<?xml version="1.0"?>
<feed xmlns="http://www.w3.org/2005/Atom" xml:lang="en">
	<id>https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%85%E0%AA%B0%E0%AA%A7%E0%AB%80_%E0%AA%B8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%A8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%2F%E0%AA%B0%E0%AA%9C%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B8%2F%E0%AA%A8%E0%AA%B5%E0%AA%AF%E0%AB%81%E0%AA%97%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B9%E0%AA%B0%E0%AB%80</id>
	<title>સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રજની વ્યાસ/નવયુગનો પ્રહરી - Revision history</title>
	<link rel="self" type="application/atom+xml" href="https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%85%E0%AA%B0%E0%AA%A7%E0%AB%80_%E0%AA%B8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%A8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%2F%E0%AA%B0%E0%AA%9C%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B8%2F%E0%AA%A8%E0%AA%B5%E0%AA%AF%E0%AB%81%E0%AA%97%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B9%E0%AA%B0%E0%AB%80"/>
	<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%85%E0%AA%B0%E0%AA%A7%E0%AB%80_%E0%AA%B8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%A8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE/%E0%AA%B0%E0%AA%9C%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B8/%E0%AA%A8%E0%AA%B5%E0%AA%AF%E0%AB%81%E0%AA%97%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B9%E0%AA%B0%E0%AB%80&amp;action=history"/>
	<updated>2026-05-03T07:48:42Z</updated>
	<subtitle>Revision history for this page on the wiki</subtitle>
	<generator>MediaWiki 1.38.2</generator>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%85%E0%AA%B0%E0%AA%A7%E0%AB%80_%E0%AA%B8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%A8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE/%E0%AA%B0%E0%AA%9C%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B8/%E0%AA%A8%E0%AA%B5%E0%AA%AF%E0%AB%81%E0%AA%97%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B9%E0%AA%B0%E0%AB%80&amp;diff=51953&amp;oldid=prev</id>
