<?xml version="1.0"?>
<feed xmlns="http://www.w3.org/2005/Atom" xml:lang="en">
	<id>https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BF%E0%AA%95_%E0%AA%A4%E0%AA%A5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80_%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B5%E0%AA%9C%E0%AA%A4%2F%E0%AA%B2%E0%AB%87%E0%AA%96%E0%AB%8B_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87</id>
	<title>સાહિત્યિક તથ્યોની માવજત/લેખો વિશે - Revision history</title>
	<link rel="self" type="application/atom+xml" href="https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BF%E0%AA%95_%E0%AA%A4%E0%AA%A5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80_%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B5%E0%AA%9C%E0%AA%A4%2F%E0%AA%B2%E0%AB%87%E0%AA%96%E0%AB%8B_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87"/>
	<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BF%E0%AA%95_%E0%AA%A4%E0%AA%A5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80_%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B5%E0%AA%9C%E0%AA%A4/%E0%AA%B2%E0%AB%87%E0%AA%96%E0%AB%8B_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87&amp;action=history"/>
	<updated>2026-05-10T10:08:39Z</updated>
	<subtitle>Revision history for this page on the wiki</subtitle>
	<generator>MediaWiki 1.38.2</generator>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BF%E0%AA%95_%E0%AA%A4%E0%AA%A5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80_%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B5%E0%AA%9C%E0%AA%A4/%E0%AA%B2%E0%AB%87%E0%AA%96%E0%AB%8B_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87&amp;diff=86929&amp;oldid=prev</id>
		<title>Meghdhanu: +1</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BF%E0%AA%95_%E0%AA%A4%E0%AA%A5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80_%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B5%E0%AA%9C%E0%AA%A4/%E0%AA%B2%E0%AB%87%E0%AA%96%E0%AB%8B_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87&amp;diff=86929&amp;oldid=prev"/>
		<updated>2025-04-11T03:29:20Z</updated>

		<summary type="html">&lt;p&gt;+1&lt;/p&gt;
&lt;p&gt;&lt;b&gt;New page&lt;/b&gt;&lt;/p&gt;&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|લેખો વિશે}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સાહિત્યિક તથ્યોની માવજત : ગુજરાતી સાહિત્ય પરિષદના ૩૩મા અધિવેશનના અધ્યક્ષ તરીકેનું વ્યાખ્યાન. લખાયું તા. ૧૧-૧૨-૧૯૮૫, રજૂ થયું પૂણેમાં તા. ૨૯-૧૨-૧૯૮૫ના રોજ. ત્યાં વ્યાખ્યાનનો પહેલો મુદ્દો ‘વિવેચનની આજની સ્થિતિ’ વાંચ્યો હતો, પરંતુ બાકીના મુદ્દાઓ મૌખિક રીતે રજૂ કર્યા હતા. અહીં છાપતી વખતે ‘કૃતિલક્ષી વિવેચનમાં હકીકતોનું મૂલ્ય’ એ મુદ્દામાંની ‘ઉપહાર’ કાવ્ય વિશેની ચર્ચાની રજૂઆતમાં થોડો ફેરફાર કર્યો છે અને પછીથી એક સ્થળે પાદટીપ ઉમેરી છે.&lt;br /&gt;
