કાવ્યમંગલા/પ્રારંભિક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
Tag: Replaced
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Ekatra}}
<Hr>


<center>{{color|red|<big><big><big>'''કાવ્યમંગલા'''</big></big></big>}}</center>
<center>{{color|red|<big><big><big>'''કાવ્યમંગલા'''</big></big></big>}}</center>

Latest revision as of 15:02, 28 June 2024


કાવ્યમંગલા





સુન્દરમ્







સુન્દરમનાં પુસ્તકો


કવિતા : કડવી વાણી ૧૯૩૩, કાવ્યમંગલા ૧૯૩૩, રંગરંગ વાદળિયાં (બાળકાવ્યો) ૧૯૩૯, વસુધા ૧૯૩૯, યાત્રા ૧૯૫૧ વાર્તાઓ : હીરાકણી ૧૯૩૮, પિયાસી ૧૯૪૦, ઉન્નયન ૧૯૪૫, તારિણી ૧૯૭૭, પાવકના પંથે ૧૯૭૭ નાટકો : વાસંતી પૂર્ણિમા ૧૯૭૭ અનુવાદો : મૃચ્છકટિક (સંસ્કૃત) ૧૯૪૮, કાયાપલટ ૧૯૬૧, જનતા અને જન ૧૯૬૫, ઐસી હૈ જિન્દગી ૧૯૭૪ (ત્રણે જર્મન-અંગ્રેજી). ચિંતનાત્મક ગદ્ય : દક્ષિણાયન (પ્રવાસ) ૧૯૪૧, અર્વાચીન કવિતા (વિવેચન) ૧૯૪૬, શ્રી અરવિંદ મહાયોગી (યોગ) ૧૯૫૦, અવલોકના (વિવેચન) ૧૯૬૫, ચિદંબરા (આરંભનાં તથા અન્ય લખાણો) ૧૯૬૮, (વિચારસંપુટ : ત્રણ ગ્રંથો ૧૯૭૮) સાહિત્યચિંતન (સાહિત્યવિષયક અધ્યયનો), સમર્ચના (ચારિત્ર્યપ્રધાન લેખો), सा विद्या (તત્વચિંતન), * તપોવન (સુન્દરમ્ વિષેનો અધ્યયન ગ્રંથ : સં. સુરેશ દલાલ) ૧૯૬૯



Gautam Buddha pic in KavyaMangala.png
બુદ્ધનાં ચક્ષુ
‘ભલે ઊગ્યાં વિશ્વે નમન નમણાં એ પ્રભુતણાં.’


કાવ્ય મંગલા

સુન્દરમ્


અરે, મારી ભોળી શિશુક કવિતાને હજી નથી
મળ્યું એનું સાચ્ચું ધ્રુવપદ, ભમે આજ અટુલી
સુગ્રંથ્યાં વિશ્વોમાં બસુર સ્વરથી, કાવ્યઘડુલી
મહા સત્યાબ્ધિમાં સ્થિર તરણ અર્થે મથી રહી.





⦿ પ્રકાશક ⦿
આર. આર. શેઠની કંપની પુસ્તક પ્રકાશક અને વિક્રેતા
મુંબઈ ૪૦૦ ૦૦૨ * અમદાવાદ ૩૮૦ ૦૦૧

SUNDARAM KAVYAMANGALA, Poetry R R Sheth & Co., Bombay-Ahmedabad 1980 891·471

© સર્વ હક્ક કર્તાને સ્વાધીન

આ સંગ્રહમાંનાં કાવ્યોનો કોઈ પણ પ્રકારે ઉપયોગ કરવા પહેલાં કર્તાની સંમતિ મેળવવી જરૂરની છે.

મુદ્રણો પહેલી આવૃત્તિ ૧૧૦૦ જન્માષ્ટમી ૧૯૮૯, ૧૯૩૩ બીજી આવૃત્તિ ૧૬૫૦ રથયાત્રા ૧૯૯૪, ૧૯૩૮ ત્રીજી આવૃત્તિ ૧૧૫૦ જન્માષ્ટમી ૨૦૦૯, ૧૯૫૩ ચોથી આવૃત્તિ ૨૨૫૦ શ્રાવણ ૨૦૧૪, ૧૯૫૮ પાંચમી આવૃત્તિ ૧૧૫૦ ચૈત્ર ૨૦૧૭, ૧૯૬૧ પુનર્મુદ્રણ ૨૨૫૦ જ્યેષ્ઠ ૨૦૧૮, ૧૯૬૨ પુનર્મુદ્રણ ૨૨૫૦ શ્રાવણ ૨૦૨૦, ૧૯૬૪ પુનર્મુદ્રણ ૧૧૫૦ અષાડ ૨૦૩૦, ૧૯૭૪ પુનર્મુદ્રણ ૧૧૫૦ અષાડ ૨૦૩૩, ૧૯૭૭ પુનર્મુદ્રણ ૧૭૦૦ જ્યેષ્ઠ ૨૦૩૬, ૧૯૮૦


મૂલ્ય રૂ. ૧૭-૫૦


પ્રકાશક
ભગતભાઈ ભુરાલાલ શેઠ
આર. આર. શેઠની કંપની
મુંબઈ ૪૦૦૦૦૨
અમદાવાદ ૩૮૦૦૦૧
મુદ્રક
જુગલદાસ સી. મહેતા
પ્રવીણ પ્રિન્ટરી
ભગતવાડી
સોનગઢ ૩૬૪૨૫૦
 





ગુરુજનોને


જેનાં પોષણ, પ્રેરણા, અનુભવો, સદ્‌ભાવ ને આશિષો
વર્ષ્યાં, ને મજની સુષુપ્ત વિકસી હૈયાકળી ને ફળી,
એ માયામમતાકૃપામૃતભર્યા નક્ષત્રની રાજિ શા
રાજંતા ગુરુઓતણાં ચરણમાં આ કાવ્ય મારાં ધરું.