નવલરામ પંડ્યા/કવિતા શીખવવાની રીત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
No edit summary
 
Line 25: Line 25:
ભોજન/ આજ જ/ મ્યા જે/અમો
ભોજન/ આજ જ/ મ્યા જે/અમો
હવે, દરેક તાલ અથવા માત્રિક ગણમાં કેટલી માત્રા છે તે છોકરાંઓ પાસે ગણાવી જોવી કે તે ઉપરથી જણાય કે એ છંદ ત્રિમાત્રિક, ચતુર્માત્રિક, પંચમાત્રિક, ષણમાત્રિક, સપ્તમાત્રિક તાલનો છે. યાદ રાખવું કે બધા છંદમાં એક તાલ જેટલી માત્રાનો હોય તેટલી જ માત્રાના બીજા બધા તાલ પણ આવે છે. એટલે, પહેલો તાલ ચાર માત્રાનો, બીજો ત્રણનો, ત્રીજો સાતનો ચોથો પાંચનો એમ કદી હોય જ નહિ. એ સાક્ષાત્કાર કરવાને સારુ પાટિયા ઉપર દરેક અક્ષરની કેટલી માત્રા છે તે તેની ઉપર લખવી અને તેનો સરવાળો તાલને અંતે માંડવો. તાલના માપનો સરવાળો કરતાં છંદની કુલ માત્રા નીકળશે. એ બધું લખવાની રીત નીચે પ્રમાણે છે.
હવે, દરેક તાલ અથવા માત્રિક ગણમાં કેટલી માત્રા છે તે છોકરાંઓ પાસે ગણાવી જોવી કે તે ઉપરથી જણાય કે એ છંદ ત્રિમાત્રિક, ચતુર્માત્રિક, પંચમાત્રિક, ષણમાત્રિક, સપ્તમાત્રિક તાલનો છે. યાદ રાખવું કે બધા છંદમાં એક તાલ જેટલી માત્રાનો હોય તેટલી જ માત્રાના બીજા બધા તાલ પણ આવે છે. એટલે, પહેલો તાલ ચાર માત્રાનો, બીજો ત્રણનો, ત્રીજો સાતનો ચોથો પાંચનો એમ કદી હોય જ નહિ. એ સાક્ષાત્કાર કરવાને સારુ પાટિયા ઉપર દરેક અક્ષરની કેટલી માત્રા છે તે તેની ઉપર લખવી અને તેનો સરવાળો તાલને અંતે માંડવો. તાલના માપનો સરવાળો કરતાં છંદની કુલ માત્રા નીકળશે. એ બધું લખવાની રીત નીચે પ્રમાણે છે.
 
{{Poem2Close}}
<poem>
<poem>
૨  ૧  ૧ = ૪  {{Gap|1em}} ૨  ૧  ૧ = ૪ {{Gap|1em}}   ૨  ૨ = ૪ {{Gap|1em}} ૧  ૨ = ૩
૨  ૧  ૧ = ૪  {{Gap|1em}} ૨  ૧  ૧ = ૪ {{Gap|1em}}   ૨  ૨ = ૪ {{Gap|1em}} ૧  ૨ = ૩
Line 31: Line 31:
{{Gap|1em}} ૧ {{Gap|4em}}    ૨ {{Gap|4em}}  ૩ {{Gap|3em}}  ૪
{{Gap|1em}} ૧ {{Gap|4em}}    ૨ {{Gap|4em}}  ૩ {{Gap|3em}}  ૪
</poem>
</poem>
 
