33,264
edits
(+1) |
No edit summary |
||
| (3 intermediate revisions by the same user not shown) | |||
| Line 74: | Line 74: | ||
:કવિ દ્વારા શબ્દોના નાદથી ઊભું થતું સંમોહન. શબ્દોના અર્થને કે શબ્દોના સાહચર્યને સમજવાની અહીં આવશ્યકતા નથી. | :કવિ દ્વારા શબ્દોના નાદથી ઊભું થતું સંમોહન. શબ્દોના અર્થને કે શબ્દોના સાહચર્યને સમજવાની અહીં આવશ્યકતા નથી. | ||
:જેમકે, નરસિંહ મહેતાની પંક્તિઓ : | :જેમકે, નરસિંહ મહેતાની પંક્તિઓ : | ||
‘ઝળહળ જ્યોત ઉદ્યોત રવિકોટમાં | :‘ઝળહળ જ્યોત ઉદ્યોત રવિકોટમાં | ||
{{Block center|'''<poem>હેમની કોર જ્યાં નીસરે તોલે | {{Block center|'''<poem>હેમની કોર જ્યાં નીસરે તોલે | ||
સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે | સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે | ||
| Line 120: | Line 120: | ||
'''Interior Monologue મનોગત એકોકિત, આત્મસંભાષણ''' | '''Interior Monologue મનોગત એકોકિત, આત્મસંભાષણ''' | ||
:પાત્રના ચિત્તમાં સતત ચાલતું સંભાષણ. કથાનિરૂપણની આ એક વિશિષ્ટ પદ્ધતિ છે, જે અનુસાર પાત્રના ચિત્તમાં પસાર થતાં વિચારો, તેની લાગણીઓ વગેરેનાં ચિત્રણ દ્વારા કથા સિદ્ધ કરવામાં આવે છે. | :પાત્રના ચિત્તમાં સતત ચાલતું સંભાષણ. કથાનિરૂપણની આ એક વિશિષ્ટ પદ્ધતિ છે, જે અનુસાર પાત્રના ચિત્તમાં પસાર થતાં વિચારો, તેની લાગણીઓ વગેરેનાં ચિત્રણ દ્વારા કથા સિદ્ધ કરવામાં આવે છે. | ||
ફ્રેન્ચ નવલકથાકાર ડ્યૂઆર્ડિન દ્વારા આ પદ્ધતિ ૧૮૮૮માં પહેલીવાર અખત્યાર થઈ. જેમ્સ જોઈસ દ્વારા ‘યુલિસિઝ’ નવલકથામાં તેનો સફળ વિનિયોગ થયો છે. ‘યુલિસિઝ’ નવલકથાના અંતે લગભગ ચાલીસ :પૃષ્ઠ લાંબી મનોગત એકોક્તિ કૃતિના એક પાત્ર મૉલિ બ્લૂમ દ્વારા રજૂ થાય છે. આ સમગ્ર એકોક્તિમાં એક પણ વિરામચિહ્ન નથી. | :ફ્રેન્ચ નવલકથાકાર ડ્યૂઆર્ડિન દ્વારા આ પદ્ધતિ ૧૮૮૮માં પહેલીવાર અખત્યાર થઈ. જેમ્સ જોઈસ દ્વારા ‘યુલિસિઝ’ નવલકથામાં તેનો સફળ વિનિયોગ થયો છે. ‘યુલિસિઝ’ નવલકથાના અંતે લગભગ ચાલીસ :પૃષ્ઠ લાંબી મનોગત એકોક્તિ કૃતિના એક પાત્ર મૉલિ બ્લૂમ દ્વારા રજૂ થાય છે. આ સમગ્ર એકોક્તિમાં એક પણ વિરામચિહ્ન નથી. | ||
