ભગવાનદાસ પટેલનો વિસ્તૃત પરિચય: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(3 intermediate revisions by one other user not shown)
Line 11: Line 11:
• કર્મશીલ બની દાંતા-ખેડબ્રહ્મા તાલુકામાંથી અમાનવીય ડાકણપ્રથા નાબૂદ કરી.
• કર્મશીલ બની દાંતા-ખેડબ્રહ્મા તાલુકામાંથી અમાનવીય ડાકણપ્રથા નાબૂદ કરી.
• સેવાનિવૃત્તિ પછી પાંચ વર્ષ એમણે આદિવાસી અકાદમી, તેજગઢમાં માનદ નિયામક તરીકે સેવા આપી ૮૦૦ આદિવાસી ગામોમાં વિકાસનાં કાર્યો કરાવ્યાં અને આદિવાસી સંસ્કૃતિ-સંગ્રહાલયની સ્થાપના કરી.
• સેવાનિવૃત્તિ પછી પાંચ વર્ષ એમણે આદિવાસી અકાદમી, તેજગઢમાં માનદ નિયામક તરીકે સેવા આપી ૮૦૦ આદિવાસી ગામોમાં વિકાસનાં કાર્યો કરાવ્યાં અને આદિવાસી સંસ્કૃતિ-સંગ્રહાલયની સ્થાપના કરી.
{{Poem2Close}}
'''વ્યાખ્યાનો :'''
'''વ્યાખ્યાનો :'''
{{Poem2Open}}
• તા. ૫મી માર્ચ, ૨૦૦૪ના રોજ રાષ્ટ્રીય આદિવાસી અકાદમી, તેજગઢમાં ‘આદિવાસી લોકસંપદા’ પ્રદર્શન, હૉલેન્ડ દેશના રાજદૂત :(એમ્બેસેડર) એરિક નીયે અને તેમની પત્નીનું સ્વાગત તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કર્ણાટકના ‘યક્ષગાન કેન્દ્ર’ના કલાકારો દ્વારા ભજવાયેલ ‘જટાયુમોક્ષ’ નૃત્યનાટિકાનું આયોજન અને સંચાલન. અને લોકનાટ્ય વિશે વ્યાખ્યાન.
• તા. ૫મી માર્ચ, ૨૦૦૪ના રોજ રાષ્ટ્રીય આદિવાસી અકાદમી, તેજગઢમાં ‘આદિવાસી લોકસંપદા’ પ્રદર્શન, હૉલેન્ડ દેશના રાજદૂત :(એમ્બેસેડર) એરિક નીયે અને તેમની પત્નીનું સ્વાગત તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કર્ણાટકના ‘યક્ષગાન કેન્દ્ર’ના કલાકારો દ્વારા ભજવાયેલ ‘જટાયુમોક્ષ’ નૃત્યનાટિકાનું આયોજન અને સંચાલન. અને લોકનાટ્ય વિશે વ્યાખ્યાન.
• રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિસંવાદોમાં સહભાગી થઈ આદિવાસી સમાજ, લોકસાહિત્ય અને તેનાં પ્રકાર-સ્વરૂપો, જીવનમૂલ્યો વગેરે વિષય પર ૨૫૦ વ્યાખ્યાનો આપ્યાં.
• રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિસંવાદોમાં સહભાગી થઈ આદિવાસી સમાજ, લોકસાહિત્ય અને તેનાં પ્રકાર-સ્વરૂપો, જીવનમૂલ્યો વગેરે વિષય પર ૨૫૦ વ્યાખ્યાનો આપ્યાં.
ફિલ્મ : ‘માનવીની ભવાઈ’ જાનપદી ફિલ્મમાં લોકનૃત્યોનું દિગ્દર્શન.
{{Poem2Close}}
આકાશવાણી :(રેડિયો), અમદાવાદ
'''ફિલ્મ :'''
{{Poem2Open}}
‘માનવીની ભવાઈ’ જાનપદી ફિલ્મમાં લોકનૃત્યોનું દિગ્દર્શન.