{{Poem2Open}}
એમાં આઠ માત્રાએ યતિ છે તે દર્શાવવાને બેવડી લીટી દોરી છે. ચોથા તાલમાં એક માત્રા ખૂટે છે ખરી, પણ ચોપાઈનો નિયમ જ એવો છે કે છેલ્લી ત્રણ માત્રા રાખવી અને એકની ખોટ તાનથી પૂરી પાડવી. ચરણાકુલક છંદ તાન રહિત છે તો તેનો ચોથો તાલ પણ બરાબર ચાર માત્રાનો જ થાય છે.
એમાં આઠ માત્રાએ યતિ છે તે દર્શાવવાને બેવડી લીટી દોરી છે. ચોથા તાલમાં એક માત્રા ખૂટે છે ખરી, પણ ચોપાઈનો નિયમ જ એવો છે કે છેલ્લી ત્રણ માત્રા રાખવી અને એકની ખોટ તાનથી પૂરી પાડવી. ચરણાકુલક છંદ તાન રહિત છે તો તેનો ચોથો તાલ પણ બરાબર ચાર માત્રાનો જ થાય છે.
કોઈ પણ માત્રિક છંદનું માપ ચિહ્નોથી લખી લાવો એમ કહ્યું હોય, તો છોકરાઓને ઉપર પ્રમાણે લખતાં આવડવું જોઈએ અને તેથી તેનો મહાવરો પાડવો. આ વાત આગત્યની જાણી અમે એક બીજો નમૂનો આપીએ છીએ.
કોઈ પણ માત્રિક છંદનું માપ ચિહ્નોથી લખી લાવો એમ કહ્યું હોય, તો છોકરાઓને ઉપર પ્રમાણે લખતાં આવડવું જોઈએ અને તેથી તેનો મહાવરો પાડવો. આ વાત આગત્યની જાણી અમે એક બીજો નમૂનો આપીએ છીએ.
 
{{Poem2Close}}<poem>
૨ ૨ ૧ ૨ ૧ ૧ =  ૭  {{Gap|1em}}૨૧ ૨ ૧૧ =૭ {{Gap|1em}}૨૧  ૧  ૧ ૨ =૭ {{Gap|1em}}૧ -૧ ૨
૨ ૨ ૧ ૨ ૧ ૧ =  ૭  {{Gap|1em}}૨૧ ૨ ૧૧ =૭ {{Gap|1em}}૨૧  ૧  ૧ ૨ =૭ {{Gap|1em}}૧ -૧ ૨
હે દેવના પણ {{Gap|2.75em}}  દેવ તું  તત-{{Gap|2.5em}}  ખેવ દિલમાં {{Gap|2.75}}ધર દયા-૨૮
હે દેવના પણ {{Gap|2.75em}}  દેવ તું  તત-{{Gap|2.5em}}  ખેવ દિલમાં {{Gap|2.75}}ધર દયા-૨૮
{{Gap|1em}}  ૧ {{Gap|6em}}  ૨ {{Gap|5em}}૩
{{Gap|1em}}  ૧ {{Gap|6em}}  ૨ {{Gap|5em}}૩
</poem>
{{Poem2Open}}
આ છંદ સપ્તમાત્રિક છે. સાત માત્રાની વ્યવસ્થા કેવી રીતે જોઈએ તે આ લખવાથી દર્શાતું નથી, પણ મોઢે શીખવવું જોઈએ. હરિગીત વગેરે કેટલા છંદમાં ત્રીજી માત્રાથી તાલ શરૂ થાય છે અને તેથી પહેલી બે માત્રા ને તાલ બહાર રાખવી પડે છે. છેલ્લા તાલમાં પાંચ માત્રા આવે છે. બીજા ચરણની યાદી બે માત્રા સાથે મળવાથી તે પૂર્ણ થાય છે. તે અપૂર્ણતા દર્શાવવાને માટે છેલ્લો તાલ છેડેથી લીટી વડે ન બાંધતા છૂટો રાખ્યો છે. ઉપલા ચોપાઈના માપમાં પણ છેલ્લો તાલ અપૂર્ણ રાખ્યો છે ખરો, પણ તેમ કરવાનું વિશેષ કારણ નથી. તે છતાં જ્યાં માત્રા ખૂટે ત્યાં છેલ્લો તાલ અપૂર્ણ દર્શાવવો એ નિયમ શીખાઉને સહેલો પડે એમ ધારી અમે તે પ્રમાણે કર્યું છે.