:આ પ્રકારની એક યા વધુ એકોક્તિઓ દ્વારા નવલકથા રચવાની પ્રવિધિ ચેતના પ્રવાહ (Stream of consciousness) તરીકે ઓળખાય છે. | :આ પ્રકારની એક યા વધુ એકોક્તિઓ દ્વારા નવલકથા રચવાની પ્રવિધિ ચેતના પ્રવાહ (Stream of consciousness) તરીકે ઓળખાય છે. | ||
:નાટ્યાત્મક એકોક્તિ (Dramatic Monologue) અને મનોગત એકોક્તિ વચ્ચે તફાવત છે. પહેલો પ્રકાર તે કલ્પિત પાત્ર દ્વારા કલ્પિત શ્રોતા (audience)ને કરાયેલું સંભાષણ છે. જ્યારે મનોગત એકોક્તિ એ સંબોધનરીતિનો છેદ ઉડાડતો એકોક્તિ-પ્રકાર છે. | :નાટ્યાત્મક એકોક્તિ (Dramatic Monologue) અને મનોગત એકોક્તિ વચ્ચે તફાવત છે. પહેલો પ્રકાર તે કલ્પિત પાત્ર દ્વારા કલ્પિત શ્રોતા (audience)ને કરાયેલું સંભાષણ છે. જ્યારે મનોગત એકોક્તિ એ સંબોધનરીતિનો છેદ ઉડાડતો એકોક્તિ-પ્રકાર છે. | ||
| Line 138: | Line 138: | ||
'''Intertextuality આંતરપાઠપરકતા''' | '''Intertextuality આંતરપાઠપરકતા''' | ||
:પાઠભાષાવિજ્ઞાન, સંકેતવિજ્ઞાન વગેરેમાં આ સંજ્ઞા વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ ખ્યાલ મુજબ પ્રત્યેક પાઠ બીજા પાઠોનું રૂપાન્તર છે, અને કોઈ પણ કૃતિ અન્ય કૃતિના સંદર્ભમાં જ વંચાય છે. | :પાઠભાષાવિજ્ઞાન, સંકેતવિજ્ઞાન વગેરેમાં આ સંજ્ઞા વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ ખ્યાલ મુજબ પ્રત્યેક પાઠ બીજા પાઠોનું રૂપાન્તર છે, અને કોઈ પણ કૃતિ અન્ય કૃતિના સંદર્ભમાં જ વંચાય છે. | ||
એક પાઠનું પ્રયોજન અગાઉ સંપર્કમાં આવેલાં એક કે વધુ પાઠોના જ્ઞાન પર આધારિત છે. પ્રતિકૃતિઓ, અવલોકનો, અહેવાલો જેવા પાઠ-પ્રકારોમાં પાઠ-નિર્માતા કે સર્જક અગાઉના પાઠોના સતત સંપર્કમાં હોય છે અને પાઠ-ગ્રાહકો કે ભાવકો માટે પૂર્વ પાઠની પરિચિતતા જરૂરી બને છે. જૂલ્ય, ક્રિસ્તેવા રોલાં બાર્થ, માઈકલ રિફાતેર વગેરે આ ખ્યાલના પુરસ્કર્તાઓ છે. | :એક પાઠનું પ્રયોજન અગાઉ સંપર્કમાં આવેલાં એક કે વધુ પાઠોના જ્ઞાન પર આધારિત છે. પ્રતિકૃતિઓ, અવલોકનો, અહેવાલો જેવા પાઠ-પ્રકારોમાં પાઠ-નિર્માતા કે સર્જક અગાઉના પાઠોના સતત સંપર્કમાં હોય છે અને પાઠ-ગ્રાહકો કે ભાવકો માટે પૂર્વ પાઠની પરિચિતતા જરૂરી બને છે. જૂલ્ય, ક્રિસ્તેવા રોલાં બાર્થ, માઈકલ રિફાતેર વગેરે આ ખ્યાલના પુરસ્કર્તાઓ છે. | ||
