<?xml version="1.0"?>
<feed xmlns="http://www.w3.org/2005/Atom" xml:lang="en">
	<id>https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%85%E0%AA%B0%E0%AA%A7%E0%AB%80_%E0%AA%B8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%A8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%2F%E0%AA%B0%E0%AA%98%E0%AB%81%E0%AA%B5%E0%AB%80%E0%AA%B0_%E0%AA%9A%E0%AB%8C%E0%AA%A7%E0%AA%B0%E0%AB%80%2F%E0%AA%A8%E0%AA%97%E0%AB%80%E0%AA%A8%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88</id>
	<title>સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રઘુવીર ચૌધરી/નગીનભાઈ - Revision history</title>
	<link rel="self" type="application/atom+xml" href="https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%85%E0%AA%B0%E0%AA%A7%E0%AB%80_%E0%AA%B8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%A8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%2F%E0%AA%B0%E0%AA%98%E0%AB%81%E0%AA%B5%E0%AB%80%E0%AA%B0_%E0%AA%9A%E0%AB%8C%E0%AA%A7%E0%AA%B0%E0%AB%80%2F%E0%AA%A8%E0%AA%97%E0%AB%80%E0%AA%A8%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88"/>
	<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%85%E0%AA%B0%E0%AA%A7%E0%AB%80_%E0%AA%B8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%A8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE/%E0%AA%B0%E0%AA%98%E0%AB%81%E0%AA%B5%E0%AB%80%E0%AA%B0_%E0%AA%9A%E0%AB%8C%E0%AA%A7%E0%AA%B0%E0%AB%80/%E0%AA%A8%E0%AA%97%E0%AB%80%E0%AA%A8%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88&amp;action=history"/>
	<updated>2026-05-23T02:55:42Z</updated>
	<subtitle>Revision history for this page on the wiki</subtitle>
	<generator>MediaWiki 1.38.2</generator>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%85%E0%AA%B0%E0%AA%A7%E0%AB%80_%E0%AA%B8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%A8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE/%E0%AA%B0%E0%AA%98%E0%AB%81%E0%AA%B5%E0%AB%80%E0%AA%B0_%E0%AA%9A%E0%AB%8C%E0%AA%A7%E0%AA%B0%E0%AB%80/%E0%AA%A8%E0%AA%97%E0%AB%80%E0%AA%A8%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88&amp;diff=51951&amp;oldid=prev</id>
