અર્વાચીન કવિતા/લેખકનાં પુસ્તકોની યાદી

From Ekatra Wiki
Revision as of 03:20, 19 July 2024 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search


સુન્દરમ્‌નાં પુસ્તકો

(પહેલી આવૃત્તિ)

કવિતા :

{{gap}]કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીત ૧૯૩૩
{{gap}]કાવ્યમમંગલા ૧૯૩૩
{{gap}]રંગરંગ વાદળિયાં (બાળકાવ્યો) ૧૯૩૯
{{gap}]વસુધા ૧૯૩૯
{{gap}]યાત્રા ૧૯૫૧
{{gap}]લોકલીલા ૧૯૯૫
{{gap}]ઈશ ૧૯૯૫
{{gap}]પલ્લવિતા ૧૯૯૫
{{gap}]મહાનદ ૧૯૯૫
{{gap}]‘સાવિત્રી’ના કાવ્યખંડો ૧૯૯૫
{{gap}]પ્રભુ-પદ ૧૯૯૭
{{gap}]અગમ નિગમા ૧૯૯૭
{{gap}]પ્રિયાંકા ૧૯૯૭
{{gap}]નિત્યશ્લોક ૧૯૯૭
{{gap}]નયા પૈસા ૧૯૯૮
{{gap}]વરદા ૧૯૯૮ (સંયુક્ત આવૃત્તિ : વરદા, મુદિતા, ઉત્કંઠા, અનાગતા)
{{gap}]ચક્રદૂત ૧૯૯૯
{{gap}]લોકલીલા ૨૦૦૦
{{gap}]દક્ષિણા-૧ ૨૦૦૧
{{gap}]દક્ષિણા-૨ ૨૦૦૧
{{gap}]મનની મર્મર ૨૦૦૩
{{gap}]ધ્રુવયાત્રા ૨૦૦૩
{{gap}]ધ્રુવચિત્ત ૨૦૦૪
{{gap}]ધ્રુવપદે ર૦૦૪

કવિતા-સંચય :

{{gap}]કેટલાંક કાવ્યો : નિરંજન ભગત ૧૯૭૦
{{gap}]સમન્વય : સુન્દરમ્‌-ઉમાશંકર : સૉનેટ સંચય ૧૯૭૫
{{gap}]સુન્દરમ્‌નાં કાવ્યો : સં. જયેન્દ્ર ત્રિવેદી ૧૯૭૬
{{gap}]સુન્દરમ્‌નાં ગીતો : સં. સુધા પંડ્યા ૧૯૮૪
{{gap}]સુન્દરમ્‌નાં કાવ્યો : સં. રમણલાલ જોશી ૧૯૯૩
{{gap}]ચૂંટેલી કવિતા : સુન્દરમ્‌ : સં. ચંદ્રકાન્ત શેઠ
{{gap}]સમગ્ર બાલ કવિતા :
{{gap}]૧ - રંગ રંગ વાદળિયાં ૨૦૦૫
{{gap}]ર - ચક ચક ચકલાં ૨૦૦૫
{{gap}]૩ - આ આવ્યાં પતંગિયાં ૨૦૦૫
{{gap}]૪ - ગાતો ગાતો જાય કનૈયો ૨૦૦૫

વાર્તાઓ :

{{gap}]હીરાકણી અને બીજી વાતો ૧૯૩૮
{{gap}]ખોલકી અને નાગરિકા ૧૯૩૯
{{gap}]પિયાસી ૧૯૪૦
{{gap}]ઉન્નયન ૧૯૪૫
{{gap}]તારિણી ૧૯૭૭

લઘુ નવલકથા :

{{gap}]પાવકના પંથે ૧૯૭૭

વાર્તા-સંચય :

{{gap}]ગુજરાતી વાર્તા-સમૃદ્ધિ : સુન્દરમ્‌ની વાર્તાઓ
{{gap}]સં. નાનક મેઘાણી, મહેન્દ્ર મેઘાણી ૧૯૫૪
{{gap}]કેટલીક વાર્તાઓ : સુન્દરમ્‌ સં. સુરેશ દલાલ ૧૯૭૩
{{gap}]સુન્દરમ્‌ની પ્રતિનિધિ વાર્તાઓ સં. રમણલાલ જોશી ૧૯૮૯
{{gap}]સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ સં. ચંદ્રકાન્ત શેઠ ૨૦૦૨

}}

ગદ્ય-પદ્ય-સંચય :

{{gap}]સુન્દરમ્‌-સુધા : સં. સુરેશ દલાલ ૨૦૦૪

નાટકો :

{{gap}]વાસંતી પૂર્ણિમા ૧૯૭૭ (અનુવાદો)
{{gap}]ભગવદજ્જુકીય (સંસ્કૃત) ૧૯૪૦
{{gap}]મૃચ્છકટિક (સંસ્કૃત) ૧૯૪૪
{{gap}]કાયાપલટ ૧૯૬૧
{{gap}]જનતા અને જન ૧૯૬૫
{{gap}]એસી હૈ જિન્દગી ૧૯૭૪ (ત્રણે જર્મન-અંગ્રેજી)

ચિંતનાત્મક ગદ્ય :

{{gap}]દક્ષિણાયન (પ્રવાસ) ૧૯૪૧
{{gap}]અર્વાચીન કવિતા (વિવેચન) ૧૯૪૬
{{gap}]શ્રી અરવિન્દ મહાયોગી (યોગ) ૧૯૫૦
{{gap}]અવલોકના (વિવેચન) ૧૯૬૫
{{gap}]ચિદંબરા (આરંભનાં તથા અન્ય લખાણો) ૧૯૬૮

}}

વિચાર ચંપુટ : ત્રણ ગ્રંથો

{{gap}]૧. સાહિત્ય ચિંતન ૧૯૭૮
{{gap}]ર. સમર્ચના (ચારિત્ર્યપ્રધાન લેખો) ૧૯૭૮
{{gap}]૩ સા વિદ્યા (તત્ત્વચિંતન) ૧૯૭૮

સુન્દરમ્‌ વિષયક ગ્રંથો :

{{gap}]- તપોવન : સં. સુરેશ દલાલ ૧૯૬૯.
{{gap}]- શબ્દયોગ : સં. મફત ઓઝા, સુધા પંડ્યા ૧૯૮૪.
{{gap}]- સુન્દરમ્‌ એટલે સુન્દરમ્‌ : સં. રામજીભાઈ કડિયા ૧૯૯૩.
{{gap}]- ‘દક્ષિણા’, અંક ૧૦૮ : તંત્રી - સુધા સુન્દરમ્‌ ૧૯૯૪.