'''Intonation કાકુ, લયાત્મક પાઠ''' | '''Intonation કાકુ, લયાત્મક પાઠ''' | ||
:ઉચ્ચારણ-ભેદને લીધે પ્રત્યેક વક્તાની આગવી લઢણ પ્રગટે છે. ઉચ્ચારણની નિયત ઢબની સરખામણીમાં વક્તાની ઢબને તપાસવા, મૂલવવાનું વલણ હોય છે. આ લઢણ કે શૈલીનું સૂચન કરવા આ સંજ્ઞા પ્રયોજાય છે. | :ઉચ્ચારણ-ભેદને લીધે પ્રત્યેક વક્તાની આગવી લઢણ પ્રગટે છે. ઉચ્ચારણની નિયત ઢબની સરખામણીમાં વક્તાની ઢબને તપાસવા, મૂલવવાનું વલણ હોય છે. આ લઢણ કે શૈલીનું સૂચન કરવા આ સંજ્ઞા પ્રયોજાય છે. | ||
| Line 152: | Line 152: | ||
'''Invective અ૫ભાષિક''' | '''Invective અ૫ભાષિક''' | ||
:અપશબ્દો યુક્ત વક્તવ્ય, શબ્દો દ્વારા તીવ્ર આક્રોશ યા પ્રહાર. જેમકે, પ્રેમાનંદના ‘કુંવરબાઈનું મામેરું’માથી | :અપશબ્દો યુક્ત વક્તવ્ય, શબ્દો દ્વારા તીવ્ર આક્રોશ યા પ્રહાર. જેમકે, પ્રેમાનંદના ‘કુંવરબાઈનું મામેરું’માથી | ||
{{Block center|<poem>‘ડાટ વાળ્યો રે, ડોશીએ ડાટ વાળ્યો રે | {{Block center|'''<poem>‘ડાટ વાળ્યો રે, ડોશીએ ડાટ વાળ્યો રે | ||
વડસાસુ વેરણ થઈ મારી હરખ હૈયાનો ટાળ્યો રે | વડસાસુ વેરણ થઈ મારી હરખ હૈયાનો ટાળ્યો રે | ||
મીઠાવચની ને થોડા બોલી હીંડે હરિગુણ ગાતી રે | મીઠાવચની ને થોડા બોલી હીંડે હરિગુણ ગાતી રે | ||
પરમાર્થી થઈ પત્ર લખાવ્યું મનમાં મોટી કાતી’</poem>}} | પરમાર્થી થઈ પત્ર લખાવ્યું મનમાં મોટી કાતી’</poem>'''}} | ||
'''Inversion પદવ્યુત્ક્રમ''' | '''Inversion પદવ્યુત્ક્રમ''' | ||
:વાક્યના સાધારણ પદક્રમમાં ફેરફાર. છંદને કારણે આ ચોક્કસ પ્રભાવ માટે કવિ કાવ્યમાં પદક્રમ બદલતો હોય છે : જેમકે | :વાક્યના સાધારણ પદક્રમમાં ફેરફાર. છંદને કારણે આ ચોક્કસ પ્રભાવ માટે કવિ કાવ્યમાં પદક્રમ બદલતો હોય છે : જેમકે | ||
:લાભશંકર ઠાકરની પંક્તિઓ : | :લાભશંકર ઠાકરની પંક્તિઓ : | ||
{{Block center|'''<poem>‘અવાજને ખોદી શકાતો નથી! | {{Block center|'''<poem>‘અવાજને ખોદી શકાતો નથી! | ||
ને ઊંચકી શકાતું નથી મૌન’. | ને ઊંચકી શકાતું નથી મૌન’.</poem>'''}} | ||
'''Invocation આહ્વાન''' | '''Invocation આહ્વાન''' | ||