		<title>KhyatiJoshi at 07:19, 27 September 2022</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%85%E0%AA%B0%E0%AA%A7%E0%AB%80_%E0%AA%B8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%A8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE/%E0%AA%B0%E0%AA%98%E0%AB%81%E0%AA%B5%E0%AB%80%E0%AA%B0_%E0%AA%9A%E0%AB%8C%E0%AA%A7%E0%AA%B0%E0%AB%80/%E0%AA%A8%E0%AA%97%E0%AB%80%E0%AA%A8%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88&amp;diff=51951&amp;oldid=prev"/>
		<updated>2022-09-27T07:19:32Z</updated>

		<summary type="html">&lt;p&gt;&lt;/p&gt;
&lt;a href=&quot;https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%85%E0%AA%B0%E0%AA%A7%E0%AB%80_%E0%AA%B8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%A8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE/%E0%AA%B0%E0%AA%98%E0%AB%81%E0%AA%B5%E0%AB%80%E0%AA%B0_%E0%AA%9A%E0%AB%8C%E0%AA%A7%E0%AA%B0%E0%AB%80/%E0%AA%A8%E0%AA%97%E0%AB%80%E0%AA%A8%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88&amp;amp;diff=51951&amp;amp;oldid=2153&quot;&gt;Show changes&lt;/a&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%85%E0%AA%B0%E0%AA%A7%E0%AB%80_%E0%AA%B8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%A8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE/%E0%AA%B0%E0%AA%98%E0%AB%81%E0%AA%B5%E0%AB%80%E0%AA%B0_%E0%AA%9A%E0%AB%8C%E0%AA%A7%E0%AA%B0%E0%AB%80/%E0%AA%A8%E0%AA%97%E0%AB%80%E0%AA%A8%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88&amp;diff=2153&amp;oldid=prev</id>
		<title>ArtiMudra: Created page with &quot;{{Poem2Open}} {{space}} ગુજરાતગૌરવલઈશકેએવુંજીવનનગીનદાસપારેખજીવ્યાહતા, નિર્મ...&quot;</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%85%E0%AA%B0%E0%AA%A7%E0%AB%80_%E0%AA%B8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%A8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE/%E0%AA%B0%E0%AA%98%E0%AB%81%E0%AA%B5%E0%AB%80%E0%AA%B0_%E0%AA%9A%E0%AB%8C%E0%AA%A7%E0%AA%B0%E0%AB%80/%E0%AA%A8%E0%AA%97%E0%AB%80%E0%AA%A8%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88&amp;diff=2153&amp;oldid=prev"/>
		<updated>2021-06-07T07:53:41Z</updated>

		<summary type="html">&lt;p&gt;Created page with &amp;quot;{{Poem2Open}} {{space}} ગુજરાતગૌરવલઈશકેએવુંજીવનનગીનદાસપારેખજીવ્યાહતા, નિર્મ...&amp;quot;&lt;/p&gt;
&lt;p&gt;&lt;b&gt;New page&lt;/b&gt;&lt;/p&gt;&lt;div&gt;{{Poem2Open}}&lt;br /&gt;
{{space}}&lt;br /&gt;
ગુજરાતગૌરવલઈશકેએવુંજીવનનગીનદાસપારેખજીવ્યાહતા, નિર્મલઅનેસંનિષ્ઠજીવન. ગોવર્ધનરામઅનેગાંધીજીબંનેહરખાયએવુંપ્રવૃત્તિમયસંન્યાસનુંદૃષ્ટાંતબનતુંજીવન.&lt;br /&gt;