{{Poem2Close}}
 
'''આકાશવાણી :(રેડિયો), અમદાવાદ'''
{{Poem2Open}}
આકાશવાણીના ઉપક્રમે ‘ભીલોનું ભારથ’ :(ભીલી મહાભારત) અને ‘રૉમ-સીતમાની વારતા’:(ભીલી રામાયણ)ના ૧૧૦ એપિસોડનું ધ્વનિમુદ્રણ અને પ્રસારણ તથા ભીલ સંસ્કૃતિ, સમાજ, લોકવિદ્યા અને લોકસાહિત્ય વિષયક અનેક વાર્તાલાપ.
આકાશવાણીના ઉપક્રમે ‘ભીલોનું ભારથ’ :(ભીલી મહાભારત) અને ‘રૉમ-સીતમાની વારતા’:(ભીલી રામાયણ)ના ૧૧૦ એપિસોડનું ધ્વનિમુદ્રણ અને પ્રસારણ તથા ભીલ સંસ્કૃતિ, સમાજ, લોકવિદ્યા અને લોકસાહિત્ય વિષયક અનેક વાર્તાલાપ.
દૂરદર્શન, અમદાવાદ
 
{{Poem2Close}}
'''દૂરદર્શન, અમદાવાદ'''
{{Poem2Open}}
દૂરદર્શન પર આદિવાસી સમાજમાં કલા અને સાંસ્કૃતિક સંચાર દ્વારા વૈચારિક ક્રાન્તિ વિષયક ૧૨ લોકનાટ્યોનું દસ્તાવેજીકરણ અને પ્રસારણ.
દૂરદર્શન પર આદિવાસી સમાજમાં કલા અને સાંસ્કૃતિક સંચાર દ્વારા વૈચારિક ક્રાન્તિ વિષયક ૧૨ લોકનાટ્યોનું દસ્તાવેજીકરણ અને પ્રસારણ.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
<poem>
<poem>
'''લોકકલા-લોકસાહિત્ય-લોકવિદ્યા-લોકસંસ્કૃતિ સંશોધન-સંપાદનગ્રંથો અને મૌલિકગ્રંથો'''
'''લોકકલા-લોકસાહિત્ય-લોકવિદ્યા-લોકસંસ્કૃતિ સંશોધન-સંપાદનગ્રંથો અને મૌલિકગ્રંથો'''
Line 160: Line 172:
{{Poem2Open}}
{{Poem2Open}}
ડૉ. બળવંત જાની ‘વનસ્વર’માં યોગ્ય જ કહે છે; “ભગવાનદાસના કામ જેવું અને જેટલું કામ ભારતના અન્ય પ્રાંતમાં કોઈએ કર્યું હશે કે કેમ એ અંગે મને શંકા છે. વિદ્વત્તાનો, નખશીખ જાણકારીનો કોઈ મોભો માથે રાખ્યા વગર એક શિક્ષક જ્ઞાનોપાસના, સંનિષ્ઠ અને નિર્ભેળ વિદ્યાપ્રીતિથી સાહિત્ય-સંશોધનક્ષેત્રે ક્રિયાશીલ રહીને કેવાં સ્થાન-માન પ્રાપ્ત કરી શકે એનું વિશ્વ સમક્ષ મૂકવા માટેનું ઉદાહરણ છે, ભગવાનદાસ. એ રીતે ભગવાનદાસ પટેલ એ ગુજરાતનું, ભારતને-વિશ્વને પ્રદાન છે.” :(વનસ્વર, ૨૦૦૪)
