<?xml version="1.0"?>
<feed xmlns="http://www.w3.org/2005/Atom" xml:lang="en">
	<id>https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%85%E0%AA%B0%E0%AA%A7%E0%AB%80_%E0%AA%B8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%A8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%2F%E0%AA%B0%E0%AA%98%E0%AB%81%E0%AA%B5%E0%AB%80%E0%AA%B0_%E0%AA%9A%E0%AB%8C%E0%AA%A7%E0%AA%B0%E0%AB%80%2F%E0%AA%AA%E0%AA%82%E0%AA%A1%E0%AA%BF%E0%AA%A4_%E0%AA%B8%E0%AB%81%E0%AA%96%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2%E0%AA%9C%E0%AB%80</id>
	<title>સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રઘુવીર ચૌધરી/પંડિત સુખલાલજી - Revision history</title>
	<link rel="self" type="application/atom+xml" href="https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%85%E0%AA%B0%E0%AA%A7%E0%AB%80_%E0%AA%B8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%A8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%2F%E0%AA%B0%E0%AA%98%E0%AB%81%E0%AA%B5%E0%AB%80%E0%AA%B0_%E0%AA%9A%E0%AB%8C%E0%AA%A7%E0%AA%B0%E0%AB%80%2F%E0%AA%AA%E0%AA%82%E0%AA%A1%E0%AA%BF%E0%AA%A4_%E0%AA%B8%E0%AB%81%E0%AA%96%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2%E0%AA%9C%E0%AB%80"/>
	<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%85%E0%AA%B0%E0%AA%A7%E0%AB%80_%E0%AA%B8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%A8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE/%E0%AA%B0%E0%AA%98%E0%AB%81%E0%AA%B5%E0%AB%80%E0%AA%B0_%E0%AA%9A%E0%AB%8C%E0%AA%A7%E0%AA%B0%E0%AB%80/%E0%AA%AA%E0%AA%82%E0%AA%A1%E0%AA%BF%E0%AA%A4_%E0%AA%B8%E0%AB%81%E0%AA%96%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2%E0%AA%9C%E0%AB%80&amp;action=history"/>
	<updated>2026-05-24T14:42:32Z</updated>
	<subtitle>Revision history for this page on the wiki</subtitle>
	<generator>MediaWiki 1.38.2</generator>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%85%E0%AA%B0%E0%AA%A7%E0%AB%80_%E0%AA%B8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%A8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE/%E0%AA%B0%E0%AA%98%E0%AB%81%E0%AA%B5%E0%AB%80%E0%AA%B0_%E0%AA%9A%E0%AB%8C%E0%AA%A7%E0%AA%B0%E0%AB%80/%E0%AA%AA%E0%AA%82%E0%AA%A1%E0%AA%BF%E0%AA%A4_%E0%AA%B8%E0%AB%81%E0%AA%96%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2%E0%AA%9C%E0%AB%80&amp;diff=51950&amp;oldid=prev</id>
