આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/I: Difference between revisions

no edit summary
(+1)
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 74: Line 74:
:કવિ દ્વારા શબ્દોના નાદથી ઊભું થતું સંમોહન. શબ્દોના અર્થને કે શબ્દોના સાહચર્યને સમજવાની અહીં આવશ્યકતા નથી.
:કવિ દ્વારા શબ્દોના નાદથી ઊભું થતું સંમોહન. શબ્દોના અર્થને કે શબ્દોના સાહચર્યને સમજવાની અહીં આવશ્યકતા નથી.
:જેમકે, નરસિંહ મહેતાની પંક્તિઓ :
:જેમકે, નરસિંહ મહેતાની પંક્તિઓ :
‘ઝળહળ જ્યોત ઉદ્યોત રવિકોટમાં
:‘ઝળહળ જ્યોત ઉદ્યોત રવિકોટમાં
{{Block center|'''<poem>હેમની કોર જ્યાં નીસરે તોલે
{{Block center|'''<poem>હેમની કોર જ્યાં નીસરે તોલે
સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે
સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે
Line 120: Line 120:
'''Interior Monologue મનોગત એકોકિત, આત્મસંભાષણ'''
'''Interior Monologue મનોગત એકોકિત, આત્મસંભાષણ'''
:પાત્રના ચિત્તમાં સતત ચાલતું સંભાષણ. કથાનિરૂપણની આ એક વિશિષ્ટ પદ્ધતિ છે, જે અનુસાર પાત્રના ચિત્તમાં પસાર થતાં વિચારો, તેની લાગણીઓ વગેરેનાં ચિત્રણ દ્વારા કથા સિદ્ધ કરવામાં આવે છે.
:પાત્રના ચિત્તમાં સતત ચાલતું સંભાષણ. કથાનિરૂપણની આ એક વિશિષ્ટ પદ્ધતિ છે, જે અનુસાર પાત્રના ચિત્તમાં પસાર થતાં વિચારો, તેની લાગણીઓ વગેરેનાં ચિત્રણ દ્વારા કથા સિદ્ધ કરવામાં આવે છે.
ફ્રેન્ચ નવલકથાકાર ડ્યૂઆર્ડિન દ્વારા આ પદ્ધતિ ૧૮૮૮માં પહેલીવાર અખત્યાર થઈ. જેમ્સ જોઈસ દ્વારા ‘યુલિસિઝ’ નવલકથામાં તેનો સફળ વિનિયોગ થયો છે. ‘યુલિસિઝ’ નવલકથાના અંતે લગભગ ચાલીસ :પૃષ્ઠ લાંબી મનોગત એકોક્તિ કૃતિના એક પાત્ર મૉલિ બ્લૂમ દ્વારા રજૂ થાય છે. આ સમગ્ર એકોક્તિમાં એક પણ વિરામચિહ્ન નથી.
:ફ્રેન્ચ નવલકથાકાર ડ્યૂઆર્ડિન દ્વારા આ પદ્ધતિ ૧૮૮૮માં પહેલીવાર અખત્યાર થઈ. જેમ્સ જોઈસ દ્વારા ‘યુલિસિઝ’ નવલકથામાં તેનો સફળ વિનિયોગ થયો છે. ‘યુલિસિઝ’ નવલકથાના અંતે લગભગ ચાલીસ :પૃષ્ઠ લાંબી મનોગત એકોક્તિ કૃતિના એક પાત્ર મૉલિ બ્લૂમ દ્વારા રજૂ થાય છે. આ સમગ્ર એકોક્તિમાં એક પણ વિરામચિહ્ન નથી.
:આ પ્રકારની એક યા વધુ એકોક્તિઓ દ્વારા નવલકથા રચવાની પ્રવિધિ ચેતના પ્રવાહ (Stream of consciousness) તરીકે ઓળખાય છે.
:આ પ્રકારની એક યા વધુ એકોક્તિઓ દ્વારા નવલકથા રચવાની પ્રવિધિ ચેતના પ્રવાહ (Stream of consciousness) તરીકે ઓળખાય છે.
:નાટ્યાત્મક એકોક્તિ (Dramatic Monologue) અને મનોગત એકોક્તિ વચ્ચે તફાવત છે. પહેલો પ્રકાર તે કલ્પિત પાત્ર દ્વારા કલ્પિત શ્રોતા (audience)ને કરાયેલું સંભાષણ છે. જ્યારે મનોગત એકોક્તિ એ સંબોધનરીતિનો છેદ ઉડાડતો એકોક્તિ-પ્રકાર છે.
:નાટ્યાત્મક એકોક્તિ (Dramatic Monologue) અને મનોગત એકોક્તિ વચ્ચે તફાવત છે. પહેલો પ્રકાર તે કલ્પિત પાત્ર દ્વારા કલ્પિત શ્રોતા (audience)ને કરાયેલું સંભાષણ છે. જ્યારે મનોગત એકોક્તિ એ સંબોધનરીતિનો છેદ ઉડાડતો એકોક્તિ-પ્રકાર છે.