		<title>KhyatiJoshi at 07:21, 27 September 2022</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%85%E0%AA%B0%E0%AA%A7%E0%AB%80_%E0%AA%B8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%A8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE/%E0%AA%B0%E0%AA%9C%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B8/%E0%AA%A8%E0%AA%B5%E0%AA%AF%E0%AB%81%E0%AA%97%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B9%E0%AA%B0%E0%AB%80&amp;diff=51953&amp;oldid=prev"/>
		<updated>2022-09-27T07:21:46Z</updated>

		<summary type="html">&lt;p&gt;&lt;/p&gt;
&lt;a href=&quot;https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%85%E0%AA%B0%E0%AA%A7%E0%AB%80_%E0%AA%B8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%A8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE/%E0%AA%B0%E0%AA%9C%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B8/%E0%AA%A8%E0%AA%B5%E0%AA%AF%E0%AB%81%E0%AA%97%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B9%E0%AA%B0%E0%AB%80&amp;amp;diff=51953&amp;amp;oldid=2155&quot;&gt;Show changes&lt;/a&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%85%E0%AA%B0%E0%AA%A7%E0%AB%80_%E0%AA%B8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%A8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE/%E0%AA%B0%E0%AA%9C%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B8/%E0%AA%A8%E0%AA%B5%E0%AA%AF%E0%AB%81%E0%AA%97%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B9%E0%AA%B0%E0%AB%80&amp;diff=2155&amp;oldid=prev</id>
		<title>ArtiMudra: Created page with &quot;{{Poem2Open}} {{space}} અર્વાચીનસાહિત્યયુગનાઆઆદિપુરુષનુંજીવનએટલેઆંધી, તૂફાન...&quot;</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%85%E0%AA%B0%E0%AA%A7%E0%AB%80_%E0%AA%B8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%A8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE/%E0%AA%B0%E0%AA%9C%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B8/%E0%AA%A8%E0%AA%B5%E0%AA%AF%E0%AB%81%E0%AA%97%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B9%E0%AA%B0%E0%AB%80&amp;diff=2155&amp;oldid=prev"/>
		<updated>2021-06-07T07:56:06Z</updated>

		<summary type="html">&lt;p&gt;Created page with &amp;quot;{{Poem2Open}} {{space}} અર્વાચીનસાહિત્યયુગનાઆઆદિપુરુષનુંજીવનએટલેઆંધી, તૂફાન...&amp;quot;&lt;/p&gt;
&lt;p&gt;&lt;b&gt;New page&lt;/b&gt;&lt;/p&gt;&lt;div&gt;{{Poem2Open}}&lt;br /&gt;
