31,764
edits
(+1) |
(+1) |
||
| Line 12: | Line 12: | ||
હરીન્દ્રને કાવ્યનાં બે સ્વરૂપ વધુ માફક આવ્યાં: ગીત અને ગઝલ. આખી જિંદગી હરીન્દ્ર અણબૂઝી તરસ લઈને જીવ્યો. વ્યક્તિત્વમાં એક વિરોધાભાસ એવો રહ્યો કે તે જીવનને ઝંખતો રહ્યો અને મરણ માટે પક્ષપાત હતો. એ પક્ષપાત અંતે જ્યારે હૉસ્પિટલમાં હતો ત્યારે ‘રિઝર્વેશન’ નામના એના એક કાવ્યની ત્રણ પંક્તિ પરથી પણ ખબર પડેઃ | હરીન્દ્રને કાવ્યનાં બે સ્વરૂપ વધુ માફક આવ્યાં: ગીત અને ગઝલ. આખી જિંદગી હરીન્દ્ર અણબૂઝી તરસ લઈને જીવ્યો. વ્યક્તિત્વમાં એક વિરોધાભાસ એવો રહ્યો કે તે જીવનને ઝંખતો રહ્યો અને મરણ માટે પક્ષપાત હતો. એ પક્ષપાત અંતે જ્યારે હૉસ્પિટલમાં હતો ત્યારે ‘રિઝર્વેશન’ નામના એના એક કાવ્યની ત્રણ પંક્તિ પરથી પણ ખબર પડેઃ | ||
{{Poem2Close}} | |||
{{Block center|'''<poem>ફરી એક વાર હું માગી બેઠો, દૂર-સુદૂરના સ્ટેશનની ટિકિટ, | {{Block center|'''<poem>ફરી એક વાર હું માગી બેઠો, દૂર-સુદૂરના સ્ટેશનની ટિકિટ, | ||
હજુ બે દાયકા પહેલાં જ પ્રેમયુક્ત ઘૃણાથી | હજુ બે દાયકા પહેલાં જ પ્રેમયુક્ત ઘૃણાથી | ||
મને ટ્રેનમાં ચઢતો અટકાવી પ્લૅટફૉર્મ પર ફેંકી દીધાનું યાદ હતું.</poem>'''}} | મને ટ્રેનમાં ચઢતો અટકાવી પ્લૅટફૉર્મ પર ફેંકી દીધાનું યાદ હતું.</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
કાવ્યને અંતે એક પંક્તિ છેઃ | કાવ્યને અંતે એક પંક્તિ છેઃ | ||
{{Poem2Close}} | |||
{{Block center|'''<poem>ચાલો, રાહ જોઈએ રિઝર્વેશન ક્યારે મળે તેની!</poem>'''}} | {{Block center|'''<poem>ચાલો, રાહ જોઈએ રિઝર્વેશન ક્યારે મળે તેની!</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
વરસાદની મોસમ એ વ્યાકુળતાની મોસમ છે, પણ કાવ્યનાયકને કોઈકની સાથેસાથે વરસવું છે. ચાલ કહીને ઇજન તો આપે છે. પણ કોને ખબર શું મળશે, ઝાંઝવાં કે દરિયો? જે કંઈ મળે કે ન મળે તરસ તો મળે જ છે. | વરસાદની મોસમ એ વ્યાકુળતાની મોસમ છે, પણ કાવ્યનાયકને કોઈકની સાથેસાથે વરસવું છે. ચાલ કહીને ઇજન તો આપે છે. પણ કોને ખબર શું મળશે, ઝાંઝવાં કે દરિયો? જે કંઈ મળે કે ન મળે તરસ તો મળે જ છે. | ||
| Line 31: | Line 31: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વેરાનમાં નગર બાંધવાની અને ઘરમાં વસવાની વાત છે અને કવિ અંતે સ્મિત અને આંસુની જુગલબંધી કરીને કહે છે કે તાલ દેનારને પણ એક પળ મૂંઝવવાની મજા છે, કારણ કે તાલ કઈ રીતે આપશે — ‘રાગ રુદનનો છે ને છતાં આપણે હસતા જઈએ’ કવિની એક પંક્તિ યાદ આવે છેઃ | વેરાનમાં નગર બાંધવાની અને ઘરમાં વસવાની વાત છે અને કવિ અંતે સ્મિત અને આંસુની જુગલબંધી કરીને કહે છે કે તાલ દેનારને પણ એક પળ મૂંઝવવાની મજા છે, કારણ કે તાલ કઈ રીતે આપશે — ‘રાગ રુદનનો છે ને છતાં આપણે હસતા જઈએ’ કવિની એક પંક્તિ યાદ આવે છેઃ | ||
{{Poem2Close}} | |||
{{Block center|'''<poem>આજની રાત હું એટલો ઉદાસ છું કે મારે ખડખડાટ હસી લેવું છે.</poem>'''}} | {{Block center|'''<poem>આજની રાત હું એટલો ઉદાસ છું કે મારે ખડખડાટ હસી લેવું છે.</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
જગદીશ જોષી, હરીન્દ્ર દવે, હરકિસન મહેતા… એક પછી એક મિત્રો વિદાય થયા અને છતાં સ્મૃતિમાં કાયમ રહ્યા તે રહ્યા. | જગદીશ જોષી, હરીન્દ્ર દવે, હરકિસન મહેતા… એક પછી એક મિત્રો વિદાય થયા અને છતાં સ્મૃતિમાં કાયમ રહ્યા તે રહ્યા. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|(ભમરો વાત વહે ગુંજનમાં)}}<br><br> | {{right|(ભમરો વાત વહે ગુંજનમાં)}}<br><br> | ||