ભરત વિંઝુડાની ગઝલસંપદા/તરસ લાગે: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(1)
Line 18: Line 18:
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  ભીનાં નીકળ્યાં
|previous =  ભીનાં નીકળ્યાં
|next = ભીનાં નીકળ્યાં
|next = સંસારીઓ પણ છે
}}
}}

Revision as of 05:18, 14 November 2025

૬૧
તરસ લાગે

હોય તું જળ અને તરસ લાગે,
એમ તારી મને તરસ લાગે.
તું કરે એમ મારે કરવું છે,
શું કરે જો તને તરસ લાગે.
એ દુઆ હું કરું છું, તું પણ કર,
આમનેસામને તરસ લાગે.
ડોલ કે દોરડુંય હોય નહીં,
એમ કૂવા કને તરસ લાગે.
જેની નીચે વહી જતાં વાદળ,
એ ઊંચા આસને તરસ લાગે.

(ચિત્તની લીલાઓ)