Thus Spoke Zarathustra: Difference between revisions

Jump to navigation Jump to search
()
()
 
Line 88: Line 88:
{{hi|1.25em|૮. ‘તમે તમારા સ્વને, તમારી જ આગમાં સળગાવવા માટે તૈયાર હોવા જોઈએ: જો, ‘તમે’ એકવાર રાખ નહિ બનશો, તો ‘નવા’ કેવી રીતે ઉદિત થશો?’}}
{{hi|1.25em|૮. ‘તમે તમારા સ્વને, તમારી જ આગમાં સળગાવવા માટે તૈયાર હોવા જોઈએ: જો, ‘તમે’ એકવાર રાખ નહિ બનશો, તો ‘નવા’ કેવી રીતે ઉદિત થશો?’}}
{{hi|1.25em|૯. ‘આપણે જેટલા ઊંચા જઈશું, તેટલા, જેઓ ઊડી શકતા નથી તેમની નજરોમાં નાના દેખઈશું’}}
{{hi|1.25em|૯. ‘આપણે જેટલા ઊંચા જઈશું, તેટલા, જેઓ ઊડી શકતા નથી તેમની નજરોમાં નાના દેખઈશું’}}
{{hi|1.25em|૧૦. ‘આત્મહત્યાનો વિચાર મોટો સમાધાનકારી છે, જેના દ્વારા વ્યક્તિ ઘણી કાલરાત્રિઓને વિટંબણાઓને વળોટી જાય છે.’}}
{{hi|1.75em|૧૦. ‘આત્મહત્યાનો વિચાર મોટો સમાધાનકારી છે, જેના દ્વારા વ્યક્તિ ઘણી કાલરાત્રિઓને વિટંબણાઓને વળોટી જાય છે.’}}
{{hi|1.25em|૧૧. ‘એકવાર તમે જાગૃતિમાં, સભાનતામાં આવી ગયા ને, પછી તમે સદાકાળ જાગૃતિમાં જ રહેવાના છો, એ નક્કી!’}}
{{hi|1.75em|૧૧. ‘એકવાર તમે જાગૃતિમાં, સભાનતામાં આવી ગયા ને, પછી તમે સદાકાળ જાગૃતિમાં જ રહેવાના છો, એ નક્કી!’}}
{{hi|1.25em|૧૨. ‘જે આપણને હણી શકતું નથી, તે આપણને વધુ સામર્થ્યવાન, બળવાન બનાવે છે.’}}
{{hi|1.75em|૧૨. ‘જે આપણને હણી શકતું નથી, તે આપણને વધુ સામર્થ્યવાન, બળવાન બનાવે છે.’}}
{{hi|1.25em|૧૩. ‘જે કોઈ રાક્ષસ(દુષ્ટતા)ની સામે લડવા મેદાને પડે છે, તેણે એ ધ્યાનમાં રાખવાનું છે કે ક્યાંક પોતે પણ રાક્ષસ(દુષ્ટ)ન બની જાય. અને જો તમે ઊંડી ખીણ તરફ લાંબો વખત જોયા કરશો, તો ખીણ પણ તમારા તરફ પરત જોતી દેખાશે.’}}
{{hi|1.75em|૧૩. ‘જે કોઈ રાક્ષસ(દુષ્ટતા)ની સામે લડવા મેદાને પડે છે, તેણે એ ધ્યાનમાં રાખવાનું છે કે ક્યાંક પોતે પણ રાક્ષસ(દુષ્ટ)ન બની જાય. અને જો તમે ઊંડી ખીણ તરફ લાંબો વખત જોયા કરશો, તો ખીણ પણ તમારા તરફ પરત જોતી દેખાશે.’}}
{{hi|1.25em|૧૪. ‘હું એક જંગલ છું અને ગાઢ વૃક્ષોની રાત્રિ છું, પણ જે મારી અંધિયારી પ્રગાઢતાથી ડરતો નથી, તેને મારી પ્રગાઢતામાં ફૂલો ભરેલી ડાળીઓ નજરમાં આવશે.’}}
