંબંધ. ભાઈકાકા, ઇન્દુલાલયાજ્ઞિક, એચ. એમ. પટેલઅનેમોરારજીભાઈ — બધાએકમેકથીકેટલાજુદા — ડગલીનાહૃદયમાંબધામાટેઆદર, એબધાનેડગલીમાટેવાત્સલ્ય. એનીચાવીદરેકમાણસને, એનાંબાહ્યવળગણોબાજુરાખી, નિખાલસપ્રેમદ્વારાપહોંચવાનીએમનીફાવટમાંછે.&lt;br /&gt;
*&lt;br /&gt;
{{center|વિઠ્ઠલરાવદ. ઘાટે}}&lt;br /&gt;
સાહિત્યક્ષેત્રામાંકેટલીકદુરારાધ્યરુચિવાળીવ્યક્તિઓહોયછે, જેબીજાઓનાંલખાણોનેકડકપણેતપાસેછેએટલુંજનહિ, પોતાનેપણએજધોરણેકસેછેઅનેપરિણામેઘણીવારધીમેધીમેકલમજબાજુપરમૂકીદેછે. શ્રીઘાટેએમાંનાએકછે.&lt;br /&gt;
કેળવણીખાતાનાઅધિકારીતરીકેતેઓગુજરાતમાંઠીકઠીકસમયરહ્યાછે. શિક્ષણકાર્યમાંમળેલીફુરસદમાંએમણેએકઅત્યંતમાર્મિકપુસ્તકઆપ્યુંછે : ‘કાંહીંમ્હાતારે’ (કેટલાકવૃદ્ધો). આમાંનાંરેખાચિત્રોમર્મ, નર્મનેએકજાતનાશાણપણથીખૂબઆકર્ષકબન્યાંછે. (શ્રીગુલાબરાયમંકોડીએએમાંનાંકેટલાંકનાઅનુવાદોઆપેલાછે.) મરાઠીસાહિત્યસંમેલનદૂરદૂરનાંસ્થળોએભરવાનોશિરસ્તોછેતેમુજબ૧૯૫૩માંઅમદાવાદમાંભરાયેલું. તેનાપ્રમુખપદેથીશ્રીઘાટેએમહારાષ્ટ્રપોતાનીમાતાછેતોગુજરાતમાશીછેએમકહીનેગુજરાતીસાહિત્યસાથેનાઆત્મીયતાભર્યાસંબંધનીવાતકરીહતી. વ્યાખ્યાનનેઅંતેએમણેનવીનપેઢીનેઅત્યંતભાવપૂર્ણરીતેકહ્યું : “આમ્હીજાતોં, તુમ્હીરંગકરોઆપુલા — અમેજઈએછીએ, તમેરંગજમાવોતમારો!”&lt;br /&gt;
*&lt;br /&gt;
{{center|વિદ્યાગૌરીનીલકંઠ}}&lt;br /&gt;
શ્રીવિદ્યાબહેનના૮૨વરસનાઆયુષ્યનોમોટોભાગએમણેશિક્ષણ, સાહિત્યઅનેસમાજસેવાનાંકાર્યોનીજવાબદારીઉઠાવવામાંખરચ્યો. વિદ્યાબહેનએકસન્નારીતરીકેજેચીવટઅનેસજ્જતાથીપોતાનીબધીપ્રવૃત્તિઓચલાવતાંઅનેએમણેજેસન્માનઅનેપ્રેમમેળવ્યાંછે, તેગુજરાતમાંઅનેહિંદુસ્તાનમાંનારીનીપ્રતિષ્ઠાસ્થાપવામાંઘણોમોટોફાળોઆપનારવસ્તુછે. બહુજશાંતિથીચાલતીએમનીબધીકારવાઈપાછળએમનુંવ્યક્તિત્વપ્રગટથતુંબધાપ્રશ્નાોનેઉદારતાથીજોવાનીએમનીમનોવૃત્તિરૂપે. કોઈનેપણવિશેખોટોઅભિપ્રાયનબાંધવો, સામાનેન્યાયકરવાતત્પરરહેવું, અનેહંમેશાંદરેકપરિસ્થિતિમાંથીસારીવસ્તુજોવામથવું — આએમનીસાથેકામકરનારાંઓએમનાજીવનમાંથીજોયાવગરરહીશક્યાંનહીંહોય.&lt;br /&gt;