સાહિત્યસંશોધન : પદ્ધતિ અને સમસ્યાઓ : ગુજરાતીના અધ્યાપક સંધના ૩૬મા સંમેલનમાં વાડાસિનોર મુકામે તા. ૧૮-૧-૧૯૮૬ના રોજ મૌખિક રૂપે અપાયેલું વ્યાખ્યાન. લખાયું. તા. ૧-૭-૧૯૮૬. ‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’ના જુલાઈ-સપ્ટે. તથા ઑક્ટોે.-ડિસે. ૧૯૮૬ના અંકોમાં તથા ‘અધીત ૧૦’ (સંપા. વિનાયક રાવલ તથા અન્ય, ૧૯૮૭)માં છપાયું. અહીં છાપતી વખતે ત્રણેક ઠેકાણે તાજા સંદર્ભો ઉમેર્યા છે&lt;br /&gt;
મધ્યકાલીન સાહિત્યકૃતિનું સંપાદન : ત્રણ પગલાંની સંશોધનયાત્રા : આ ગ્રંથ માટે લખાયેલો લેખ.&lt;br /&gt;
મધ્યકાલીન કવિતાના અર્થઘટન અને આસ્વાદની સમસ્યાઓ : લખાયો તા. ૧૯-૧૧-૧૯૮૫. છપાયો ‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’ ઑક્ટો.-ડિસે. ૧૯૮૫.&lt;br /&gt;
એક મહામૂલો સંદર્ભગ્રંથ : જૈન ગૂર્જર કવિઓ : છપાયો ‘ગુજરાત’ દીપોત્સવી અંક વિ.સં. ૨૦૩૯ (૧૯૮૩) (પ્રકા. માહિતી ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર), અહીં ક્યાંક જ માહિતી સુધારી છે. આ લેખ લખાયા પછી ‘જૈન ગૂર્જર કવિઓ’નું પુનઃસંપાદન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં આ લેખમાં છેલ્લે કરવામાં આવેલાં સૂચનોને અમલમાં મૂકવામાં આવ્યાં છે. અહીં આ પ્રકારના સંદર્ભસાધનની ગલીકૂંચીઓના અભ્યાસના એક નમૂના લેખે આ લેખ ગ્રંથસ્થ કરવાનું ઉચિત ગણ્યું છે.&lt;br /&gt;
નરસિંહકૃત મામેરાનાં પદોની વાચનાઓ અને એની અધિકૃતતા : લેખ લખાયો તા. ૬-૪-૧૯૮૩, છપાયો ‘ભાષાવિમર્શ’ એપ્રિલ-જૂન ૧૯૮૩. તે પછી ‘પંચાંગ’નો મુદ્રિત પાઠ મળ્યો. એટલે આ લેખ સુધાર્યો તા. ૧૭-૯-૧૯૮૩ ને એને અનુલક્ષીને એક પુરવણી ‘ભાષાવિમર્શ’ ઑક્ટો.-ડિસે. ૧૯૮૩ (પ્રકાશિત એપ્રિલ ૧૯૮૪)માં છપાઈ. અહીં સુધારેલો લેખ મુદ્રિત કર્યો છે, જેમાં ‘પંચાંગ’ની વાચનાનો સીધો અભ્યાસ સમાવેશ પામ્યો છે.&lt;br /&gt;
નરસિંહ મહેતાકૃત ‘કુંવરબાઈનું મામેરું’ : છપાયો ‘સામીપ્ય’ જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૮૫ (મે ૧૯૮૭માં પ્રકાશિત). અહીં થોડીક છાપભૂલ ને સરતચૂક સુધારી લધી છે ને પ્રાસ્તાવિકમાં અહીંતહીં સ્વલ્પ ફેરફાર કરેલો છે.&lt;br /&gt;
કાન્તકૃત ‘ખરી મોહોબત’ : કેટલીક વિશેષ નોંધ : લખાયો તા. ૧૦-૭-૧૯૮૭, પ્રસિદ્ધ થયો ‘શબ્દસૃષ્ટિ’, ઑગસ્ટ ૧૯૮૭.&lt;br /&gt;
બટુભાઈ ઉમરવાડિયા : કેટલીક વીગતશુદ્ધિ : કીર્તિદા જોશીના સહયોગમાં લખાયો. છપાયો ‘બુદ્ધિપ્રકાશ’, જૂન ૧૯૮૨.&lt;br /&gt;
ત્રણ નોંધ : પહેલી બે નોંધ લખાઈ તા. ૧૯-૮-૧૯૮૬ ને છપાઈ ‘ગ્રંથગરબડ’ એવા શીર્ષકથી ‘બુદ્ધિપ્રકાશ’, સપ્ટેમ્બર ૧૯૮૬. ત્રીજી નોંધ લખાઈ તા. ૮-૩-૧૯૮૫ ને છપાઈ ‘કંકાવટી’, એપ્રિલ ૧૯૮૫. &lt;br /&gt;
મધ્યકાલીન સાહિત્યના મહાલયનો ભોમિયો : ગુજરાતી સાહિત્યસૂચિ (મધ્યકાળ), સંપા. પ્રકાશ વેગડ, ૧૯૮૪માં મુકાયેલો પ્રાસ્તાવિક લેખ.&lt;br /&gt;
{{Poem2Close}}&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = મધ્યકાલીન સાહિત્યના મહાલયનો ભોમિયો&lt;br /&gt;
|next = &lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
</feed>