Line 138: Line 138:
'''Intertextuality આંતરપાઠપરકતા'''
'''Intertextuality આંતરપાઠપરકતા'''
:પાઠભાષાવિજ્ઞાન, સંકેતવિજ્ઞાન વગેરેમાં આ સંજ્ઞા વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ ખ્યાલ મુજબ પ્રત્યેક પાઠ બીજા પાઠોનું રૂપાન્તર છે, અને કોઈ પણ કૃતિ અન્ય કૃતિના સંદર્ભમાં જ વંચાય છે.
:પાઠભાષાવિજ્ઞાન, સંકેતવિજ્ઞાન વગેરેમાં આ સંજ્ઞા વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ ખ્યાલ મુજબ પ્રત્યેક પાઠ બીજા પાઠોનું રૂપાન્તર છે, અને કોઈ પણ કૃતિ અન્ય કૃતિના સંદર્ભમાં જ વંચાય છે.
એક પાઠનું પ્રયોજન અગાઉ સંપર્કમાં આવેલાં એક કે વધુ પાઠોના જ્ઞાન પર આધારિત છે. પ્રતિકૃતિઓ, અવલોકનો, અહેવાલો જેવા પાઠ-પ્રકારોમાં પાઠ-નિર્માતા કે સર્જક અગાઉના પાઠોના સતત સંપર્કમાં હોય છે અને પાઠ-ગ્રાહકો કે ભાવકો માટે પૂર્વ પાઠની પરિચિતતા જરૂરી બને છે. જૂલ્ય, ક્રિસ્તેવા રોલાં બાર્થ, માઈકલ રિફાતેર વગેરે આ ખ્યાલના પુરસ્કર્તાઓ છે.
:એક પાઠનું પ્રયોજન અગાઉ સંપર્કમાં આવેલાં એક કે વધુ પાઠોના જ્ઞાન પર આધારિત છે. પ્રતિકૃતિઓ, અવલોકનો, અહેવાલો જેવા પાઠ-પ્રકારોમાં પાઠ-નિર્માતા કે સર્જક અગાઉના પાઠોના સતત સંપર્કમાં હોય છે અને પાઠ-ગ્રાહકો કે ભાવકો માટે પૂર્વ પાઠની પરિચિતતા જરૂરી બને છે. જૂલ્ય, ક્રિસ્તેવા રોલાં બાર્થ, માઈકલ રિફાતેર વગેરે આ ખ્યાલના પુરસ્કર્તાઓ છે.
'''Intonation કાકુ, લયાત્મક પાઠ'''
'''Intonation કાકુ, લયાત્મક પાઠ'''
:ઉચ્ચારણ-ભેદને લીધે પ્રત્યેક વક્તાની આગવી લઢણ પ્રગટે છે. ઉચ્ચારણની નિયત ઢબની સરખામણીમાં વક્તાની ઢબને તપાસવા, મૂલવવાનું વલણ હોય છે. આ લઢણ કે શૈલીનું સૂચન કરવા આ સંજ્ઞા પ્રયોજાય છે.
:ઉચ્ચારણ-ભેદને લીધે પ્રત્યેક વક્તાની આગવી લઢણ પ્રગટે છે. ઉચ્ચારણની નિયત ઢબની સરખામણીમાં વક્તાની ઢબને તપાસવા, મૂલવવાનું વલણ હોય છે. આ લઢણ કે શૈલીનું સૂચન કરવા આ સંજ્ઞા પ્રયોજાય છે.
Line 152: Line 152:
'''Invective અ૫ભાષિક'''
'''Invective અ૫ભાષિક'''
:અપશબ્દો યુક્ત વક્તવ્ય, શબ્દો દ્વારા તીવ્ર આક્રોશ યા પ્રહાર. જેમકે, પ્રેમાનંદના ‘કુંવરબાઈનું મામેરું’માથી
:અપશબ્દો યુક્ત વક્તવ્ય, શબ્દો દ્વારા તીવ્ર આક્રોશ યા પ્રહાર. જેમકે, પ્રેમાનંદના ‘કુંવરબાઈનું મામેરું’માથી
{{Block center|<poem>‘ડાટ વાળ્યો રે, ડોશીએ ડાટ વાળ્યો રે
{{Block center|'''<poem>‘ડાટ વાળ્યો રે, ડોશીએ ડાટ વાળ્યો રે
વડસાસુ વેરણ થઈ મારી હરખ હૈયાનો ટાળ્યો રે
વડસાસુ વેરણ થઈ મારી હરખ હૈયાનો ટાળ્યો રે
મીઠાવચની ને થોડા બોલી હીંડે હરિગુણ ગાતી રે
મીઠાવચની ને થોડા બોલી હીંડે હરિગુણ ગાતી રે
પરમાર્થી થઈ પત્ર લખાવ્યું મનમાં મોટી કાતી’</poem>}}
પરમાર્થી થઈ પત્ર લખાવ્યું મનમાં મોટી કાતી’</poem>'''}}
'''Inversion પદવ્યુત્ક્રમ'''
'''Inversion પદવ્યુત્ક્રમ'''
:વાક્યના સાધારણ પદક્રમમાં ફેરફાર. છંદને કારણે આ ચોક્કસ પ્રભાવ માટે કવિ કાવ્યમાં પદક્રમ બદલતો હોય છે : જેમકે
:વાક્યના સાધારણ પદક્રમમાં ફેરફાર. છંદને કારણે આ ચોક્કસ પ્રભાવ માટે કવિ કાવ્યમાં પદક્રમ બદલતો હોય છે : જેમકે
:લાભશંકર ઠાકરની પંક્તિઓ :
:લાભશંકર ઠાકરની પંક્તિઓ :
{{Block center|'''<poem>‘અવાજને ખોદી શકાતો નથી!