		<title>KhyatiJoshi at 06:37, 27 September 2022</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%85%E0%AA%B0%E0%AA%A7%E0%AB%80_%E0%AA%B8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%A8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE/%E0%AA%B0%E0%AA%98%E0%AB%81%E0%AA%B5%E0%AB%80%E0%AA%B0_%E0%AA%9A%E0%AB%8C%E0%AA%A7%E0%AA%B0%E0%AB%80/%E0%AA%AA%E0%AA%82%E0%AA%A1%E0%AA%BF%E0%AA%A4_%E0%AA%B8%E0%AB%81%E0%AA%96%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2%E0%AA%9C%E0%AB%80&amp;diff=51950&amp;oldid=prev"/>
		<updated>2022-09-27T06:37:54Z</updated>

		<summary type="html">&lt;p&gt;&lt;/p&gt;
&lt;a href=&quot;https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%85%E0%AA%B0%E0%AA%A7%E0%AB%80_%E0%AA%B8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%A8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE/%E0%AA%B0%E0%AA%98%E0%AB%81%E0%AA%B5%E0%AB%80%E0%AA%B0_%E0%AA%9A%E0%AB%8C%E0%AA%A7%E0%AA%B0%E0%AB%80/%E0%AA%AA%E0%AA%82%E0%AA%A1%E0%AA%BF%E0%AA%A4_%E0%AA%B8%E0%AB%81%E0%AA%96%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2%E0%AA%9C%E0%AB%80&amp;amp;diff=51950&amp;amp;oldid=2152&quot;&gt;Show changes&lt;/a&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%85%E0%AA%B0%E0%AA%A7%E0%AB%80_%E0%AA%B8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%A8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE/%E0%AA%B0%E0%AA%98%E0%AB%81%E0%AA%B5%E0%AB%80%E0%AA%B0_%E0%AA%9A%E0%AB%8C%E0%AA%A7%E0%AA%B0%E0%AB%80/%E0%AA%AA%E0%AA%82%E0%AA%A1%E0%AA%BF%E0%AA%A4_%E0%AA%B8%E0%AB%81%E0%AA%96%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2%E0%AA%9C%E0%AB%80&amp;diff=2152&amp;oldid=prev</id>