:મહાકાવ્યના પ્રારંભમાં કવિઓ મહાકાવ્યની દેવી કેલિયોપને દિવ્ય સહાય માટે આહ્વાન કરે છે. આ આહ્વાન સાહિત્યિક રૂઢિ છે. ‘પેરેડાઈઝ લોસ્ટ’માં પ્રારંભમાં પ્રસિદ્ધ આહ્વાન છે. | :મહાકાવ્યના પ્રારંભમાં કવિઓ મહાકાવ્યની દેવી કેલિયોપને દિવ્ય સહાય માટે આહ્વાન કરે છે. આ આહ્વાન સાહિત્યિક રૂઢિ છે. ‘પેરેડાઈઝ લોસ્ટ’માં પ્રારંભમાં પ્રસિદ્ધ આહ્વાન છે. | ||
'''Irony વક્રતા''' | '''Irony વક્રતા''' | ||
:સાહિત્યિક અભિવ્યક્તિની આ એક વિશેષ તરાહ છે, જે દ્વારા પ્રયોજાયેલા શબ્દોનો કે નિરૂપાયેલી પરિસ્થિતિનો દેખીતો અર્થ તેના અભિપ્રેત અર્થ કરતાં વિરુદ્ધનો હોય. આમ વક્રતાના બે મુખ્ય પ્રકારો છેઃ | :સાહિત્યિક અભિવ્યક્તિની આ એક વિશેષ તરાહ છે, જે દ્વારા પ્રયોજાયેલા શબ્દોનો કે નિરૂપાયેલી પરિસ્થિતિનો દેખીતો અર્થ તેના અભિપ્રેત અર્થ કરતાં વિરુદ્ધનો હોય. આમ વક્રતાના બે મુખ્ય પ્રકારો છેઃ | ||
ભાષાગત વ્યંગ્યાર્થ અને પરિસ્થિતિગત વ્યંગ્યાર્થ. સામાન્ય રીતે કવિતામાં પહેલા પ્રકારની અને નાટક કે કથા-સાહિત્યમાં બીજા પ્રકારની વક્રતા વિશેષ પ્રમાણમાં પ્રયોજાય છે. | :ભાષાગત વ્યંગ્યાર્થ અને પરિસ્થિતિગત વ્યંગ્યાર્થ. સામાન્ય રીતે કવિતામાં પહેલા પ્રકારની અને નાટક કે કથા-સાહિત્યમાં બીજા પ્રકારની વક્રતા વિશેષ પ્રમાણમાં પ્રયોજાય છે. | ||
:વક્રતાના વિનિયોગ દ્વારા હાસ્ય, કટાક્ષ નિષ્પન્ન થાય છે. ઉપરાંત, તાત્ત્વિક ભૂમિકાએ પણ આ પ્રવિધિ પ્રયોજાય છે જેના દ્વારા સંકુલ માનવ-સ્થિતિનું ચિંતન પ્રગટ થાય છે. આ પ્રકારની વક્રતા વૈશ્વિક વક્રતા તરીકે ઓળખાય છે. | :વક્રતાના વિનિયોગ દ્વારા હાસ્ય, કટાક્ષ નિષ્પન્ન થાય છે. ઉપરાંત, તાત્ત્વિક ભૂમિકાએ પણ આ પ્રવિધિ પ્રયોજાય છે જેના દ્વારા સંકુલ માનવ-સ્થિતિનું ચિંતન પ્રગટ થાય છે. આ પ્રકારની વક્રતા વૈશ્વિક વક્રતા તરીકે ઓળખાય છે. | ||
:વક્રતાની વિશેષતા એ છે કે તે કરુણ અને હાસ્ય બંને રસની સમાંતર નિષ્પત્તિ કરે છે. આ સંદર્ભમાં હાસ્ય વિશ્રાન્તિ (comic relief) પોતે જ પરિસ્થિતિગત વક્રતાને સઘન બનાવે છે. | :વક્રતાની વિશેષતા એ છે કે તે કરુણ અને હાસ્ય બંને રસની સમાંતર નિષ્પત્તિ કરે છે. આ સંદર્ભમાં હાસ્ય વિશ્રાન્તિ (comic relief) પોતે જ પરિસ્થિતિગત વક્રતાને સઘન બનાવે છે. | ||