શિક્ષણમળતાંએકસન્નારીકુટુંબમાં, સમાજમાંઅનેદેશઆખામાંકેટલીસેવાસુવાસફેલાવીશકેછે, તેનાપુરાવારૂપવિદ્યાબહેનનુંજીવનહતું. જેસમયમાંકન્યાઓનેકેળવણીસુલભનહતીત્યારેએમણેઅનેકકૌટુંબિકતેમજસામાજિકમુશ્કેલીઓવચ્ચેઉચ્ચશિક્ષણલીધું. લગ્નથયાપછીપણભણવાનુંચાલુરાખ્યું; અનેઅભ્યાસમૂકીદેતાં, વળીચાલુકરતાં, છેવટે૧૯૦૧માંતેઓઅનેતેમનાંનાનાંબહેનશ્રીશારદાબહેનગુજરાતનાંપ્રથમબેસ્ત્રીગ્રેજ્યુએટોથયાં. વિદ્યાબહેનભણીશક્યાંઅનેએમનુંવ્યક્તિત્વપૂરીરીતેવિકસ્યું, તેમાંએમનામહાનપતિરમણભાઈનોફાળોકદાચસૌથીમોટોછે. વિદ્યાબહેનેએમનેપોતાના‘જીવનવિધાયક’ તરીકેઓળખાવ્યાહતા. તોરમણભાઈ, જેમનેઆચાર્યઆનંદશંકરે‘સકલપુરુષ’ કહ્યાછેતેમનાજીવનઘડતરમાંપણવિદ્યાબહેનનોફાળોઓછોનહતો. પતિનીઅનેકમુખી — સાહિત્યનીઅનેસમાજની — પ્રવૃત્તિઓમાંએમણેડગલેનેપગલેસાથઆપ્યો.&lt;br /&gt;
પોતાનીઆજુબાજુનાઆખાસમાજજીવનનેમઘમઘતુંકરવામાંજીવનનીએકેએકક્ષણઆપનારાંઆવાંએકસન્નારીનીવિદાયસાથેગુજરાતનાસાંસ્કૃતિકઇતિહાસનુંએકગૌરવવંતુપ્રકરણપૂરુંથાયછે.&lt;br /&gt;
*&lt;br /&gt;
{{center|વિષ્ણુપ્રસાદર. ત્રિવેદી}}&lt;br /&gt;
સંસ્કારરસિકગુજરાતજેથોડીકવ્યક્તિઓથીઊજળુંછે, તેમાંનાએકઆપણાઅગ્રગણ્યવિવેચકપ્રો. વિષ્ણુપ્રસાદત્રાવેદી. શ્રીવિષ્ણુપ્રસાદભાઈનુંમુખ્યકાર્યવત્સલઅધ્યાપકનુંઅનેઉદારરુચિવિવેચકનુંરહ્યું. એમનેહાથેઘડાઈનેઅનેકતેજસ્વીઅભ્યાસીઓબહારઆવ્યા. તેઓએકઉત્તમગદ્યકારછે, સમાજકલ્યાણપથેવળેએઅંગેચિંતનકરનારએકઉમદાસંસ્કારપુરુષછે.&lt;br /&gt;
આચાર્યઆનંદશંકરધ્રુવેવિદ્યાઅનેજ્ઞાનનીઉપાસનાવિશેએકવારવાતવાતમાંઉદ્ગારકરેલો : ‘જેદેવસ્થાપ્યાતેસ્થાપ્યા.’ શ્રીવિષ્ણુપ્રસાદભાઈનાજીવનકાર્યઉપરનજરફરીવળતાંનીસાથેએમંત્રાનોમર્મસાક્ષાતઅનુભવ્યાનીલાગણીથાયછે. સાહિત્યનેદેવનેસ્થાનેસ્થાપીનેએનેએમણેસારુંજીવનનિવેદિતકર્યુંછે.&lt;br /&gt;
*&lt;br /&gt;
{{center|શારદાબહેનઅનેસુમન્તમહેતા}}&lt;br /&gt;