		<title>ArtiMudra: Created page with &quot;{{Poem2Open}} {{space}} આંખોનહોતીએનાબદલામાંબીજીબધીઇન્દ્રિયોઅત્યંતસતેજહતી. શ...&quot;</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%85%E0%AA%B0%E0%AA%A7%E0%AB%80_%E0%AA%B8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%A8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE/%E0%AA%B0%E0%AA%98%E0%AB%81%E0%AA%B5%E0%AB%80%E0%AA%B0_%E0%AA%9A%E0%AB%8C%E0%AA%A7%E0%AA%B0%E0%AB%80/%E0%AA%AA%E0%AA%82%E0%AA%A1%E0%AA%BF%E0%AA%A4_%E0%AA%B8%E0%AB%81%E0%AA%96%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2%E0%AA%9C%E0%AB%80&amp;diff=2152&amp;oldid=prev"/>
		<updated>2021-06-07T07:52:35Z</updated>

		<summary type="html">&lt;p&gt;Created page with &amp;quot;{{Poem2Open}} {{space}} આંખોનહોતીએનાબદલામાંબીજીબધીઇન્દ્રિયોઅત્યંતસતેજહતી. શ...&amp;quot;&lt;/p&gt;
&lt;p&gt;&lt;b&gt;New page&lt;/b&gt;&lt;/p&gt;&lt;div&gt;{{Poem2Open}}&lt;br /&gt;
{{space}}&lt;br /&gt;
આંખોનહોતીએનાબદલામાંબીજીબધીઇન્દ્રિયોઅત્યંતસતેજહતી. શ્રીમતીમૃદુલાપ્ર. મહેતાએએમના‘પુણ્યશ્લોકપંડિતજી’ નામનાસંસ્મરણમાંએકપ્રસંગનોંધ્યોછે.&lt;br /&gt;
તેદિવસેઉકળાટપછીપવનનીકળ્યોહતો. ચાંદનીપણએવીજસુંદરહતી. મૃદુલાબહેનેએનોઉલ્લેખનહોતોકર્યોછતાંપંડિતજીબોલેલા: “પવનજસરસછેતેમનથી, ચાંદનીપણસરસછે, ખરુંને!”&lt;br /&gt;
મૃદુલાબહેનડઘાઈજાયછે. પંડિતજીકહેછે: “જો, એમાંકંઈઅલૌકિકશકિતનીજરૂરનથી. આજનીહવામાંજેઅનેરીશીતળતાછેતેપૂર્ણિમાનીસોળેકળાએખીલેલીચાંદનીસિવાયસંભવેનહીં. એઅનન્યશીતળતાનોઅનુભવઆંખહોયતેનેથાયએનાકરતાંવધારેતીવ્રપણેઆંખવગરનાનેથાયએમહુંધારુંછું. મેંઘણીવારઆજેપૂનમછેતેમઆઅનુભવેજાણ્યુંછે. તેમાંયવૈશાખીપૂનમપરખાયાવિનારહેજનહીં!”&lt;br /&gt;
એપછીનીગંભીર-હળવીવાતચીતદરમિયાનપંડિતજીમૃદુલાબહેનનેચાંદનીનુંવર્ણનકરવાકહેછે. એઆખોભાગલેખિકાનાશબ્દોમાંજમૂકવાજેવોછે:&lt;br /&gt;
“મેંવૃક્ષ, વેલીઓ, પુષ્પોઅનેસરિતાનાજળમાંપડતાચંદ્રનાપ્રકાશ, પ્રતિબિંબ-વલયોનુંથોડુંવર્ણનકર્યું. પછીપંડિતજીએપોતેનાનપણમાંમાણેલીચાંદનીનુંવર્ણનકર્યું, તેશબ્દોમારીપાસેરહ્યાનથીપણતેપછીતેમણેજેવર્ણનકર્યુંતેનીએકઘેરીછાપમારાઅંતરમાંછે.&lt;br /&gt;