{{Block center|'''<poem>‘અવાજને ખોદી શકાતો નથી!
ને ઊંચકી શકાતું નથી મૌન’.
ને ઊંચકી શકાતું નથી મૌન’.</poem>'''}}
'''Invocation આહ્‌વાન'''</poem>'''}}
'''Invocation આહ્‌વાન'''
:મહાકાવ્યના પ્રારંભમાં કવિઓ મહાકાવ્યની દેવી કેલિયોપને દિવ્ય સહાય માટે આહ્‌વાન કરે છે. આ આહ્‌વાન સાહિત્યિક રૂઢિ છે. ‘પેરેડાઈઝ લોસ્ટ’માં પ્રારંભમાં પ્રસિદ્ધ આહ્‌વાન છે.
:મહાકાવ્યના પ્રારંભમાં કવિઓ મહાકાવ્યની દેવી કેલિયોપને દિવ્ય સહાય માટે આહ્‌વાન કરે છે. આ આહ્‌વાન સાહિત્યિક રૂઢિ છે. ‘પેરેડાઈઝ લોસ્ટ’માં પ્રારંભમાં પ્રસિદ્ધ આહ્‌વાન છે.
'''Irony વક્રતા'''
'''Irony વક્રતા'''
:સાહિત્યિક અભિવ્યક્તિની આ એક વિશેષ તરાહ છે, જે દ્વારા પ્રયોજાયેલા શબ્દોનો કે નિરૂપાયેલી પરિસ્થિતિનો દેખીતો અર્થ તેના અભિપ્રેત અર્થ કરતાં વિરુદ્ધનો હોય. આમ વક્રતાના બે મુખ્ય પ્રકારો છેઃ
:સાહિત્યિક અભિવ્યક્તિની આ એક વિશેષ તરાહ છે, જે દ્વારા પ્રયોજાયેલા શબ્દોનો કે નિરૂપાયેલી પરિસ્થિતિનો દેખીતો અર્થ તેના અભિપ્રેત અર્થ કરતાં વિરુદ્ધનો હોય. આમ વક્રતાના બે મુખ્ય પ્રકારો છેઃ
ભાષાગત વ્યંગ્યાર્થ અને પરિસ્થિતિગત વ્યંગ્યાર્થ. સામાન્ય રીતે કવિતામાં પહેલા પ્રકારની અને નાટક કે કથા-સાહિત્યમાં બીજા પ્રકારની વક્રતા વિશેષ પ્રમાણમાં પ્રયોજાય છે.
:ભાષાગત વ્યંગ્યાર્થ અને પરિસ્થિતિગત વ્યંગ્યાર્થ. સામાન્ય રીતે કવિતામાં પહેલા પ્રકારની અને નાટક કે કથા-સાહિત્યમાં બીજા પ્રકારની વક્રતા વિશેષ પ્રમાણમાં પ્રયોજાય છે.
:વક્રતાના વિનિયોગ દ્વારા હાસ્ય, કટાક્ષ નિષ્પન્ન થાય છે. ઉપરાંત, તાત્ત્વિક ભૂમિકાએ પણ આ પ્રવિધિ પ્રયોજાય છે જેના દ્વારા સંકુલ માનવ-સ્થિતિનું ચિંતન પ્રગટ થાય છે. આ પ્રકારની વક્રતા વૈશ્વિક વક્રતા તરીકે ઓળખાય છે.
:વક્રતાના વિનિયોગ દ્વારા હાસ્ય, કટાક્ષ નિષ્પન્ન થાય છે. ઉપરાંત, તાત્ત્વિક ભૂમિકાએ પણ આ પ્રવિધિ પ્રયોજાય છે જેના દ્વારા સંકુલ માનવ-સ્થિતિનું ચિંતન પ્રગટ થાય છે. આ પ્રકારની વક્રતા વૈશ્વિક વક્રતા તરીકે ઓળખાય છે.
:વક્રતાની વિશેષતા એ છે કે તે કરુણ અને હાસ્ય બંને રસની સમાંતર નિષ્પત્તિ કરે છે. આ સંદર્ભમાં હાસ્ય વિશ્રાન્તિ (comic relief) પોતે જ પરિસ્થિતિગત વક્રતાને સઘન બનાવે છે.
:વક્રતાની વિશેષતા એ છે કે તે કરુણ અને હાસ્ય બંને રસની સમાંતર નિષ્પત્તિ કરે છે. આ સંદર્ભમાં હાસ્ય વિશ્રાન્તિ (comic relief) પોતે જ પરિસ્થિતિગત વક્રતાને સઘન બનાવે છે.