શ્રીશારદાબહેનઅનેડૉ. સુમન્તમહેતાનાસ્નેહ-સૌહાર્દઅનેસેવાભર્યાદાંપત્યજીવનનેપચાસવરસથયાં. આબન્નેજણાંમળીનેઆપણાજીવનમાંએકવિશિષ્ટસંસ્થારૂપેવિરાજેછે. પ્રજાજીવનનીકૂચમાંએમણેકદમમિલાવ્યાંછેઅનેઆજેવૃદ્ધાવસ્થામાંપણપ્રાગતિકબળોનીઆગળએહશે, પાછળનહીં. સૌથીઆકર્ષકવસ્તુઆવાનપ્રસ્થછતાંકાર્યરતદંપતીવિશેએછેકેવરસમાંએકાદવારતોતેઓઉત્તરગુજરાતનાપાટણવાડિયા, દક્ષિણગુજરાતનાકોળીઓકેકોઈએવાપછાતજનસમૂહવચ્ચેજઈનેવસવાનાંજઅનેગ્રામપ્રજાનાપ્રત્યક્ષપરિચયમાંઆવીનેપોતાનીસુવાસફેલાવવાનાં. વડોદરામાંશ્રીશારદાબહેનનોહીરકમહોત્સવઊજવવાનોવિચારથયોત્યારેજેદૃઢતાભર્યાસૌજન્યથીએમણેએમાંડીવળાવ્યોહતો, તેસૌપ્રજાસેવકોએધડોલેવાયોગ્યછે.&lt;br /&gt;
એમનેવિશેગાંધીજીએઉચ્ચારેલાશબ્દોનુંસ્મરણકરીશુંકે, શારદાબહેનતોપેટેજનમલેવાજેવાંછે.&lt;br /&gt;
*&lt;br /&gt;
{{center|શ્રીધરમ. જોશી}}&lt;br /&gt;
‘એસેમ’(એસ. એમ. જોશી)એનાનપણથીદેશનાપાયાનાપ્રશ્નાોસાથેનિરંતરકામપાડ્યુંછે. નથીપોતેજંપ્યા, નથીબીજાઓનેજંપવાદીધા. સમાજનેગળાટૂંપાસમીદરેકપ્રકારનીબુવાશાઈનોનાનીવયથીસામનોકરનારજોતજોતાંમાંરાષ્ટ્રીયસેવાદળ, સમાજવાદીચળવળ, બેતાળીસનીભૂગર્ભપ્રવૃત્તિ, સંયુક્તમહારાષ્ટ્રઆંદોલન, કામદારપ્રવૃત્તિવગેરેમાંગૂંથાઈજાયછે. મોટીઘટનાબનતીહોયઅનેએક્ષણેનિર્ણયાત્મકપગલુંભરવુંજપડેએવોતકાજોહોય, ત્યારેઆંખનાપલકારાજેટલોસમયપણગુમાવ્યાવગરજેઝંપલાવેએનુંનામએસેમ. એસંઘર્ષનામાણસછે, પણસંઘર્ષનાભારેમાંભારેવાવંટોળવચ્ચેપણએમનુંચિત્તહિતકરનિર્ણયપરઆવીનેઠરેછે. અત્યંતઊર્જસ્વીકર્મઠતાઅનેસતતઉજ્જ્વળવ્યવહારશુદ્ધિ, એએમનાનેતૃત્વનીલાક્ષણિકતાછે.&lt;br /&gt;
*&lt;br /&gt;
{{center|સરોજિનીનાયડુ}}&lt;br /&gt;
તેમણેપોતાનીબધીશક્તિઓસ્વાતંત્ર્યયુદ્ધમાંસમર્પીહતી. ૧૯૩૦માંધારાસણાતરફકૂચકરવાજતાંગાંધીજીનેસરકારેપકડીલીધા, તેપછીત્યાંપહોંચીજઈ, પોલીસેરોકતાં, અગરોસામેએકપલાંઠીએકલાકોઉપરાંતએબેસીરહ્યાંહતાં, તેકદાચસરોજિનીદેવીનુંસૌથીમહાનકાવ્યલેખાશે. પણરાજકીયસેવાઓપાછળએમનીનમણીકાવ્યસૃષ્ટિઢંકાઈગઈછે.&lt;br /&gt;
