ભરત વિંઝુડાની ગઝલસંપદા/આસમાન મળે: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(Inserted a line between Stanza) |
||
| Line 5: | Line 5: | ||
એમ અજ્ઞાન મળે જેવી રીતે જ્ઞાન મળે, | એમ અજ્ઞાન મળે જેવી રીતે જ્ઞાન મળે, | ||
શાસ્ત્રમાંથી ન કશું સર્વને સમાન મળે. | શાસ્ત્રમાંથી ન કશું સર્વને સમાન મળે. | ||
શેરીઓમાં જ મળે એવું કાંઈ નક્કી નહીં, | શેરીઓમાં જ મળે એવું કાંઈ નક્કી નહીં, | ||
ઊતરી જાવ ભીતરમાં ને ત્યાંથી વાન મળે. | ઊતરી જાવ ભીતરમાં ને ત્યાંથી વાન મળે. | ||
સ્વર્ગને શોધવા માટે ઊડી ગયા પંખી, | સ્વર્ગને શોધવા માટે ઊડી ગયા પંખી, | ||
હર વખત એને ઉપર ખાલી આસમાન મળે. | હર વખત એને ઉપર ખાલી આસમાન મળે. | ||
અન્યની પાસે જવાથી થશે અભિવાદન, | અન્યની પાસે જવાથી થશે અભિવાદન, | ||
જાતમાં જઈને જુઓ તે સ્થળે સ્વમાન મળે. | જાતમાં જઈને જુઓ તે સ્થળે સ્વમાન મળે. | ||
કંઈક અરમાન મળે એમાં થઈ ગયેલ દફન, | કંઈક અરમાન મળે એમાં થઈ ગયેલ દફન, | ||
કોઈ પણ વ્યક્તિની અંદરથી પણ સ્મશાન મળે. | કોઈ પણ વ્યક્તિની અંદરથી પણ સ્મશાન મળે. | ||
Latest revision as of 10:16, 20 November 2025
૫૮
આસમાન મળે
આસમાન મળે
એમ અજ્ઞાન મળે જેવી રીતે જ્ઞાન મળે,
શાસ્ત્રમાંથી ન કશું સર્વને સમાન મળે.
શેરીઓમાં જ મળે એવું કાંઈ નક્કી નહીં,
ઊતરી જાવ ભીતરમાં ને ત્યાંથી વાન મળે.
સ્વર્ગને શોધવા માટે ઊડી ગયા પંખી,
હર વખત એને ઉપર ખાલી આસમાન મળે.
અન્યની પાસે જવાથી થશે અભિવાદન,
જાતમાં જઈને જુઓ તે સ્થળે સ્વમાન મળે.
કંઈક અરમાન મળે એમાં થઈ ગયેલ દફન,
કોઈ પણ વ્યક્તિની અંદરથી પણ સ્મશાન મળે.
((નજીક જાવ તો)