ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/પુસ્તકોની વર્ગીકૃત યાદી સન ૧૯૩૧: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
No edit summary
Line 5: Line 5:
{|style="border-right:૦px #000 solid;width:80%;padding-right:0.5em;"
{|style="border-right:૦px #000 solid;width:80%;padding-right:0.5em;"
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
| પુસ્તકનું નામ.  
| '''પુસ્તકનું નામ.'''
| લેખક વા પ્રકાશક  
| '''લેખક વા પ્રકાશક'''
| કિમ્મત
| '''કિમ્મત'''
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
| અયોધ્યા ઓહિયાં  
| અયોધ્યા ઓહિયાં  
Line 115: Line 115:
| ૦—૩—૦
| ૦—૩—૦
|}
|}
{{center|'''જીવનચરિત્ર'''}}
{{center|'''જીવનચરિત્ર'''}}
<center>
<center>

Revision as of 02:24, 7 December 2025

પુસ્તકોની વર્ગીકૃત યાદી

(સન ૧૯૩૧)

ઇતિહાસ

પુસ્તકનું નામ. લેખક વા પ્રકાશક કિમ્મત
અયોધ્યા ઓહિયાં છગનલાલ નથુભાઇ જોથી ૦—૩—૦
ઇન્દિરાને ૫ત્રો (પંડિત જવાહરલાલ નેહરૂ) ૦—૮—૦
ઇન્દુપ્રસાદ ભટ્ટ અને મણિલાલ ઠાકર
ક્રાન્તિકારકોનો અપ્રકાશિત
રાજનૈતિક ઇતિહાસ, ભા. ૨ જો
ટી. જી. યાજ્ઞિક ૧—૦—૦
ગુજરાતના ઇતિહાસની મિજલસો જે. સી. ચૌધરી ૧—૪—૦
ગેટ વે ઓફ ઇન્ડિયા ઇતિ.માળા,૨ મી. સી. એન. વકીલ ૦—૭—૦
,, ,, ,, ,, ,, ૩ ,, ,, ૦—૭—૦
જવાહરલાલ નેહરુના પત્રો મોહનલાલ મોરારજી મહેતા ૦—૮—૦
જેતલપુર રત્નમણિરાવ ભીમરાવ ૦—૨—૦
પહેલો જ્યોર્જ અને વાલ્પોલ પ્રધાન જીવણલાલ હરિપ્રસાદ દીવાન ૦—૨—૦
પુરાણ વિવેચન દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી ૧—૦—૦
બંગાળાનો બળવો, ખંડ ૧, ૨ (આ. રજી) ભૂપેન્દ્રનાથ દત્ત ૧—૮—૦
લોહીની ઈમારત પ્રો. ચંદ્રભાલ જોહરી ૨—૦—૦
વિપ્લવની વાતો ઈશ્વરલાલ વિમાવાળા ૦—૩—૦
શુદ્ધ કે અશુદ્ધ અને મેમણ તવારીખ, ભા. ૧ સાલેમહમદ હાજી હારૂન ૦—૪—૦
સળગતું આયર્લૅન્ડ ઝવેરચંદ મેઘાણી ૦—૮—૦
સિપાહીઓના બળવાનો ઇતિહાસ, ભા. ૩ જો મહાશંકર ઈન્દ્રજી દવે ૨—૮—૦

ઇતિહાસ

ઇન્ડિયન રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા ...
કાયદાની આંધી ઇન્દ્રાવિજય દેસાઇ ૦—૪—૬
ગાંધીજીનું આખરી યુદ્ધ, ભા. ૨ સૌરાષ્ટ્ર પ્રેસ-રાણપુર ૦–૧૦—૦
બાપુની કૂચ નટવરલાલ દવે ૦—૫—૦
બંગાળા બેહાલ ગોપાલદાસ જીવાભાઈ પટેલ ૦—૭—૦
રાજસ્થાની ભૂતાવળ ગુણવંતરાય આચાર્ય ૧—૦—૦
લાલ ટોપી મોહનલાલ મગનલાલ ભટ્ટ ૦—૩—૦
લૂંટાતું હિંદ જેઠાલાલ જીવણલાલ ગાંધી ૦—૩—૦

જીવનચરિત્ર

આપણા દેશના મહાન પુરૂષોની ઐતિહાસિક વાત (સચિત્ર) દિવાળીબાઈ રાઠોડ ૦—૪—૦
ઇશુ અને ગાંધી કપિલપ્રસાદ મહાસુખભાઈ દવે ૦—૪—૦
શ્રી ઉપાસની જીવનકળા વામનરાવ પ્રાણગોવિંદ પટેલ ૨—૮—૦
કોટડીને ભાણ રા. સા. મગનલાલ દલપતરામ ખખ્ખર ૨—૦—૦
વનસ્પતીશાસ્ત્રી જયકૃષ્ણભાઇ બાપાલાલ ગરબડદાસ શાહ ૧—૮—૦
પંડિત જવાહરલાલ ગોકુલદાસ કુબેરદાસ મહેતા ૦—૫—૦
જૈનોનાં પ્રભાવિક પુરૂષો જૈન સસ્તી વાચનમાળા પાલીતાણા ૧—૮—૦
તારણહાર રમણલાલ દેવશંકર ભટ્ટ ૧—૪—૦
ત્યાગની પ્રતિમા નટવરલાલ માણેકલાલ દવે ૦—૫—૦
ત્રિકમ ચરિત્ર પોપટલાલ ધારશી ઠક્કર ૧—૪—૦
દયારામભાઈનું આન્તરજીવન
અથવા દિવ્ય અક્ષરદેહ
મુલચંદ્ર તુલસીદાસ તેલીવાળા અને
પ્રો. જેઠાલાલ ગોવર્ધનદાસ શાહ
૨—૦—૦
નરવીર લાલાજી (આ. ૨જી) કકલભાઈ કોઠારી અને
ઝવેરચંદ મેઘાણી
૦—૪—૦
શ્રી પ્રભાવક ચરિત્ર શ્રી જૈન આત્માનંદ સભા– ભાવનગર ૨—૮—૦
ભગતસિંહ કોણ? કપિલપ્રસાદ મહાસુખભાઈ દવે ૦—૪—૦
ભગવાન મહાવીરના દશ ઉપાસકો બેચરદાસ દોશી ૦—૮—૦
ભાઇલાલ વ્યાસનાં સંસ્મરણો દયાશંકર ભાઇશંકર શુક્લ ૧—૮—૦
મુહમ્મદઅલી એફ. એમ. સૈયદ ૦—૬—૦
પંડિત મોતીલાલ નેહરૂ છોટુભાઇ નારણજી જોશી ૦—૫—૦
યોગિની મૈયા (મૅડમ બ્લૅવૅટસ્કી) ‘શિષ્ય’ ૦—૬—૦
સર રમણભાઇ પ્રાણલાલ કીરપારામ દેસાઇ ...
વીરાંગનાઓની વીરહાક નવયુગ પુસ્તક ભંડાર, અમદાવાદ ૦—૨—૬
શહીદોની સૃષ્ટિ એસ. એસ. મહેતા ૨—૦—૦
સ્વરાજ સેવકો દશરથલાલ જગન્નાથ રાવળ ૦—૪—૦