33,264
edits
No edit summary |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 74: | Line 74: | ||
:કવિ દ્વારા શબ્દોના નાદથી ઊભું થતું સંમોહન. શબ્દોના અર્થને કે શબ્દોના સાહચર્યને સમજવાની અહીં આવશ્યકતા નથી. | :કવિ દ્વારા શબ્દોના નાદથી ઊભું થતું સંમોહન. શબ્દોના અર્થને કે શબ્દોના સાહચર્યને સમજવાની અહીં આવશ્યકતા નથી. | ||
:જેમકે, નરસિંહ મહેતાની પંક્તિઓ : | :જેમકે, નરસિંહ મહેતાની પંક્તિઓ : | ||
‘ઝળહળ જ્યોત ઉદ્યોત રવિકોટમાં | :‘ઝળહળ જ્યોત ઉદ્યોત રવિકોટમાં | ||
{{Block center|'''<poem>હેમની કોર જ્યાં નીસરે તોલે | {{Block center|'''<poem>હેમની કોર જ્યાં નીસરે તોલે | ||
સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે | સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે | ||
| Line 160: | Line 160: | ||
:લાભશંકર ઠાકરની પંક્તિઓ : | :લાભશંકર ઠાકરની પંક્તિઓ : | ||
{{Block center|'''<poem>‘અવાજને ખોદી શકાતો નથી! | {{Block center|'''<poem>‘અવાજને ખોદી શકાતો નથી! | ||
ને ઊંચકી શકાતું નથી મૌન’. | ને ઊંચકી શકાતું નથી મૌન’.</poem>'''}} | ||
'''Invocation આહ્વાન''' | '''Invocation આહ્વાન''' | ||
:મહાકાવ્યના પ્રારંભમાં કવિઓ મહાકાવ્યની દેવી કેલિયોપને દિવ્ય સહાય માટે આહ્વાન કરે છે. આ આહ્વાન સાહિત્યિક રૂઢિ છે. ‘પેરેડાઈઝ લોસ્ટ’માં પ્રારંભમાં પ્રસિદ્ધ આહ્વાન છે. | :મહાકાવ્યના પ્રારંભમાં કવિઓ મહાકાવ્યની દેવી કેલિયોપને દિવ્ય સહાય માટે આહ્વાન કરે છે. આ આહ્વાન સાહિત્યિક રૂઢિ છે. ‘પેરેડાઈઝ લોસ્ટ’માં પ્રારંભમાં પ્રસિદ્ધ આહ્વાન છે. | ||
'''Irony વક્રતા''' | '''Irony વક્રતા''' | ||