*&lt;br /&gt;
{{center|સુખલાલસંઘવી}}&lt;br /&gt;
પંડિતસુખલાલજીદેશનાગણ્યાગાંઠયાવિદ્વાનોમાંનાએકછે. પંડિતજીએસોળવરસનીવયેશીતળામાંઆંખોગુમાવીતેપછીશાસ્ત્રાભ્યાસનોઆરંભકરી, કાશીજઈવરસોસુધીવિદ્યોપાસનાકરીનેતત્ત્વદર્શનનીઆંખમેળવી. ગુજરાતવિદ્યાપીઠઅનેબનારસહિંદુયુનિવર્સિટીમાંએમણેસંશોધન-અધ્યાપન-કાર્યકર્યુંઅનેદેશનાનેવિદેશનાધુરંધરવિદ્વાનોનાઆદરપાત્રાબન્યા.&lt;br /&gt;
પંડિતજીમૌલિકવિચારકહતાઅનેજેટલુંચોખ્ખુંજોતાએટલુંજચોખ્ખુંકહેતા. એમનીદૃષ્ટિબહુવ્યાપકહતી. બહુજનસમાજનાજનહીં, પૃથ્વીપરજિવાતાતમામજીવનનીરેખાએરેખામાંએમનેરસ. તેજોહીનલોકમાંસમધારણબુદ્ધિથીપ્રકાશમયજીવનતેઓજીવતાએજીવનરસનેપ્રતાપે.&lt;br /&gt;
ગુજરાતયુનિવર્સિટીસ્થપાઈ. એણેપ્રથમપહેલીડી.લિટ.નીમાનાર્હપદવીરીતસરઅંગ્રેજીનહીંભણેલાપંડિતજીનેઆપવાનુંઠરાવ્યું. એપદવીસ્વીકારતાંએમણેએકસ્પષ્ટવચનકહ્યું : મોટાંમોટાંમકાનોચણો, એયુનિવર્સિટીનકહેવાય.&lt;br /&gt;
આવાવિદ્યાનિધિઓનુંસૌથીમોટુંઅભિવાદનતોપ્રજાએમનેયોગ્યશિષ્યોપૂરાપાડીનેકરીશકે.&lt;br /&gt;
*&lt;br /&gt;
{{center|સૈયદઅબૂઝફરનદવી}}&lt;br /&gt;
અબૂઝફરનદવીનુંવતનબિહારમાંહતું. મૌલાનાઅબુલકલામઆઝાદેગાંધીજીનેએમનીભલામણકરતાં૧૯૨૧માંએઓગુજરાતવિદ્યાપીઠમાંજોડાયાહતા, ત્યારથીગુજરાતસાથેનોએમનોસંબંધ. એમનીમુખ્યસેવાગુજરાતનાઇતિહાસઅંગેછે. મૂળઅરબી-ફારસીમાંપડેલીગુજરાતવિષયકઇતિહાસસામગ્રીનોલાભલેવાનુંએમનીદ્વારાશક્યબન્યું. ફારસીકવિઓ — ઉમરખય્યામ, હાફિઝ, શિરાઝીઆદિ — ઉપરનાએમનાલેખોમાંએકઉચ્ચપ્રતિનાસાક્ષરરૂપેતેઓપ્રતીતથાયછે. ધર્મનીબાબતમાંતેએકસાચાશ્રદ્ધાળુહતા. રાષ્ટ્રીયવિચારસરણીનેસતતજીવનમાંએમણેઅપનાવીહતી. એમનાસંપર્કમાંઆવનારનેઊંચીખાનદાનીનોપરિચયથયાવિનારહેતોનહિ. ગુજરાતમાંઅરબી-ફારસી-ઉર્દૂનાઅભ્યાસનીપરિપાટીસૈકાઓથીચાલીઆવેછે; તેમજબૂતથવીજોઈએતેનેબદલેક્ષીણથઈરહીહતીએવેવખતેનદવીસાહેબેપોતાનાસંસ્કાર-ખમીરથીએનેટકાવી.&lt;br /&gt;