{{space}}&lt;br /&gt;
અર્વાચીનસાહિત્યયુગનાઆઆદિપુરુષનુંજીવનએટલેઆંધી, તૂફાનઅનેઝંઝાવાત. એનોજીવનમંત્રએટલેપ્રેમઅનેશૌર્ય. નર્મદનેજીવનમાંકદીકશેયચેનનહતું. કશુંકનવુંનવુંકરવા, જેછેતેનેબદલવાતેનિરંતરપ્રવૃત્તહતો. અજંપાથીતેભર્યોભર્યોહતો.&lt;br /&gt;
સુરતમાંએકનાગરબ્રાહ્મણકુટુંબમાંલાલશંકરદવેનેત્યાંતેનોજન્મથયો. નામપડ્યુંએનુંનર્મદાશંકર. નર્મદનેમુખ્યત્વેતોમુંબઈમાંજશિક્ષણમળ્યુંહતું. પાંચવર્ષનીવયેભૂલેશ્વરમાંનાનામહેતાનીનિશાળમાંએદાખલથયોહતો. શાળાકીયઅભ્યાસદરમિયાનસંસ્કૃતઅનેમરાઠીભાષાપણશીખ્યો. પછીતેસુરતમાંજદુર્ગારામમહેતાનીશાળામાંદાખલથયો. દુર્ગારામમહેતાજીગુજરાતનાઆરંભનાસમાજસુધારકોમાંનાએકહતા. નર્મદઉપરસુધારાનાપ્રથમસંસ્કારોઆરીતેદુર્ગારામમહેતાજીનાપડ્યા.&lt;br /&gt;
કોલેજમાંઅભ્યાસદરમિયાનજનર્મદનાજાહેરજીવનનોઆરંભથઈચૂક્યો. તેનાચારપાંચમિત્રોતેનેઘેરવારંવારમળતા. મૂછનોદોરોફૂટેએવીસત્તર-અઢારવર્ષનીઉંમરેતોએણે‘અન્યોન્યબુદ્ધિવર્ધકસભા’ નામનીજુવાનમાણસોનીએકસંસ્થાનીસ્થાપનાકરી. તેનાપ્રમુખનર્મદઅનેમંત્રીમયારામશંભુનાથહતા. પ્રમુખતરીકેનર્મદ‘મંડળીમળવાથીથતાલાભ’ વિષેએકનિબંધવાંચેછે. બીજેવર્ષેએવ્યાખ્યાનછપાવીનેપ્રસિદ્ધકરેછે. આહતું—ગુજરાતીભાષાનુંસૌપ્રથમગણનાપાત્રગદ્યલખાણ! આમંડળીમાંવારાફરતીસૌએનિબંધવાંચવાનુંનક્કીકર્યુંહતું. ઉપરાંતદરપંદરદિવસેબેવારજાહેરસભાભરીલોકોમાંસાહિત્યનોપ્રચારકરવાનુંપણનક્કીકર્યું. બાદમાંનર્મદેએકાદવર્ષ‘જ્ઞાનસાગર’ નામનુંસાપ્તાહિકપણચલાવ્યુ.ંગદ્યનાઆરંભબાદનર્મદેથોકબંધકાવ્યોનીપણરચનાકરી. ‘કબીરવડ’, ‘યાહોમકરીનેપડો’, ‘આતેશાતુજહાલ, સુરતસોનાનીમૂરત’ કે‘જયજયગરવીગુજરાત’ વગેરેતેનીસુપ્રસિદ્ધરચનાઓછે. બારવર્ષનાપરિશ્રમે‘નર્મકોશ’ તૈયારકર્યો. ગુજરાતીભાષાનોએપહેલોશબ્દકોશ.&lt;br /&gt;
૧૮૫૮નાનવેમ્બરની૨૩મીતારીખેનર્મદેશાળાનીનોકરીનેતિલાંજલિઆપી. સાંજેઘેરગયો. કલમસામુંજોઈતેનીઆંખમાંઝળઝળિયાંઆવ્યાં. તેબોલ્યો, “હવેતારેખોળેછું.” હવેશુંકરવું? આવકનુંકોઈસાધનનહતું. નર્મદનેપોતાનીવાક્છટામાંવિશ્વાસહતો. હરદાસનોધંધોઆવડેતોતેમાંથીરોજીનીકળીરહે. હરદાસએટલેકથાકાર. પણતેમાટેસંસ્કૃતનાસારાજ્ઞાનનીજરૂરહતી, એટલેપૂણેજઈતેણેસંસ્કૃતનોઅભ્યાસકર્યો. ૧૮૬૪માંનર્મદેવળીનવુંપ્રયાણકર્યું. તેણેસુરતથી‘દાંડિયો’ નામનુંપખવાડિકપત્રશરૂકર્યું. સ્વતંત્રઅનેનિર્ભયપત્રકારત્વનાનમૂનારૂપએપત્રહતું. ‘દાંડિયો’ એટલેરાત્રેલોકોનેજાગ્રતરાખનારચોકીદાર. ‘દાંડિયો’ પત્રસાચાઅર્થમાંસમાજઅનેસાહિત્યનીચોકીદારીકરતું. થોડાજવખતમાંએઘણુંલોકપ્રિયથઈગયું. ૧૮૬૫માંનર્મદેવ્યાકરણલખ્યું. એપછીનાવર્ષે‘મારીહકીકત’ નામનીપોતાનીઆત્મકથાલખી. આઉપરાંતતેણે‘રામાયણ’, ‘મહાભારત’, ‘ઇલિયડ’ ઇત્યાદિગ્રંથોનાસારલખ્યા; મહાપુરુષોનાંચરિત્રલખ્યાં. જૂનાગુજરાતીકવિઓનાંકાવ્યોનુંસંશોધનકરીનેતેનુંસંપાદનકર્યું. ‘જગતનાપ્રાચીનઅનેઅર્વાચીનઇતિહાસનોરાજ્યરંગ’ નામકગ્રંથલખ્યો, નાટકોલખ્યાં.&lt;br /&gt;