{{hi|1.75em|૧૪. ‘હું એક જંગલ છું અને ગાઢ વૃક્ષોની રાત્રિ છું, પણ જે મારી અંધિયારી પ્રગાઢતાથી ડરતો નથી, તેને મારી પ્રગાઢતામાં ફૂલો ભરેલી ડાળીઓ નજરમાં આવશે.’}}
{{hi|1.25em|૧૫. ‘પ્રત્યેક સુંદર અને મહાન કળાનું સારતત્ત્વ છે: આભારવશતા !’}}
{{hi|1.75em|૧૫. ‘પ્રત્યેક સુંદર અને મહાન કળાનું સારતત્ત્વ છે: આભારવશતા !’}}
{{hi|1.25em|૧૬. ‘સંગીત ને સૂર વિનાની જિંદગી એ ભૂલભરેલી જિંદગી છે.’}}
{{hi|1.75em|૧૬. ‘સંગીત ને સૂર વિનાની જિંદગી એ ભૂલભરેલી જિંદગી છે.’}}
{{hi|1.25em|૧૭. ‘પ્રેમની કમી નહિ, પણ મૈત્રીની કમી લગ્નજીવનને દુઃખી બનાવી દે છે.’}}
{{hi|1.75em|૧૭. ‘પ્રેમની કમી નહિ, પણ મૈત્રીની કમી લગ્નજીવનને દુઃખી બનાવી દે છે.’}}
{{hi|1.25em|૧૮. ‘જે દિવસે તમે એકપણ વાર નાચ્યા નથી, નાચી ઊઠ્યા નથી, નૃત્ય નથી કર્યું. તે દિવસે નકામો ગયેલો ગણજો.’}}
{{hi|1.75em|૧૮. ‘જે દિવસે તમે એકપણ વાર નાચ્યા નથી, નાચી ઊઠ્યા નથી, નૃત્ય નથી કર્યું. તે દિવસે નકામો ગયેલો ગણજો.’}}
{{hi|1.25em|૧૯. ‘જે માણસ ‘જીવવું શા માટે’ એમ પૂછી શકે છે, તેની પાસે ‘જીવવું કેવી રીતે’ના રસ્તાઓ પણ હોય છે.’}}
{{hi|1.75em|૧૯. ‘જે માણસ ‘જીવવું શા માટે’ એમ પૂછી શકે છે, તેની પાસે ‘જીવવું કેવી રીતે’ના રસ્તાઓ પણ હોય છે.’}}
{{hi|1.25em|૨૦. ‘પોતાની જાતિ કે સમાજથી અંજાયા વિના પ્રભાવમુક્ત રહેવાને માટે વ્યક્તિએ હંમેશા મથવું પડે છે. જો તમે એવો પ્રયાસ કરો છો, તો તમારે ઘણીવાર એકલા પડી ગયાનો અનુભવ પણ કરવો પડે; ક્યારેક ભય પણ લાગે, પરંતુ તમને તમારા સ્વ-ના, તમારી જાતના માલિક બનવામાં એટલી કિંમત ચૂકવવી પડે તો તે કાંઈ વધુ નથી.’}}
{{hi|1.75em|૨૦. ‘પોતાની જાતિ કે સમાજથી અંજાયા વિના પ્રભાવમુક્ત રહેવાને માટે વ્યક્તિએ હંમેશા મથવું પડે છે. જો તમે એવો પ્રયાસ કરો છો, તો તમારે ઘણીવાર એકલા પડી ગયાનો અનુભવ પણ કરવો પડે; ક્યારેક ભય પણ લાગે, પરંતુ તમને તમારા સ્વ-ના, તમારી જાતના માલિક બનવામાં એટલી કિંમત ચૂકવવી પડે તો તે કાંઈ વધુ નથી.’}}

Navigation menu