ભરત વિંઝુડાની ગઝલસંપદા/ભીનાં નીકળ્યાં: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(Inserted a line between Stanza)
 
Line 3: Line 3:


{{Block center|<poem>
{{Block center|<poem>
ચુંબનો ઝાકળ સરીખાં નીકળ્યાં,
ચુંબનો ઝાકળ સરીખાં નીકળ્યાં,
બે ઘડી આ ગાલ ભીના નીકળ્યા.
બે ઘડી આ ગાલ ભીના નીકળ્યા.
પેટમાંથી એક ટીપું ના મળ્યું,
પેટમાંથી એક ટીપું ના મળ્યું,
તોય ઘરમાં ખાલી શીશા નીકળ્યા.
તોય ઘરમાં ખાલી શીશા નીકળ્યા.
જોઉં જેમાં ને અલગ દેખાઉં છું,
જોઉં જેમાં ને અલગ દેખાઉં છું,
ગામમાં એવા અરીસા નીકળ્યા.
ગામમાં એવા અરીસા નીકળ્યા.
જેમને હું એ સમજતો’તો અહીં,
જેમને હું એ સમજતો’તો અહીં,
એ નહીં ને કોઈ બીજા નીકળ્યા.
એ નહીં ને કોઈ બીજા નીકળ્યા.
જે નદીના પૂરમાં ડૂબ્યું નગર,
જે નદીના પૂરમાં ડૂબ્યું નગર,
આખરે પાણીનાં ટીપાં નીકળ્યાં.
આખરે પાણીનાં ટીપાં નીકળ્યાં.

Latest revision as of 10:17, 20 November 2025

૬૦
ભીનાં નીકળ્યાં

ચુંબનો ઝાકળ સરીખાં નીકળ્યાં,
બે ઘડી આ ગાલ ભીના નીકળ્યા.

પેટમાંથી એક ટીપું ના મળ્યું,
તોય ઘરમાં ખાલી શીશા નીકળ્યા.

જોઉં જેમાં ને અલગ દેખાઉં છું,
ગામમાં એવા અરીસા નીકળ્યા.

જેમને હું એ સમજતો’તો અહીં,
એ નહીં ને કોઈ બીજા નીકળ્યા.

જે નદીના પૂરમાં ડૂબ્યું નગર,
આખરે પાણીનાં ટીપાં નીકળ્યાં.

(ચિત્તની લીલાઓ)