નર્મદનાજન્મનુંવર્ષ૧૮૩૩નું. એકજમાનોઆથમતોહતોઅનેનવાજમાનાનોઉદયથતોહતો. વરાળયંત્રશોધાયાનેહજીથોડાંજવર્ષથયાંહતાં. નવીકેળવણીઆવીરહીહતી. નવાંછાપખાનાંશરૂથઈરહ્યાંહતાં. ઔરંગઝેબનામૃત્યુબાદમરાઠાસત્તાકાળદરમિયાનજેઅંધાધૂંધીવ્યાપીહતીતેનોઅંતઆવીગયોહતો. પણહજીરેલવેઆવીનહતી. વીજળીઆવીનહતી. યુનિવર્સિટીસ્થપાઈનહતીઅનેવિજ્ઞાનનાંપગરણપણખાસપડ્યાંનહતાં. સમાજપરવહેમનીપકડજબરદસ્તહતી. આવાસમયેનર્મદેસમાજસુધારણામાટેજેપ્રયાસોકર્યાતેસમયકરતાંપહેલાંનાહતા. સમાજમાંથતાઅન્યાયોએનીમાનવતાથીનસહેવાયા, તેથીસમાજસુધારાનોઝંડોએણેઉપાડ્યોહતો. દેશીઓનાંદુ:ખ, એમનીડગલેનેપગલેથતીમાનહાનિનાકારણભૂતએપોતેજનેએમનાદુષ્ટઆચારોહતા, એમતેનેવસીગયુંહતું. તેજડરૂઢિવાદસામેઝઝૂમ્યોઅનેવીરનર્મદનુંલાડીલુંબિરુદપામ્યો. ૧૮૬૦નીવાતછે. ત્યારેવૈષ્ણવજદુનાથમહારાજપોતેસમાજસુધારકહોવાનોદેખાવકરતા. નર્મદેતેમનાદંભનોપર્દાફાશકરીનાખ્યો, તેમાંભારેહિંમતબતાવી. મળતિયાઓઘણાહતા. સુધારાકરવામાંનર્મદનીસાથેહોવાનોદાવોકરનારાઓમાંહિંમતહતીનહીં, એટલેજદુનાથસાથેચર્ચાકરવામાંસૌફરીગયા. નર્મદએકલોપડીગયો. આમછતાંએકલેહાથેતેણેટક્કરલીધીઅનેસફળપણથયો. આવાંઅનેકનવપ્રસ્થાનોથીભર્યુંભર્યુંનર્મદનુંજીવનછે. અર્વાચીનયુગનોરીતસરનોપ્રારંભનર્મદથીથયોછે. વિવિધપદ્યસ્વરૂપોઅનેગદ્યસ્વરૂપોમાંએમણેકરેલીપહેલનેકારણેતેઓઅર્વાચીનોમાંઆદ્યઅનેનવયુગનાપ્રહરીગણાયાછે.&lt;br /&gt;
૧૮૮૨માંનર્મદનીઆર્થિકસ્થિતિઅસહ્યબનીરહીહતી. નર્મદનામિત્રોતેમનાયોગક્ષેમવિશેચિંતાકરતાહતા. તેમણેગોકળદાસતેજપાલધર્મશાળાનેવ્યવસ્થિતકરવાનુંકામનર્મદનેસોંપવાએનાટ્રસ્ટીઓનેખાનગીમાંવિનંતીકરી. એમુજબનર્મદપરપત્રઆવ્યો. આગળથીનક્કીકર્યાપ્રમાણે, પત્રઆવ્યોત્યારેએનામિત્રોહાજરહતા. કવિએકાગળખોલ્યો, વાંચ્યોઅનેતેમનીઆંખભીનીથઈગઈ. ઊડોનિ:શ્વાસનાખીનેએબોલ્યા: “ચોવીસવર્ષલગી (નોકરીનકરવાની) ખેંચીરાખેલીલગામઆજેહુંહાથમાંથીમૂકીદઉંછું. પણહવેઆમારાદુ:ખીજીવનનોઅંતપાસેછેએનક્કીમાનજો. મારુંહૃદયઆઆઘાતસહનકરેએમનથી...”&lt;br /&gt;
એવખતેજતેનીપત્નીડાહીગૌરીએત્યાંએકત્રથયેલાનર્મદનામિત્રોનેકહ્યું, “તમેસૌભેગામળીનેઆશુંકરવામાગોછો? મારાઆસિંહનેતમેફાંસલામાંનાખોછો? એનેપરાધીનબનાવીએનોજીવનનિયમકેમતોડાવોછો?” નોકરીસ્વીકારતાંપોતાનોઅંતપાસેહોવાનીએમનીઆગાહીસાચીપડી. એમનીતબિયતલથડતીગઈ. ૫૩વર્ષનીનાનીઉંમરેએમણેઆદુનિયાનોત્યાગકર્યો. એનાનકડાજીવનમાંનર્મદયુગપુરુષબનીગયો.&lt;br /&gt;
{{Right|[‘દિવ્યભાસ્કર’ દૈનિક: ૨૦૦૪]}}&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>ArtiMudra</name></author>
	</entry>
</feed>