આ છંદ સપ્તમાત્રિક છે. સાત માત્રાની વ્યવસ્થા કેવી રીતે જોઈએ તે આ લખવાથી દર્શાતું નથી, પણ મોઢે શીખવવું જોઈએ. હરિગીત વગેરે કેટલા છંદમાં ત્રીજી માત્રાથી તાલ શરૂ થાય છે અને તેથી પહેલી બે માત્રા ને તાલ બહાર રાખવી પડે છે. છેલ્લા તાલમાં પાંચ માત્રા આવે છે. બીજા ચરણની યાદી બે માત્રા સાથે મળવાથી તે પૂર્ણ થાય છે. તે અપૂર્ણતા દર્શાવવાને માટે છેલ્લો તાલ છેડેથી લીટી વડે ન બાંધતા છૂટો રાખ્યો છે. ઉપલા ચોપાઈના માપમાં પણ છેલ્લો તાલ અપૂર્ણ રાખ્યો છે ખરો, પણ તેમ કરવાનું વિશેષ કારણ નથી. તે છતાં જ્યાં માત્રા ખૂટે ત્યાં છેલ્લો તાલ અપૂર્ણ દર્શાવવો એ નિયમ શીખાઉને સહેલો પડે એમ ધારી અમે તે પ્રમાણે કર્યું છે.
ગરબી વગેરે દેશી કવિતાનું માપ પણ આ રીતે દર્શાવી શકાય. એવી કવિતા તો નિયમ બહાર જ છે એમ કેટલાક ધારે છે, તે બહુ મોટી ભૂલ છે. બધામાં અમુક જાતના અમુક તાલ હોય છે, અને તે છે તો કુલ માત્રાનું પ્રમાણ પણ છે જ. માત્ર એવી કવિતા બનાવનારાઓ ઘણાખરા અશિક્ષિત હોવાથી લઘુને ગુરુ અને ગુરુને લઘુ ગણવાની છૂટ હદથી જ્યાદે લે છે, પણ તે સઘળું આ રીતે માપ લખવાથી જણાઈ આવશે.
ગરબી વગેરે દેશી કવિતાનું માપ પણ આ રીતે દર્શાવી શકાય. એવી કવિતા તો નિયમ બહાર જ છે એમ કેટલાક ધારે છે, તે બહુ મોટી ભૂલ છે. બધામાં અમુક જાતના અમુક તાલ હોય છે, અને તે છે તો કુલ માત્રાનું પ્રમાણ પણ છે જ. માત્ર એવી કવિતા બનાવનારાઓ ઘણાખરા અશિક્ષિત હોવાથી લઘુને ગુરુ અને ગુરુને લઘુ ગણવાની છૂટ હદથી જ્યાદે લે છે, પણ તે સઘળું આ રીતે માપ લખવાથી જણાઈ આવશે.
અક્ષર છંદનું માપ તે લખવું સહેલું છે. માત્રિક છંદમાં જેમ તાલ જુદા પાડીએ છીએ તેમ ગણ જુદા પાડી જવા અને પ્રત્યેક ગણના સ્વરૂપ ઓળખવાને માટે તેના અક્ષર ઉપર લઘુ ગુરુનાં ચિહ્ન માંડવાં.
અક્ષર છંદનું માપ તે લખવું સહેલું છે. માત્રિક છંદમાં જેમ તાલ જુદા પાડીએ છીએ તેમ ગણ જુદા પાડી જવા અને પ્રત્યેક ગણના સ્વરૂપ ઓળખવાને માટે તેના અક્ષર ઉપર લઘુ ગુરુનાં ચિહ્ન માંડવાં.
 
{{Poem2Close}}
<poem>
︶ – –{{Gap|1em}} ︶ – – {{Gap|1em}}︶ – – {{Gap|1em}}︶ – –
︶ – –{{Gap|1em}} ︶ – – {{Gap|1em}}︶ – – {{Gap|1em}}︶ – –
હતો - હું {{gap|1em}} સુતો પા -{{gap|1em}}રણે પુ- {{gap|1em}}ત્ર નાનો = ૪ યગણ
હતો - હું {{gap|1em}} સુતો પા -{{gap|1em}}રણે પુ- {{gap|1em}}ત્ર નાનો = ૪ યગણ
{{gap|1em}}૧ {{gap|3em}}૨ {{gap|3em}}૩ {{gap|3em}}૪
{{gap|1em}}૧ {{gap|3em}}૨ {{gap|3em}}૩ {{gap|3em}}૪
</poem>
{{Poem2Open}}
પછી તાલ અને યતિ એમાં વધારવાની મરજી હોય, તો સહેલથી વધારી શકાશે.
પછી તાલ અને યતિ એમાં વધારવાની મરજી હોય, તો સહેલથી વધારી શકાશે.


Navigation menu