નર્મદ-દર્શન/પ્રારંભિક: Difference between revisions
No edit summary |
(+1) |
||
| (3 intermediate revisions by the same user not shown) | |||
| Line 50: | Line 50: | ||
'''<div class="center-container"><span class="square-box">□</span> <!-- Unicode for a White medium square -->આ. કુંજવિહારી મહેતાને –</div>''' | :::'''<div class="center-container"><span class="square-box">□</span> <!-- Unicode for a White medium square -->આ. કુંજવિહારી મહેતાને –</div>''' | ||
| Line 91: | Line 91: | ||
<hr><nowiki>*</nowiki> ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્ય તરફથી ૧૯૮૧ના વર્ષના સંશેાધન-વિવેચનના શ્રેષ્ઠ ગ્રંથ તરીકે પુરસ્કૃત | <hr><nowiki>*</nowiki> ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્ય તરફથી ૧૯૮૧ના વર્ષના સંશેાધન-વિવેચનના શ્રેષ્ઠ ગ્રંથ તરીકે પુરસ્કૃત | ||
</poem> | </poem> | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
<poem>‘મૈત્રી’, ૩૯/આદર્શ સેસાયટી, | |||
સુરત - ૩૯૫ ૦૦૧ | |||
તા. ૨૩-૧-૧૯૮૪</poem> | |||
'''પ્રિય ભાઈશ્રી રમેશભાઈ,''' | |||
............... | |||
તમે વિભાગીય અધ્યક્ષ તરીકે તમારું સ્થાન શોભાવ્યું. આત્મકથાના સત્ત્વ (વસ્તુ) કે/અને નિર્માણની દૃષ્ટિએ (કલા તરીકે) થતા પ્રકારો અને તેનાં ઉદાહરણો તમે અવલોક્યાં છે. સદ્ભાગ્યે બધા ભેદોના નમૂના તમને ગુજરાતી સાહિત્યમાંથી મળી રહ્યા છે. આત્મકથાના આદર્શના સંપ્રત્યયને ધ્યાનમાં રાખી તમે નર્મદની અધૂરી અને વધારે સૌષ્ઠવ માગતી ‘ભ્રમ’યુક્ત આત્મકથાને બરાબર તપાસી છે. પ્રકારભેદે અનેક આત્મકથાઓ તમે તપાસી છે. ચરિત્રકલ્પ (તટસ્થ) આત્મકથન, ચારુતાયુક્ત, સૌષ્ઠવસંપન્ન પણ હકીકતનિષ્ઠ આત્મકથા અને નવલકલ્પ, કથાકલ્પ આત્મકથા. (રમણભાઈ દેસાઈનો ઉલ્લેખ મને જણાયો નહિ.) તમે આત્મકથા-સ્વરૂપની, અને આ આત્મકથા નર્મદની, સૂક્ષ્મ અને તૃપ્તિકર ચર્ચા કરી છે. વ્યાખ્યાનમાં તમારી તટસ્થ વિવેકબુદ્ધિ પણ ખીલી ઊઠી છે. તમને અભિનંદન આપું છું. | |||
સદ્ભાગ્યે આ અધિવેશન બધાં અંગેામાં પ્રશસ્ય હતું. અને તેમ થવામાં તમારા વિભાગનો પણ હિસ્સો છે. | |||
{{right|<center>'''લિ.'''</center>'''વિષ્ણુભાઈના સપ્રેમ નમસ્કાર'''}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{Right|<big>'''નર્મદ-દર્શન'''</big><br><center>✽</center>રમેશ મ. શુક્લ}} | |||
<br><br><br> | |||
{{right|૦ ઝટ ડહોળી નાખો રે મનજળ થંભ થયેલું}}<br> | |||
{{right|'''– નર્મદ'''}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
<br> | |||
“કોઈ મિત્રે મને નર્મદાશંકરનું ‘ધર્મવિચાર’ પુસ્તક મોકલ્યું. તેની પ્રસ્તાવના મને મદદરૂપ થઈ પડી. નર્મદાશંકરના વિલાસી જીવનની વાતો મેં સાંભળી હતી. તેમના જીવનમાં થયેલ ફેરફારના પ્રસ્તાવનામાં કરેલા વર્ણને મને આકર્ષ્યો, ને તેથી તે પુસ્તક પ્રત્યે મને આદર થયો. હું તે ધ્યાનપૂર્વક વાંચી ગયો.” | |||
“નર્મદાશંકરને જે ગુજરાતી ન જાણે તે ગુજરાતી જ કેમ ગણાય? મને તેનો પરિચય બચપણથી જ થયો હતો. ‘સહુ ચલો જીતવા જંગ બ્યૂગલો વાગે’ ગાતાં થાક જ ન લાગે. ત્યારે આરંભાયેલો રાગ દક્ષિણ આફ્રિકામાં પાકો થયો. ગીતાનો પૂજારી તો હું થઈ ચૂક્યો હતો, પણ નર્મદાશંકરના ગીતાના અનુવાદની પ્રસ્તાવનાએ મારી ગીતા માતાની ભક્તિ દૃઢ કરી ને નર્મદાશંકર પ્રત્યેનું મારું માન વધ્યું. મને દુઃખ એ જ રહી ગયું કે મારી અનેક પ્રવૃત્તિએ મને નર્મદાશંકર જેવા લેખક અને કવિનો પણ હું ઇચ્છું તેટલો પરિચય ન કરવા દીધો.” | |||
{{right|'''– ગાંધીજી'''}} | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ | |||
|next = ત્યારે કલ્પના ન હતી કે— | |||
}} | |||
Latest revision as of 05:03, 31 October 2025
નર્મદ-દર્શન
[સાર્ધશતાબ્દી ગ્રંથ]
રમેશ મ. શુક્લ
પ્રાપ્તિસ્થાન
ગ્રંથાગાર
અમદાવાદ
સાહિત્ય મિલાપ
રાજકોટ
ડૉ. રમેશચન્દ્ર મહાશંકર શુક્લ, એમ.એ, પીએચ.ડી.