ગુજરાતીસર્જકોઅનેવિદ્વાનોનગીનભાઈનીનિષ્ઠાઅનેનૈતિકઆગ્રહોવિશેજાણેછે. ક્યારેકકોઈનાનીબાબતેયએઅપવાદસ્વીકારેનહીં. એજરૂરજાણતાહશેકેદાગીનોઘડવામાટેસોનામાંતાંબુંભેળવવુંપડે, પરંતુદાગીનોકેચલણીસિક્કોબનવામાટેએમણેકશોભેગસ્વીકાર્યોનથી. પોતાનીજગાએમૂળધાતુરૂપેતપ્યાકર્યુંછે. તપચાલુરાખ્યુંછે. એઆપણાપરમવિદ્યાપુરુષછે. એમનેતમેપ્રણામકરોકેનકરો, એમનાચહેરાનીરેખાબદલાતીનથી. હર્ષઅનેશોકનાપ્રસંગોએમનોમુખભાવબદલીશકતાનથી. કામનહોયતોમળવુંનકામુંછે. તમેઉમાશંકરનોવખતબગાડીશકો, પણનગીનભાઈનોનહીં. એમનેબિનજરૂરીવાતેવાળીશકાયનહીં. તમેગયાહોઅનેબેઠાહોતોએનોએમનેબાધનથી. એકામમાંહોયત્યારેબાજુમાંખુરશીપડીછેકેતમેબેઠાછોએએમનેમાટેસરખુંહોયછે.&lt;br /&gt;
સાંજપછીએક-બેકલાકએમનાઅનધ્યાયનાહોયછે. બહારથીલેખકોઆવ્યાહોયઅનેઉમાશંકરભાઈનેત્યાંગોષ્ઠીહોયતોએકાદરમૂજીપ્રસંગતોનગીનભાઈપાસેથીભેટમાંમળેજ. એકવારશિશિરકુમારઘોષઆવેલા. સાત-આઠઅહીંનાકવિઓહતાઅને‘સ્નેહરશ્મિ’ ઝીણાભાઈપણહતા. વાતોજામી. તેદિવસેઉમાશંકરેવારંવારબનેલીસત્યઘટનાકહી.&lt;br /&gt;
ઝીણાભાઈનવુંકાવ્યલખેપછીતુરતછાત્રાલયનાનજીકનારૂમમાંજઈનેસંભળાવવુંશરૂકરે. શરૂઆતનાશ્રોતાઓમાંનગીનભાઈહોય. એમનેસંભળાવીનેઆગળવધીરહેલાઝીણાભાઈઅડધુંવર્તુળપૂરુંકરેતેપહેલાંતોનગીનભાઈપેલાકાવ્યનુંપ્રતિકાવ્યરચીનેસામેઆવીપહોંચે. નગીનભાઈત્યારેપ્રતિકાવ્યરચવામાંએક્કાહતા. સાથેરહેતાવિદ્યાર્થીઓઅનેઅધ્યાપકોનીમજાક-મશ્કરીમાટેએકહસ્તલિખિતચલાવતા—‘પંચતંત્ર’. એનોમુદ્રાલેખહતો: ‘આવ્યાપારેષુવ્યાપાર:’ એટલેકેઅનધિકારચેષ્ટા, પોતેકરવીઅનેસામાનીઉઘાડીપાડવી. એક‘ગિલિન્ડરક્લબ’ ચલાવતા. મજાક-મશ્કરીસહનનકરીશકનારક્યારેકએમનેમારવાપણતૈયારથઈજતા, પણનગીનભાઈનીરમૂજશકિતઆગળસૌનાંહથિયારહેઠાંપડતાં. એકવારગાળોનાજ્ઞાનનીહરીફાઈથયેલી. ચરોતરજીતેકેસુરત? નગીનભાઈએદક્ષિણગુજરાતનોયશવધારીઆપેલો.&lt;br /&gt;
મૅટ્રિકસુધીએમણેવલસાડમાંશિક્ષણલીધું. ‘પ્રિલિમ’નીપરીક્ષાનોસમયહતોત્યાંઅસહકારનુંઆંદોલનશરૂથયું. શાળાએજવાનુંછોડીદીધું. દારૂનાંપીઠાંપરપિકેટિંગકરેલું, મામાનીફટાકડાનીદુકાનહતી, પ્રતિકારનાકાર્યક્રમનોઅમલએમનીસામેપણકરેલો. રાષ્ટ્રીયકારણોથીઆપહેલાંસ્કૂલમાંત્રણવારહડતાલપડાવેલી. પ્રિલિમિનરીપરીક્ષાઆવી. નગીનભાઈનિશાળેજાયનહીં, પિતાજીખાયનહીં. નગીનભાઈપણખાઈનશક્યા. છેવટેનીકળ્યાસંસ્કૃતનીપરીક્ષાઆપવા. પાંચમિનિટમોડાપડ્યા. માસ્તરેટોક્યા, રોક્યા. ખડિયોલઈનેઘેરપાછાઆવ્યા. શાળાનાઆચાર્યનેએકસારાવિદ્યાર્થીનીકૅરિયરબગડવાનીચિંતાથઈ. બોલાવ્યા, સમજાવ્યા. અસહકારનોમુદ્દોમોટોહતો. ત્યારેઉંમરતોઅઢારેકવર્ષનીજહશે; પણસમજતાહતાઘણું. આચાર્યનેકહીદીધું: “હુંકૅરિયર-બૅરિયરમાંસમજતોનથી.”&lt;br /&gt;
એપછીતોવિદ્યાપીઠમાં; ત્યાંનાસ્નાતકથઈબંગાળીભાષાનાવિશેષઅભ્યાસમાટેશાંતિનિકેતનગયેલા. એમનામાટેએકવર્ષનોખાસઅભ્યાસક્રમઘડાયેલો.&lt;br /&gt;
