સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/આધારસામગ્રી

From Ekatra Wiki
Revision as of 03:07, 6 July 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{center|<big>'''આધારસામગ્રી'''</big>}} {{center|(આ ગ્રંથમાં જેનો ઓછો-વત્તો આધાર લેવામાં આવ્યો છે તે સામગ્રીનો જ અહીં નિર્દેશ કરવામાં આવ્યો છે. ક્રમ ગ્રંથ કે સામયિકના નામનો રાખ્યો છે.)}} અભિનવનો રસવિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

આધારસામગ્રી

(આ ગ્રંથમાં જેનો ઓછો-વત્તો આધાર લેવામાં આવ્યો છે તે સામગ્રીનો જ અહીં નિર્દેશ કરવામાં આવ્યો છે. ક્રમ ગ્રંથ કે સામયિકના નામનો રાખ્યો છે.)

અભિનવનો રસવિચાર અને બીજા લેખો, નગીનદાસ પારેખ, પ્રકા. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, સુધારેલી બી.આ. ૧૯૭૮. East West Poetics at Work, Ed. C. D. Narasimhaiyah, Pub. Sahitya Akademi, New Delhi, 1994. (हिन्दी) अभिनवभारती (1, 2 और 6 अध्याय) (अनुवाद अने व्याख्या सहित), आचार्य विश्वेश्वर, प्रका. हिन्दी विभाग, दिल्ली विश्वविद्यालय, दिल्ली, 1960. કાવ્યકૌતુક, હરિવલ્લભ ભાયાણી, પકા, શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી મહિલા વિદ્યાપીઠ, મુંબઈ, ૧૯૮૭. કાવ્યજિજ્ઞાસા, અતુલચન્દ્ર ગુપ્ત, અનુ. નગીનદાસ પારેખ, પ્રકા. વોરા, મુંબઈ, ૧૯૬૦. કાવ્યતત્ત્વવિચાર, આનંદશંકર ધ્રુવ, પ્રકા, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૧૯૪૭. કાવ્યપ્રકાશ : મમ્મટનો કાવ્યવિચાર, નગીનદાસ પારેખ, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, ૧૯૮૭. કાવ્યમાં શબ્દ, હરિવલ્લભ ભાયાણી, આર. આર. શેઠની કંપની, મુંબઈ-અમદાવાદ, ૧૯૬૮. કાવ્યવિચાર, સુરેન્દ્રનાથ દાસગુપ્ત, અનુ, નગીનદાસ પારેખ, પ્રકા. ગુજરાતી સાહિત્ય પરિષદ, મુંબઈ, ૧૯૪૪. Kāvyānuśāsana of Acharya Hemachandra, Rasiklal C. Parikh, Pub. Śri Mahāvira Jain Vidyalaya, Bombay, 1964. કુંતકનો વક્રોક્તિવિચાર, રમેશ મ. શુક્લ, પ્ર. પોતે, સુરત, ૧૯૭૮. आनन्दवर्धनाचार्यविरचित) ध्वन्यालोक (अभिननवगुप्तविरचित ‘लोचन’ तथा सटिप्पण ‘प्रकाश’ हिन्दी व्याख्या सहित), आचार्य जगन्नाथ पाठक, प्रका. चौखम्बा विद्याभवन, वाराणसी, 1965. ધ્વન્યાલોક : આનન્દવર્ધનનો ધ્વનિવિચાર, નગીનદાસ પારેખ, પ્રકા. ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, ૧૯૮૧. Number of Rasas, V. Raghavan, Pub. Adyar Library, Madras, ૧૯૬૭. પરબ, સપ્ટે. ૧૯૬૦ - ‘રસસિદ્ધાંતની હાસ્યરસ પરત્વે ન્યૂનતા’, રામપ્રસાદ બક્ષી; જૂન ૧૯૬૧ – ‘કાવ્યસૃષ્ટિ’નું આક્ષેપ્ય પાત્ર’, જયંત કોઠારી. પરિશીલન, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ગાંડીવ સાહિત્ય મંદિર, સૂરત-મુંબઈ, ૧૯૪૯. ભારતીય સાહિત્યવિચારમંજૂષા ખંડ ૧, સંપા. રમેશ સુ. બેટાઈ, પ્રકા. યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ, અમદાવાદ, ૧૯૭૫. भारतीय साहित्यशास्त्र, गणेश त्र्यंबक देशपांडे, प्रका. पोप्युलर बुक डेपो, बंबई, 1960. ભારતીય સાહિત્યશાસ્ત્રની વિચારપરંપરાઓ, તપસ્વી નાન્દી, પ્રકા. યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ, ૧૯૭૨. રચના અને સંરચના, હરિવલ્લભ ભાયાણી, આર. આર. શેઠની કંપની, મુંબઈ - અમદાવાદ, ૧૯૮૦. Vakrokti-Jivita of Kuntaka, K. Krisnamoorthy, Pub. Karnatak University, Dharwad, ૧૯૭૭. The Vakroktijivitam, Ed. Sushilkumar De, Pub. Firma K. L. Mukhopadyaya, Calacutta, ૧૯૬૧. વક્રોક્તિજીવિત : કુંતકનો વક્રોક્તિવિચાર, નગીનદાસ પારેખ, પ્રકા. ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ૧૯૮૮. (हिन्दी) वक्रोक्तिजीवित, व्याख्याकार आचार्य विश्वेश्वर, प्रका. आत्माराम एण्ड संस, दिल्ली, 1955. Śāntarasa and Abhinavagupta’s Philosophy of Aesthetics, J. L. Massion, M. V. Patwardhan, Pub. Bhandarker Oriental Research Institute, Poona, 1969. સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં વક્રોક્તિવિચાર, રાજેન્દ્ર નાણાવટી, પ્રકા. યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ, અમદાવાદ, ૧૯૮૯, सौन्दर्यतत्त्व और काव्यसिद्धांत. सुरेन्द्र बारलिगे, प्रका. नेशनल पब्लिशिंग हाउस, दिल्ली, 1963.