ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/પુસ્તકોની વર્ગીકૃત યાદી : સન ૧૯૨૯ :

From Ekatra Wiki
Revision as of 02:42, 26 July 2024 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search

પુસ્તકોની વર્ગીકૃત યાદી.



ધર્મ અને તત્ત્વજ્ઞાન.

અષોસ્પીતમાન જરસ્થુસ્ત્રની જીંદગી અને શિક્ષણ કેપ્ટન સોરાબજી રૂસ્તમજી બમનજી ૦––૧૦––૦
અષ્ટાવક્ર ગીતા એમ. સી. ભટ્ટ ૧––૮––૦
અમૃત તત્ત્વ યાને અમર બોધ છગનલાલ ઘેલાભાઈ મહેતા ૨––૮––૦
આત્મા અને પુનર્જન્મ ઝાર હાસીમ યુસફ ભરૂચા ૦––૬––૦
આધ્યાત્મિક વિકાસક્રમ સુખલાલજી સંગજી પંડિત ૦––૬––૦
ઉપનિષદ જ્યોતિ, ભા. ૧-૨ મગનભાઈ ચતુરભાઈ પટેલ ૪––૦––૦(દરેકના)
કર્મ વિચાર, ભા. ૩જો [ઉદય] પ્રભુદાસ બેચરદાસ પારેખ ૦––૮––૦
કન્યા શિક્ષણ લલ્લુભાઈ છગનલાલ દેસાઈ ૦––૨––૦
કુસુમાવલિ સાકરલાલ ગણેશજી શાસ્ત્રી ૧––૦––૦
ગણપતિ પૂજા બાલકૃષ્ણ કાશીનાથ વિદ્વાંસ ૦––૮––૦
ગજેન્દ્ર મોક્ષ સ્તોત્ર મંગલેશ્વર સોમનાથ ભટ્ટ ...............
ગીતાભ્યાસ ચુનીલાલ શામળજી ત્રિવેદી ૧––૦––૦
ચાર ઈશ્વરભકતો …… …….. ૦––૦––૩
ચોરાશી વૈષ્ણવની વાર્તા લલ્લુભાઈ છગનલાલ દેસાઇ ૧––૪––૦
જરૂર આટલું તો વાંચજો જ હરિલાલ ગણપતરામ શાહ ૦––૨––૦
જગત ગુરૂ અહમદ વલીમહમદ ૦––૮––૦
જીવન શોધન કિશોરલાલ ઘ. મશરૂવાળા ૦–૧૨–૦

વ્જીવનસિદ્ધિ

સાકરલાલ અમૃતલાલ દવે ૦––૯––૦
જૈન દીક્ષા વાડીલાલ મોતીલાલ શાહ ૨––૦––૦
તત્ત્વજ્ઞાનનાં નિબંધો મનુભાઈ વિદ્યાનંદ પંડ્યા ૧––૦––૦
તત્ત્વાર્થ સૂત્ર, ભા. ૧લો પંડિત સુખલાલજી ૦–૧૨–૦
ધર્મ પ્રવચન વિજય ધર્મસૂરિ ……..
નિરંજન ગીતા ચુનીલાલ ત્રિભુવનદાસ ભાયાણી ૧––૦––૦
નૂરી શોધ–બોધવચન– ગણપત નૂરી રવામિ ……..
પ્રભુમય જીવન (ત્રીજી આવૃત્તિ) મણિલાલ નથુભાઇ દેશી ૦––૮––૦
પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્તોત્ર ભદ્રશંકર જયશંકર શાસ્ત્રી ૧––૦––૦
પુષ્ટિમાર્ગીય સિદ્ધાંત શેખર હરિશંકર ઓમકારજી શાસ્ત્રી ૦––૪––૦
પુષ્ટિમાર્ગીય સિદ્ધાંત અથવા શુદ્ધાદ્વૈતના મૂળતત્વો, ભા. ૧લો (બીજી આવૃત્તિ.) રણછોડલાલ વંદ્રાવનદાસ પટવારી ૦––૮––૦
પંચ રત્ન ગીતા સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય ૦––૬––૦
ફરોહરનામું પાલનજી બરજોરજી દેસાઈ ……….
બસો બાવન વૈષ્ણવની વાર્તા જેઠાલાલ ગોવર્ધનદાસ શાહ ૨––૦––૦
બ્રહ્મવાદ અને માયાવાદ ઈશ્વરલાલ મગનલાલ શાહ ૦––૬––૦
(શ્રીમદ્) બ્રહ્મસુત્રાણુભાષ્ય, ભા. ૨ જો (અ. ૩-૪) જેઠાલાલ ગોવર્ધનદાસ શાહ ૩––૦––૦
બાળ ભાગવત શ્રીમતી મંજુદેવી પંડ્યા ૦––૮––૦
ભગવદ્ ગીતા વિહારી ૧––૦––૦
(શ્રી) ભક્તરાજની પુષ્પમાળા, પ્રથમ ભાગ. મલ્હારજી ભક્તરાજ માણેકલાલ જમનાદાસ ૧––૪––૦
(શ્રીમદ્) ભગવતી સૂત્ર ભગવાનદાસ હરખચંદ દોશી ૦––૬––૦
ભક્તિ રસાયન મોતીલાલ રવિશંકર ઘોડા ૧––૦––૦
માંગરોલની ગાદીના મહાન ઓલીઆઓ હરગોવનદાસ હરકિશનદાસ ૦––૬––૦
મોત ઉપર વાએજ (ત્રીજી આવૃત્તિ) ડૉ. જીવનજી જમશેદજી મોદી ૦–૧૨–૦
રૂદ્રાધ્યાય અને લિંગ સંપ્રદાય ડોલરરાય માંકડ ૦––૪––૦
વિષ્ણુ સહસ્ત્ર નામ વિનાયકરાવ માણેકલાલ ………….
વિષ્ણુ સહસ્ત્ર નામ ……………………. ૦–૧૬–૦
વીર ધર્મનો ઢંઢેરો મુનિરાજશ્રી ન્યાયવિજયજી ………….
વીર સ્તુતિ (દ્વિતીયાવૃત્તિ.) હરિલાલ જીવરાજભાઈ 0––3––0
વેદ માધુર્ય અથવા રુદ્રાષ્ટાધ્યાયી પુરુષોત્તમ જોગીદાસ ભટ્ટ ૨––૮––0
વેદાંત પ્રકાશ, મંજરી, ભા. ૨ જો રાઘવજી માધવજી શર્મા …………
વૈયાશિક ન્યાયમાળા છોટાલાલ નરભેરામ ભટ્ટ ૧––૮––૦
શ્રીનાથજીનો ઇતિહાસ લલ્લુભાઈ છગનલાલ દેસાઈ ૦––૪––૦
શ્રી શિક્ષાપત્ર–બૃહત–હરિરાયજીકૃત સુંદરલાલ મણિલાલ ૧––૦––૦
શુદ્ધાદ્વૈત સિદ્ધાંત જેઠાલાલ ગોવર્ધનદાસ શાહ ૦––૮––૦
સત્યનારાયણની કથા મ. મ. મહેતા ૦––૫––૦
સેવાકુંજ મોતીલાલ જેઠાલાલ ………
(શ્રી) જ્ઞાન સૂર્યોદય, પૂર્વાર્ધ– દ્વિતીયભાગ– મલ્હારજી ભક્તરાજ માણેકલાલ જમનાદાસ ૨––૦––૦
જ્ઞાનામૃત નીલકંઠદાસજી શાસ્ત્રી ૧––૪––૦