શાંતિનિકેતનમાંનગીનભાઈએપ્રેમનાથબિશિનાનાટકમાંશકુનિનુંપાત્રકરેલું. શકુનિમૂળકંદહાર—ગંધારના, આજનાઅફઘાનિસ્તાનના, તેથીપઠાણ. દાઢીતોરીતસરજોઈએજ. નગીનભાઈએદોઢમહિનાપહેલાંથીદાઢીવધારેલી. ઓછામાંપૂરુંનાટકવખતેનંદબાબુએમેકઅપકરેલો. નાટકમાંછાયાયુદ્ધકરવાનુંઆવે. કોઈસામેલડનારહોયજનહિનેલડવાનું. એમનાપૂર્વાપરવ્યકિતત્વસાથેપણઆસંગતછે. એમણેલડવાનુંચાલુકર્યુંહોયપણએમનીસામેકોઈનહીંએટલેકેકોઈનીસામેનહીં, મુદ્દાસાથેવાત.&lt;br /&gt;
શાંતિનિકેતનમાંપણતોફાનીતરીકેનીછાપઊભીકરવામાંએસફળથયેલા. એકવારએપાણીમાંડૂબીરહ્યાહતા, સાચેજડૂબીરહ્યાહતા, એમદદમાટેબૂમોપાડતાહતા. પણસાંભળનારાઓમાંથીકોઈમાનવાતૈયારનહતુંકેસાચેજએડૂબીરહ્યાછે. એતોગુજરાતીભાષાનુંભાગ્યકેકોઈકેમશ્કરીનોભોગબનવાનાજોખમસાથેપણએમનેબહારખેંચીકાઢ્યા.&lt;br /&gt;
૧૯૨૮થી૧૯૭૮વચ્ચેનાએકાવનવર્ષમાંએમનીપાસેથીઆપણનેકુલએકસોપાંચપુસ્તકોમળ્યાંછે. એમાંશરદબાબુ, રવીન્દ્રનાથ, દિલીપકુમારરાય, સુરેન્દ્રનાથદાસગુપ્ત, અતુલચંદ્રગુપ્ત, ‘જરાસંધ’, મૈત્રેયીદેવીઆદિનીબંગાળીકૃતિઓનાઅનુવાદોછે. આઠવલેના‘રસગંગાધર’ પરનામરાઠીગ્રંથનોઅનુવાદછે. તોઅંગ્રેજીમાંથીએમણેકાવ્યશાસ્ત્ર, ચિંતનઅનેદર્શનનીકૃતિઓનાઅનુવાદોઆપ્યાછે. એમાંઈસુદાસસાથેકરેલો‘બાઇબલ’નોઅનુવાદતોવીસરીશકાયજનહીં.&lt;br /&gt;
કશુંઅસ્પષ્ટરહેવાદેતોએનગીનભાઈનહીં. અઘરામાંઅઘરીવસ્તુસમજવામાટેએપ્રયત્નકરેઅનેજેનસમજેતેનેનમ્રતાથીનમનકરીઅળગારહે. પોતાનેસમજાયુંછેએનીજએમણેવાતકરીછે. નગીનભાઈપાંદડેપહોંચવામૂળથીશરૂકરેછે.&lt;br /&gt;
અભિનવનોરસવિચારસમજવામાટેએએનીદાર્શનિકભૂમિકાસુધીગયેલા. દર્શનશાસ્ત્રનાવિદ્વાનોનોસત્સંગકરેલો. પોતેસંસ્કૃતનાખાસજાણકારનથીએમકહેછે, પણસંસ્કૃતનાઅધ્યાપકોપણપોતાનીશંકાનુંનિવારણકરવાઆગ્રંથનુંપ્રમાણતપાસીશકેએમછે. શ્રીરસિકલાલછો. પરીખેપ્રસ્તાવનામાંકહ્યુંછેકેસંસ્કૃતજ્ઞોનેપણઅસાધ્યએવુંકાર્યતેમણેકર્યુંછે. એમનીસ્પષ્ટથવાનીવિચારશકિતઅનેવિશદરજૂઆતકરવાનીનિરૂપણશકિતપરરસિકભાઈએખાસભારમૂક્યો. ભારતીયકાવ્યશાસ્ત્રપરનાંએમનાંસ્વતંત્રલખાણોજેમાંગ્રંથસ્થથયાંછેએ‘અભિનવનોરસવિચારઅનેબીજાલેખો’ પુસ્તકને૧૯૭૧નોસાહિત્યઅકાદમીનોરાષ્ટ્રીયપુરસ્કારમળેલો. આજાહેરાતથઈત્યારેહુંઆકાશવાણીનાસમાચારસાંભળીરહ્યોહતો. જાણ્યુંએવોરિક્ષાકરીનેગયો. બીકહતીકેસવાનવવાગ્યાછેતેથીઊઘીગયાહશે. જાગતાહતાપણસમાચારસાંભળ્યાનહતા. મેંઅભિનંદનઆપ્યાં. પણએથીખાસઆનંદઊપસીઆવ્યોનહીં. હુંપણવાતપૂરીથતાં, મારોઆવેશશમીજતાં, પાછોરિક્ષામાંબેસીગયો. નગીનભાઈહર્ષશોકથીતટસ્થરહેવાટેવાયાછે. જ્યાંએમણેઅભિપ્રાયઆપવાનોહોયત્યાંપૂરતીકાળજીલેતાકેઅલંકારરૂપેપણઅતિશયોકિતનથાય. માત્રસત્ય, નિ:શેષઅનેનિર્ભેળસત્ય: એઅપ્રિયહોયએનોપણબાધનથી. આગ્રહછેસંપૂર્ણસત્યનો. એનીશકિતનાપ્રતાપે, એટટ્ટારબેસીનેજવાનલેખકોથીપણવધુકલાકકામકરતા.&lt;br /&gt;
{{Right|[‘સહરાનીભવ્યતા’ પુસ્તક: ૧૯૮૦]&lt;br /&gt;
}}&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>ArtiMudra</name></author>
	</entry>
</feed>