૧૦-૧૮૮૧, વાગીશ્વરી પોળ
સોની ફળિયું
સુરત : ૩૯૫ ૦૦૩
ભીખાભાઈ એસ. પટેલ
ભગવતી મુદ્રણાલય
૧૯, અજય ઇન્ડ. એસ્ટેટ, દૂધેશ્વર રોડ
અમદાવાદ-૩૮૦ ૦૦૧
પ્રાપ્તિસ્થાન
ગ્રંથાગાર
નેહરુ મ્યુનિસિપલ મારકેટ સામે
નવરંગપુરા : અમદાવાદ-૩૮૦ ૦૦૯
(ફોનઃ ૪૪૬૦૯૩)
સાહિત્ય મિલાપ
ધર્મેન્દ્ર કૉલેજ સામે
રાજકોટ-૩૬૦ ૦૦૧
(ફોનઃ ૪૫૪૩૫)
- □ આ. કુંજવિહારી મહેતાને –
- “એક બાજુ થોડું ભણેલા નર્મદને મૂકો અને તેની સાથે એનાથીય ઓછું ભણેલા દુર્ગારામને મૂકો. સામે પલ્લે આપણી યુનિવર્સિટીઓના અનુસ્નાતકો-સ્નાતકોને મૂકી જુઓ, પેલું ઓગણીસમી સદીનું પલ્લું જ નમતું જવાનું. દોઢસો વર્ષ પછી પણ નર્મદની જરૂર એટલી જ તાતી છે...”
– કું. મ.
- (‘અનુબોધ’માંથી)
ડૉ. રમેશ મ. શુક્લના ગ્રંથો
સંશોધન
કલાપી અને સંચિત્* (શોધ-પ્રબન્ધ, ૧૯૮૧)
સ્નેહાધીન સુરસિંહ (૧૯૮૫)
સંશોધન-વિવેચન
પ્રેમાનંદ : એક સમાલોચના (૧૯૬૫, ૮૨)
નર્મદ : એક સમાલોચના (૧૯૬૬, ૭૯)
અનુવાક્ (૧૯૭૬), અનુસર્ગ (૧૯૭૯), અન્વર્થ (૧૯૮૧)
અનુમોદ (૧૯૮૪), સંભૂતિ (૧૯૮૪)
નર્મદ-દર્શન (સાર્ધશતાબ્દી ગ્રંથ : ૧૯૮૬)
વિવેચન
નવલરામ (૧૯૮૩)
સાહિત્યમીમાંસા
કુન્તકનો વક્રોક્તિવિચાર (૧૯૭૮)
સંપાદન-વિવેચન
પ્રેમાનંદકૃત દશમસ્કંધ (૧૯૬૬), ભાલણકૃત કાદંબરી (૧૯૬૭) અજ્ઞાત કવિકૃત વસંતવિલાસ (૧૯૬૯, ૮૨), પ્રલંબિતા (૧૯૮૧)
સંપાદન
ન્હાનાલાલ અધ્યયન ગ્રંથ (૧૯૭૭)
અન્ય સાથે
ચન્દ્રહાસ આખ્યાન (૧૯૬૧), અખાના છપ્પા (૧૯૬૩)
કુંવરબાઈનું મામેરું (૧૯૬૪), ગુજરાતનું સંસ્કૃતિદર્શન (૧૯૬૪)
અભિમન્યુ આખ્યાન (૧૯૬૭),
ટૂંકી વાર્તા – સ્વરૂપ અને સાહિત્ય (૧૯૬૭), કાન્હડદે પ્રબંધ (૧૯૭૨)
સાહિત્યનો આસ્વાદ અને છંદ-અલંકાર-ચર્ચા (૧૯૭૪, ૮૨)
પ્રકાશ્ય
‘કેકારવ’નાં પાઠાન્તરો (સંશોધન), કલાપી ઘટના (સંશોધન)
સંવિવાદ (શોધપ્રબંધ વિશેની ચર્ચાઓના અનુસંધાનમાં)
સંવાદ (સંશેાધન-વિવેચન)
* ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્ય તરફથી ૧૯૮૧ના વર્ષના સંશેાધન-વિવેચનના શ્રેષ્ઠ ગ્રંથ તરીકે પુરસ્કૃત
‘મૈત્રી’, ૩૯/આદર્શ સેસાયટી,
સુરત - ૩૯૫ ૦૦૧
તા. ૨૩-૧-૧૯૮૪
પ્રિય ભાઈશ્રી રમેશભાઈ, ...............