*&lt;br /&gt;
{{center|સૌમ્યેન્દ્રનાથટાગોર}}&lt;br /&gt;
રવીન્દ્રનાથનાસૌથીમોટાભાઈદ્વિજેન્દ્રનાથ(‘બડોદાદા’)નાપુત્રાસુધીન્દ્રનાથનાપુત્રાસૌમ્યેન્દ્રનાથ. ગાંધીજીનેપહેલીવારસાંભળ્યાતેનોતેમનાઉપરખૂબપ્રભાવપડયો — પાછળથીટ્રોટ્સ્કીનેસાંભળતાંએવોઅનુભવફરીએમનેથયોહતો. પ્રખરગાંધીવાદીતરીકેકારકિર્દીશરૂકરી, પણપછીસામ્યવાદતરફવળ્યા. ૧૯૨૮માંએવિદેશગયા. કોમ્યુનિસ્ટઇન્ટરનેશનલનીવિશ્વ-મહાસભામાંતેઓભારતીયપ્રતિનિધિહતા. અઠ્ઠાવીસવરસનીઉંમરેઆમહાસભામાંએમણેસ્તાલિનવાદનેકદરૂપીઅમાનુષીવિચારણાતરીકેપિછાણીલીધોઅનેજીવનભરનાએનાકટ્ટરવિરોધીબન્યા.&lt;br /&gt;
૧૯૩૪માંતેઓહિંદપાછાફર્યાઅનેરાજકારણમાંઝંપલાવ્યું. એમણે‘કોમ્યુનિસ્ટલીગઑફઇન્ડિયા’ શરૂકરેલું, તેમાંથી૧૯૪૨માં‘રેવોલ્યુશનરીકોમ્યુનિસ્ટપાર્ટી’ બની. બીજાવિશ્વયુદ્ધનેતેઓએશાહીવાદીયુદ્ધતરીકેઓળખાવ્યું; એનેલોક્યુદ્ધલેખતાસામ્યવાદીઓથીતેઓજુદાપડ્યા. સૌમ્યેન્દ્રનાથપોતાનેસાચાસામ્યવાદીમાનતા. ૧૯૪૨માંબ્રિટિશઅમલનીચેહિંદસંરક્ષણધારાનીચેપકડાનારાએપહેલાહતા, તોસ્વતંત્રાભારતમાંપણએનીનીચેપકડાવામાંએપહેલાહતા — દેશનાભાગલાજેરીતેકૉંગ્રેસેસ્વીકાર્યાતેનીઉગ્રટીકાકરવાનાગુનાબદલ.&lt;br /&gt;
જીવનનાંછેલ્લાંવીસેકવર્ષએમણેસાંસ્કૃતિકકાર્યમાંવધુધ્યાનઆપ્યું. સૌમ્યેન્દ્રનાથેઅવારનવારકવિતાલખીછે. રશિયન, જર્મનઅનેઈટાલિયનમાંથીએમણેબંગાળીમાંકાવ્યાનુવાદોઆપ્યાછે. ત્રાણક્રાંતિપ્રિયસાહિત્યિકોબાર્બુજ, ગોર્કી, રોમાંરોલાંનાપ્રત્યક્ષપરિચયપરથી‘ત્રાયી’ પુસ્તકઆપ્યુંછે. કદાચસૌથીમહત્ત્વનુંઅનેએમનાસમગ્રવ્યક્તિત્વનીશક્તિઓનોખ્યાલઆપેએવુંપુસ્તકછે‘યાત્રા’, એમનીઆત્મકથા.&lt;br /&gt;
સાહિત્ય, સંગીત, કલા, તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, અર્થકારણ, રાજકારણ, બધાંક્ષેત્રોમાંએમનોઅકુતોભયસંસારહતો. બધાંમાંએમનીવાગ્ધારાઅનેલેખિનીઆશ્ચર્યકારકરીતેપ્રભાવશાળીનીવડતાં. પણપ્રત્યક્ષપરિણામો? અનેક્રાંતિકારીતરીકેસિદ્ધિ?&lt;br /&gt;