“કહે: ‘પ્રકાશકરતાંઅંધકાર, ગાઢઅંધકારનોઅનુભવકોઈએનકર્યોહોયતેવોતીવ્રપણેમેંકર્યોછે. સોળવર્ષનીવયેજ્યારેઆંખોખોઈત્યારેઆંખોનુંતેજગયુંતેટલુંજનહીં, સમસ્તજીવનજીવવાનીબધીઆશા-આકાંક્ષાઓફરતોગાઢઅંધકારવીંટળાઈવળ્યોહતો. પ્રગાઢઅંધકાર, જ્યાંપ્રકાશનીઆછીરેખાનહતી, આશાનીઝાંયસરખીનહોતીઅનેઅંધકારનાડુંગરનો, ચોસલેચોસલાનોએવોભારહતોકેડોકઊચીનથઈશકે. ઊડાઅંધારાકૂવામાંમનેકોઈએધકેલીદઈજાણેજીવનનાંએકેએકદ્વારબંધકરીદીધાંહતાં. આઅંધકારનોખડકસમોભારભેદીનેબહારનીકળાશેકેકદીકોઈપ્રકાશરેખાસાંપડશેતેવીકલ્પનાજઅસંભવિતલાગતીહતી. મારામનનીત્યારેએસ્થિતિહતી. કોઈઆધારનહીં, કોઈઓથારનહીં. તમેએકલા, અટૂલાનિ:સહાયપણેઅંધકારનાએકળણમાંખૂંપીજાઓતેવીદશા. મૃદુલા, જીવનનોતેઅંધકારશબ્દમાંમુકાયતેવોનથી...’&lt;br /&gt;
“તેમનાસદાપ્રસન્નચહેરાપરવિષાદછવાઈગયોહતો. શબ્દેશબ્દેઅસહ્યવેદનાનીતરીરહીહતી. તેઓબોલતાગયાઅનેમારીઆંખોમાંથીઆંસુનીતરતાંરહ્યાં. જરાપણઅવાજનથાય, શ્વાસપણજોરથીનલેવાયતેનીમેંખૂબતકેદારીરાખેલીપણપ્રજ્ઞાચક્ષુપામીગયા. એકાએકથોભીનેકહે: ‘અરે, તુંરડેછે? આતોચાંદનીનીમજાબગડીગઈ! હુંતોવર્ણનમાંતલ્લીનથઈગયો. પણસાંભળ, રડવાજેવુંતેમાંહવેશુંછે? ઘોરઅંધકારનોઅનુભવકર્યો, તોએવાજદેદીપ્યમાનપ્રકાશનોપણઅનુભવકર્યોછે. ગાઢઅંધકારનાઅસહ્યભારઅનેઘોરનિરાશામાંએકપ્રકાશ-કિરણઝળક્યું—પુરુષાર્થનુંએકપગલુંદેખાયું—આંચકોમારીનેમાથુંઊચુંકર્યુંઅનેનિરાશાનોખડકગબડીપડ્યો. ધીમેધીમેપગમાંડતાં, ટેકોમેળવવાનીમથામણકરતાંકરતાંએકસાંકળહાથઆવીઅનેઊડાકળણમાંથીબહારઆવ્યોતોજેભવ્ય, દેદીપ્યમાનઅનેઉજ્જ્વળપ્રકાશમનેમળ્યોતેવોબહુવિરલઆત્માઓનેમળ્યોહશે. જીવનનેઆકિનારેતોપ્રકાશઅનેઆનંદરસછે. પછીપ્રારંભમાંઅંધકારહતોતેનુંકંઈદુ:ખથોડુંજહોય! ચાલ, હવેખુશને? એકસરસભજનગા, પછીઆપણેજઈએ.’ કહીતેમણેવાતસમેટીલીધી.&lt;br /&gt;
“બીજેદિવસેસવારમાંફરતાંફરતાંકહે: ‘ઈશ્વરએકહાથેલઈલેતોબેહાથેઆપેએવોમારોજીવનનોઅનુભવછે. ઈશ્વરનાંઔદાર્યનેકદીસીમાનથીતેવાતતુંજીવનમાંકદીભૂલતીનહીં. ગમેતેવીવિકટપરિસ્થિતિમાંપણઆધારનોકોઈકખૂંટોતેણેઆપણેમાટેરાખ્યોજહશેતેવીશ્રદ્ધાગુમાવવીનહિ. પુરુષાર્થકરવાનુંઆપણેભાગેહોયછે. પુરુષાર્થનકરીએતોઈશ્વરીયખૂંટોહાથનહીંઆવે.”&lt;br /&gt;
સોળવર્ષનીઉંમરેલગ્નથઈગયાંહોતપણમોકૂફરહ્યાંનેબીજાવર્ષેઉનાળામાંમાતાનીકળ્યાંનેઆંખોગઈ. વહેમોઅનેઅંધશ્રદ્ધાઓનેઓળખીમુક્તથતાગયા. કાશીનીયશોવિજયજૈનપાઠશાળામાંઅભ્યાસમાટેગયા. ન્યાય, કાવ્ય, વ્યાકરણનાવિશેષજ્ઞોપાસેસ્વાધ્યાયનીતકમળી. સંસ્કૃત-પ્રાકૃતમાંભાષણકરતાથયા. અલંકારશીખવાલાગ્યા. ત્યારેજેટલુંશીખતાએબધુંકંઠસ્થકરીને. ચિંતનકરતા. ચિંતનનુંપ્રમાણવધ્યું. ઊડાઊતરતાગયા.&lt;br /&gt;