તમે વિભાગીય અધ્યક્ષ તરીકે તમારું સ્થાન શોભાવ્યું. આત્મકથાના સત્ત્વ (વસ્તુ) કે/અને નિર્માણની દૃષ્ટિએ (કલા તરીકે) થતા પ્રકારો અને તેનાં ઉદાહરણો તમે અવલોક્યાં છે. સદ્ભાગ્યે બધા ભેદોના નમૂના તમને ગુજરાતી સાહિત્યમાંથી મળી રહ્યા છે. આત્મકથાના આદર્શના સંપ્રત્યયને ધ્યાનમાં રાખી તમે નર્મદની અધૂરી અને વધારે સૌષ્ઠવ માગતી ‘ભ્રમ’યુક્ત આત્મકથાને બરાબર તપાસી છે. પ્રકારભેદે અનેક આત્મકથાઓ તમે તપાસી છે. ચરિત્રકલ્પ (તટસ્થ) આત્મકથન, ચારુતાયુક્ત, સૌષ્ઠવસંપન્ન પણ હકીકતનિષ્ઠ આત્મકથા અને નવલકલ્પ, કથાકલ્પ આત્મકથા. (રમણભાઈ દેસાઈનો ઉલ્લેખ મને જણાયો નહિ.) તમે આત્મકથા-સ્વરૂપની, અને આ આત્મકથા નર્મદની, સૂક્ષ્મ અને તૃપ્તિકર ચર્ચા કરી છે. વ્યાખ્યાનમાં તમારી તટસ્થ વિવેકબુદ્ધિ પણ ખીલી ઊઠી છે. તમને અભિનંદન આપું છું.
સદ્ભાગ્યે આ અધિવેશન બધાં અંગેામાં પ્રશસ્ય હતું. અને તેમ થવામાં તમારા વિભાગનો પણ હિસ્સો છે.
૦ ઝટ ડહોળી નાખો રે મનજળ થંભ થયેલું
– નર્મદ
“કોઈ મિત્રે મને નર્મદાશંકરનું ‘ધર્મવિચાર’ પુસ્તક મોકલ્યું. તેની પ્રસ્તાવના મને મદદરૂપ થઈ પડી. નર્મદાશંકરના વિલાસી જીવનની વાતો મેં સાંભળી હતી. તેમના જીવનમાં થયેલ ફેરફારના પ્રસ્તાવનામાં કરેલા વર્ણને મને આકર્ષ્યો, ને તેથી તે પુસ્તક પ્રત્યે મને આદર થયો. હું તે ધ્યાનપૂર્વક વાંચી ગયો.”
“નર્મદાશંકરને જે ગુજરાતી ન જાણે તે ગુજરાતી જ કેમ ગણાય? મને તેનો પરિચય બચપણથી જ થયો હતો. ‘સહુ ચલો જીતવા જંગ બ્યૂગલો વાગે’ ગાતાં થાક જ ન લાગે. ત્યારે આરંભાયેલો રાગ દક્ષિણ આફ્રિકામાં પાકો થયો. ગીતાનો પૂજારી તો હું થઈ ચૂક્યો હતો, પણ નર્મદાશંકરના ગીતાના અનુવાદની પ્રસ્તાવનાએ મારી ગીતા માતાની ભક્તિ દૃઢ કરી ને નર્મદાશંકર પ્રત્યેનું મારું માન વધ્યું. મને દુઃખ એ જ રહી ગયું કે મારી અનેક પ્રવૃત્તિએ મને નર્મદાશંકર જેવા લેખક અને કવિનો પણ હું ઇચ્છું તેટલો પરિચય ન કરવા દીધો.”
– ગાંધીજી