સૌમ્યેન્દ્રનાથજેવાનીજિંદગીએવ્યાવહારિકપરિણામોનાંકાટલાંથીમાપવાનીનહોય. એવાઓનીહસ્તીએજસિદ્ધિછે. દુનિયામાંસફળતાનાશહીદોનોતોટોનથી, કહેવાતીનાનીમોટીસફળતામાટેમાણસોજિંદગીજેવીજિંદગીનેજાકારોદઈદેતાહોયછે, ખાલીખમથઈજતાહોયછે. પણકેટલાકવિરલમાણસોનિષ્ફળતાઓનેવધાવતાંથાકતાનથી : આવો, આવો, તમામનિષ્ફળતાઓ! મારાસિવાયતમારોભાવપૂછશેકોણ? એવાઓનીવિભુનિષ્ફળતામનુષ્યજીવનનીપતાકાસમીહોયછે, જીવવું — સચ્ચાઈથીજીવવુંએનોમહિમાપ્રગટકરનારીહોયછે.&lt;br /&gt;
ધર્મ — ખાસકરીનેસંપ્રદાયોઅનેએનીઆળપંપાળસાથેતોએમનેકશોસંબંધનમળે. પણસૌમ્યેન્દ્રનાથઅધ્યાત્મનામાણસહતા. મનેકહેતાહતાકેરવીન્દ્રનાથના‘શાંતિનિકેતન’ — પ્રવચનસંગ્રહોછેતેધર્મનાતત્ત્વસમાનછે.&lt;br /&gt;
*&lt;br /&gt;
{{center|હરિપ્રસાદવ્ર. દેસાઈ}}&lt;br /&gt;
ડૉ. હરિપ્રસાદદેસાઈઅમદાવાદનાજીવનનાતારેતારસાથેગૂંથાયેલાહતા. એટલુંજનહિ, પણસમગ્રગુજરાતનાસાંસ્કારિકઅનેરાજકીયજીવનમાંપાંત્રીસવરસથીઓતપ્રોતરહેતાહતા. એમનાખુશનુમાસ્વભાવથીઅનેસેવાપ્રિયજીવનથીએગુજરાતનાબહોળાજનસમૂહોમાંપ્રિયથઈપડ્યાહતા. સર્વથાગુણદર્શીરહેવું, એએમનાજીવનનીચાવીહતી. દિવસનાઅમુકકલાકોમાંથીઆજીવિકામેળવીલઈબાકીનોસમયઆત્મવિકાસઅનેસમાજસેવામાંઆપવાનીવૃત્તિનેલીધેડૉક્ટરીનેએમણેધીકતાધંધાતરીકેકદીજખીલવીનહતી.&lt;br /&gt;
પ્રકૃતિસૌંદર્યઅનેકળાનોઆનંદલૂંટવાએહંમેશાંઉત્સુકરહેતા. અમદાવાદકૉંગ્રેસઅધિવેશનવખતેફૂલોનાશણગારમાટેગાંધીજીસાથેઝઘડીનેબેહજારરૂપિયાનાખર્ચનીપરવાનગીએમણેમેળવીહતી. અનેફૂલોપ્રત્યેનોઆપ્રેમએમણેઅમદાવાદનીપોળેપોળેઅનેચાલીએચાલીએથીકચરોદૂરકરવામથીનેદીપાવ્યોહતો.&lt;br /&gt;
એમનાજીવનમાંએકજાતનીસ્થિરપ્રસન્નતાનાંદર્શનથતાં. જેનાથીલોકોઉદ્વેગનપામેઅનેજેલોકોથીઉદ્વેગનપામે, એવાસરળહૃદયીસજ્જનનુંએમનુંજીવનહતું.&lt;br /&gt;
{{Right|[‘હૃદયમાંપડેલીછબીઓ’, ‘ઇસામુશીદા...’ તથા‘સમસંવેદન’ પુસ્તકો]}}&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>ArtiMudra</name></author>
	</entry>
</feed>