પંડિતજીએશિક્ષણનાભાગરૂપેપ્રવાસોપણકર્યા. સમ્મેતશિખર, પાલીતાણા, આબુ, મિથિલાવગેરેસ્થળોનીયાત્રાથીપોતેરમ્યપ્રદેશોઅનેસરલસ્વભાવીજનપદોનેજાતેસ્પર્શ્યાનોઆનંદપામેલા. બનારસમાંઅધ્યાપનકર્યું. અમદાવાદઆશ્રમમાંરહ્યાતેદરમિયાનકામમાગ્યુંનેગાંધીજીએએમનેસાથેદળવાબેસાડ્યા. અનુયાયીઓએઊભાંકરેલાંઆવરણભેદીનેએગાંધીજીનેજોતારહ્યાછે. એમાટેએકદાખલોપૂરતોછે. પંડિતજીજૈનસાધુઓનેભણાવતા. એકબહેનત્યાંભણવાઆવ્યાં. મહારાજજીઓએવિરોધકર્યો. પંડિતજીબહેનનેઘેરભણાવવાજવાલાગ્યા. એનોપણવિરોધથયોત્યારેતેમણેકહીદીધું: “જોકોઈઢેઢ, ભંગીકેબહેનોભણવાઆવશેઅનેવધારેવખતનીજરૂરહશેતોહુંસાધુઓનેભણાવવાનુંછોડીદઈનેપણતેમનેભણાવીશ.”&lt;br /&gt;
જૈનધર્મનુંતત્ત્વઇન્દ્રિયોનેઅનેમનોવૃત્તિઓનેજીતવામાંછેઅનેબ્રાહ્મણધર્મનુંતત્ત્વવિશ્વનીવિશાળતાઆત્મામાંઉતારવામાંછે, એપામીચૂકેલાપંડિતજીનીઉંમરત્યારેપાંત્રીસેકવર્ષનીહશે. ૧૯૧૫નીવાતછે. બનારસનુંચોમાસુંનેએમનેભારેતાવઆવ્યો. માથુંફાટીજાય. પંડિતજીલગભગતરફડેએવીદશા. શ્રાવકોઆવે, ખબરપૂછતાબેસે. ત્યાંમુનિપુણ્યવિજયજીનાગુરુકાન્તિવિજયજીપધાર્યા. એવૃદ્ધમુનિપંડિતજીનુંમાથુંદબાવવાલાગ્યા. શ્રાવકોદોડીઆવ્યા. હાહાકારથઈગયો. જૈનસાધુઓનિયમમુજબગૃહસ્થનીસેવાનકરીશકે. પરંતુકાંતિવિજયજીપાસેકારણહતું. અમેસાધુઓએમનીપાસેભણીએછીએ. અમેતોએમનીપાસેએકડાવિનાનાંમીંડાંજેવાછીએ. તેમનીસેવાકરવીએઅમારોધર્મછે.&lt;br /&gt;
પંડિતજીત્યાગીહતાપણપોતાનાશિષ્યોપ્રત્યેનુંએમનુંવાત્સલ્યધાર્મિકઆચારનીનકારાત્મકમર્યાદાઓઉલ્લંઘતું. એમાટેપણએચોક્કસસમજથીપ્રેરાતા. જ્ઞાનયોગ, કર્મયોગકેભકિતયોગ, કોઈયોગસાધનાનીશરતરૂપેએઅપરિણીતજીવનનેગણાવતાનહીં. એમનેમનસાચીશરતહતીસંયમ. મોટાભાગનામાણસોમાટેલગ્નજીવનસ્વસ્થઉત્કર્ષનુંસાધનછે. કૃત્રિમરીતેકડકનિયમોથીઊભોકરેલોસાધુસમાજવિકૃતિઓવધારે. એમણેમૃદુલાબહેનનેકહેલુંકેસ્ત્રીઓનાસહવાસવગરનાપુરુષોઅર્ધદગ્ધબુદ્ધુનીકળ્યાછેઅનેપુરુષનાયોગ્યસહવાસવગરનીસ્ત્રીઓવેવલીનીકળીછે. બહેનોનેભણાવવાનોપંડિતજીનોઅનુભવસારોહતો. કહેતા: આટલુંસરળઅમારેલખવુંહોયતોઘણોવિચારકરવોપડે. બહેનોકપડાંમાંભલેઠસ્સોકરે, તેમનાલખાણમાંકૃત્રિમતાઆવતીનથી.&lt;br /&gt;
શબ્દવેધીબાણચલાવનારાનિશાનબાજોપૃથ્વીરાજચૌહાણસુધીહતા. પંડિતજીનેઅવાજપરથીદિશાનોખ્યાલઆવીજતોએટલુંજનહીં, અવાજપરથીવક્તાનાવ્યકિતત્વનોઅંદાજપણઆવીજતો. પંડિતજીશબ્દદ્વારાપણએમનાઉદ્ગાતાનેપામીજતા.&lt;br /&gt;
સોવરસપૂરાંથવામાંવારનહતીત્યાંએમણેવિદાયલીધી. એકેએકક્ષેત્રનાવડીલોસ્મશાનમાંહાજરહતાઅનેએમનાસહુનામોંપરઅનાથબનીગયાનોએકઆછોછૂપોભાવહતો. પંડિતજીજતાંજાણેકેસામેથીએકશિખરઅદૃશ્યથઈગયું.&lt;br /&gt;
{{Right|[‘સહરાનીભવ્યતા’ પુસ્તક: ૧૯૮૦]}}&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>ArtiMudra</name></author>
	</entry>
</feed>