રતન રૂસ્તમજી માર્શલ/વિશેષ-પરિચય: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ડૉ. રતન રુસ્તમજી માર્શલ|બી.એ., એલએલ.બી., પીએચ.ડી., ડી.લિટ્}}
{{Heading|ડૉ. રતન રુસ્તમજી માર્શલ|બી.એ., એલએલ.બી., પીએચ.ડી., ડી.લિટ્}}
[[File:Ratan Rustamji Marshal.jpg|center|250px]]
{{Poem2Open}}
{{Poem2Open}}
ડૉ. રતન રુસ્તમજી માર્શલનો જન્મ તા. ૧૪મી ઑક્ટોબર, ૧૯૧૧ના દિવસે ભરૂચમાં થયો હતો. આ સાથે જ તેમનો પરિવાર સૂરતમાં તબદીલ પામ્યો. ડૉ. રતને તેમનું પ્રાથમિક શિક્ષણ સૂરતમાં જ પૂર્ણ કર્યું અને ડિસેમ્બર ૨૦૦૪ સુધી તેઓ ‘સૂરતી’ જ રહ્યા. ત્યાર બાદ એક ગંભીર અકસ્માત અને મેજર ઑપરેશનની જરૂર ઊભી થતાં, તેમનો પુત્ર જે અમદાવાદમાં સ્થાયી થયો હતો, તે પોતાની સાથ રહેવા તેમને અમદાવાદ તેડી લાવ્યો.
ડૉ. રતન રુસ્તમજી માર્શલનો જન્મ તા. ૧૪મી ઑક્ટોબર, ૧૯૧૧ના દિવસે ભરૂચમાં થયો હતો. આ સાથે જ તેમનો પરિવાર સૂરતમાં તબદીલ પામ્યો. ડૉ. રતને તેમનું પ્રાથમિક શિક્ષણ સૂરતમાં જ પૂર્ણ કર્યું અને ડિસેમ્બર ૨૦૦૪ સુધી તેઓ ‘સૂરતી’ જ રહ્યા. ત્યાર બાદ એક ગંભીર અકસ્માત અને મેજર ઑપરેશનની જરૂર ઊભી થતાં, તેમનો પુત્ર જે અમદાવાદમાં સ્થાયી થયો હતો, તે પોતાની સાથ રહેવા તેમને અમદાવાદ તેડી લાવ્યો.