31,640
edits
No edit summary |
(+1) |
||
| (4 intermediate revisions by the same user not shown) | |||
| Line 50: | Line 50: | ||
'''<div class="center-container"><span class="square-box">□</span> <!-- Unicode for a White medium square -->આ. કુંજવિહારી મહેતાને –</div>''' | :::'''<div class="center-container"><span class="square-box">□</span> <!-- Unicode for a White medium square -->આ. કુંજવિહારી મહેતાને –</div>''' | ||
:::“એક બાજુ થોડું ભણેલા નર્મદને મૂકો અને તેની સાથે એનાથીય ઓછું ભણેલા દુર્ગારામને મૂકો. સામે પલ્લે આપણી યુનિવર્સિટીઓના અનુસ્નાતકો-સ્નાતકોને મૂકી જુઓ, પેલું ઓગણીસમી સદીનું પલ્લું જ નમતું જવાનું. દોઢસો વર્ષ પછી પણ નર્મદની જરૂર એટલી જ તાતી છે...” | :::“એક બાજુ થોડું ભણેલા નર્મદને મૂકો અને તેની સાથે એનાથીય ઓછું ભણેલા દુર્ગારામને મૂકો. સામે પલ્લે આપણી યુનિવર્સિટીઓના અનુસ્નાતકો-સ્નાતકોને મૂકી જુઓ, પેલું ઓગણીસમી સદીનું પલ્લું જ નમતું જવાનું. દોઢસો વર્ષ પછી પણ નર્મદની જરૂર એટલી જ તાતી છે...” | ||
{{right|'''– કું. મ.'''}}<br | {{right|'''– કું. મ.'''}}<br> | ||
:::(‘અનુબોધ’માંથી) | :::(‘અનુબોધ’માંથી) | ||
| Line 89: | Line 89: | ||
સંવિવાદ (શોધપ્રબંધ વિશેની ચર્ચાઓના અનુસંધાનમાં) | સંવિવાદ (શોધપ્રબંધ વિશેની ચર્ચાઓના અનુસંધાનમાં) | ||
સંવાદ (સંશેાધન-વિવેચન) | સંવાદ (સંશેાધન-વિવેચન) | ||
<hr> | <hr><nowiki>*</nowiki> ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્ય તરફથી ૧૯૮૧ના વર્ષના સંશેાધન-વિવેચનના શ્રેષ્ઠ ગ્રંથ તરીકે પુરસ્કૃત | ||
<nowiki>*</nowiki> ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્ય તરફથી ૧૯૮૧ના વર્ષના સંશેાધન-વિવેચનના શ્રેષ્ઠ ગ્રંથ તરીકે પુરસ્કૃત | |||
</poem> | </poem> | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
<poem>‘મૈત્રી’, ૩૯/આદર્શ સેસાયટી, | |||
સુરત - ૩૯૫ ૦૦૧ | |||
તા. ૨૩-૧-૧૯૮૪</poem> | |||
'''પ્રિય ભાઈશ્રી રમેશભાઈ,''' | |||
............... | |||
તમે વિભાગીય અધ્યક્ષ તરીકે તમારું સ્થાન શોભાવ્યું. આત્મકથાના સત્ત્વ (વસ્તુ) કે/અને નિર્માણની દૃષ્ટિએ (કલા તરીકે) થતા પ્રકારો અને તેનાં ઉદાહરણો તમે અવલોક્યાં છે. સદ્ભાગ્યે બધા ભેદોના નમૂના તમને ગુજરાતી સાહિત્યમાંથી મળી રહ્યા છે. આત્મકથાના આદર્શના સંપ્રત્યયને ધ્યાનમાં રાખી તમે નર્મદની અધૂરી અને વધારે સૌષ્ઠવ માગતી ‘ભ્રમ’યુક્ત આત્મકથાને બરાબર તપાસી છે. પ્રકારભેદે અનેક આત્મકથાઓ તમે તપાસી છે. ચરિત્રકલ્પ (તટસ્થ) આત્મકથન, ચારુતાયુક્ત, સૌષ્ઠવસંપન્ન પણ હકીકતનિષ્ઠ આત્મકથા અને નવલકલ્પ, કથાકલ્પ આત્મકથા. (રમણભાઈ દેસાઈનો ઉલ્લેખ મને જણાયો નહિ.) તમે આત્મકથા-સ્વરૂપની, અને આ આત્મકથા નર્મદની, સૂક્ષ્મ અને તૃપ્તિકર ચર્ચા કરી છે. વ્યાખ્યાનમાં તમારી તટસ્થ વિવેકબુદ્ધિ પણ ખીલી ઊઠી છે. તમને અભિનંદન આપું છું. | |||
સદ્ભાગ્યે આ અધિવેશન બધાં અંગેામાં પ્રશસ્ય હતું. અને તેમ થવામાં તમારા વિભાગનો પણ હિસ્સો છે. | |||
{{right|<center>'''લિ.'''</center>'''વિષ્ણુભાઈના સપ્રેમ નમસ્કાર'''}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{Right|<big>'''નર્મદ-દર્શન'''</big><br><center>✽</center>રમેશ મ. શુક્લ}} | |||
<br><br><br> | |||
{{right|૦ ઝટ ડહોળી નાખો રે મનજળ થંભ થયેલું}}<br> | |||
{{right|'''– નર્મદ'''}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
<br> | |||
“કોઈ મિત્રે મને નર્મદાશંકરનું ‘ધર્મવિચાર’ પુસ્તક મોકલ્યું. તેની પ્રસ્તાવના મને મદદરૂપ થઈ પડી. નર્મદાશંકરના વિલાસી જીવનની વાતો મેં સાંભળી હતી. તેમના જીવનમાં થયેલ ફેરફારના પ્રસ્તાવનામાં કરેલા વર્ણને મને આકર્ષ્યો, ને તેથી તે પુસ્તક પ્રત્યે મને આદર થયો. હું તે ધ્યાનપૂર્વક વાંચી ગયો.” | |||
“નર્મદાશંકરને જે ગુજરાતી ન જાણે તે ગુજરાતી જ કેમ ગણાય? મને તેનો પરિચય બચપણથી જ થયો હતો. ‘સહુ ચલો જીતવા જંગ બ્યૂગલો વાગે’ ગાતાં થાક જ ન લાગે. ત્યારે આરંભાયેલો રાગ દક્ષિણ આફ્રિકામાં પાકો થયો. ગીતાનો પૂજારી તો હું થઈ ચૂક્યો હતો, પણ નર્મદાશંકરના ગીતાના અનુવાદની પ્રસ્તાવનાએ મારી ગીતા માતાની ભક્તિ દૃઢ કરી ને નર્મદાશંકર પ્રત્યેનું મારું માન વધ્યું. મને દુઃખ એ જ રહી ગયું કે મારી અનેક પ્રવૃત્તિએ મને નર્મદાશંકર જેવા લેખક અને કવિનો પણ હું ઇચ્છું તેટલો પરિચય ન કરવા દીધો.” | |||
{{right|'''– ગાંધીજી'''}} | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ | |||
|next = ત્યારે કલ્પના ન હતી કે— | |||
}} | |||