ડૉ. બળવંત જાની ‘વનસ્વર’માં યોગ્ય જ કહે છે; “ભગવાનદાસના કામ જેવું અને જેટલું કામ ભારતના અન્ય પ્રાંતમાં કોઈએ કર્યું હશે કે કેમ એ અંગે મને શંકા છે. વિદ્વત્તાનો, નખશીખ જાણકારીનો કોઈ મોભો માથે રાખ્યા વગર એક શિક્ષક જ્ઞાનોપાસના, સંનિષ્ઠ અને નિર્ભેળ વિદ્યાપ્રીતિથી સાહિત્ય-સંશોધનક્ષેત્રે ક્રિયાશીલ રહીને કેવાં સ્થાન-માન પ્રાપ્ત કરી શકે એનું વિશ્વ સમક્ષ મૂકવા માટેનું ઉદાહરણ છે, ભગવાનદાસ. એ રીતે ભગવાનદાસ પટેલ એ ગુજરાતનું, ભારતને-વિશ્વને પ્રદાન છે.” :(વનસ્વર, ૨૦૦૪)
{{right|'''- ડૉ. હસુ યાજ્ઞિક'''}}
{{right|'''- ડૉ. હસુ યાજ્ઞિક'''}}<br>


જુદા જુદા સાહિત્યકારો અને વિવેચકોએ ભગવાનદાસ પટેલ દ્વારા સંપાદિત આદિવાસી લોકસાહિત્યનો અભ્યાસ કરી વ્યક્ત કરેલાં વિધાનો :
જુદા જુદા સાહિત્યકારો અને વિવેચકોએ ભગવાનદાસ પટેલ દ્વારા સંપાદિત આદિવાસી લોકસાહિત્યનો અભ્યાસ કરી વ્યક્ત કરેલાં વિધાનો :
Line 169: Line 181:
લાભશંકર ઠાકર નોંધે છે. ‘‘અરવલ્લીલોકની વહી-વાતો’:(૧૯૯૨)માં ડુંગરી ભીલ આદિવાસીઓની આસો અને કારતક માસમાં કહેવાતી વહીઓ :(વઈ) અને વાતોનો સંગ્રહ અને અભ્યાસ છે... હું તો આ વહી-વાતોના ગદ્યલય પર અને તેમાં ખીલેલા કલ્પનાવૈભવ પર લુબ્ધ થઈ ગયો છું. વિશ્વસાહિત્યમાં તે મુકાય તો અનેકોને રસમુગ્ધ કરે તેવી આ શબ્દસંપદા છે.’’ :(વનસ્વર, પૃ. ૫૬૮)
લાભશંકર ઠાકર નોંધે છે. ‘‘અરવલ્લીલોકની વહી-વાતો’:(૧૯૯૨)માં ડુંગરી ભીલ આદિવાસીઓની આસો અને કારતક માસમાં કહેવાતી વહીઓ :(વઈ) અને વાતોનો સંગ્રહ અને અભ્યાસ છે... હું તો આ વહી-વાતોના ગદ્યલય પર અને તેમાં ખીલેલા કલ્પનાવૈભવ પર લુબ્ધ થઈ ગયો છું. વિશ્વસાહિત્યમાં તે મુકાય તો અનેકોને રસમુગ્ધ કરે તેવી આ શબ્દસંપદા છે.’’ :(વનસ્વર, પૃ. ૫૬૮)
મકરંદ દવે કહે છે, “ભગવાનદાસે ભીલી મિત્રો સાથે એટલી આત્મીયતા સાધી છે કે એ લોકો તેમને પોતાના જ કુટુંબી ગણતા થઈ ગયા છે. આવી દુર્લભ સામગ્રી મેળવવી એ જ એક દુષ્કર કાર્ય છે અને તેને વ્યવસ્થિત રીતે પ્રમાણબદ્ધ આપવી એ કુશળ સંશોધકની દૃષ્ટિ માગી લે છે. આપણા સદ્ભાગ્યે ભગવાનદાસમાં આપણને સાધુ ને સંશોધક બંને સમાનપણે મળી ગયા છે.” :(તોળીરૉણીની વારતા, ૧૯૯૨, આવકાર)
મકરંદ દવે કહે છે, “ભગવાનદાસે ભીલી મિત્રો સાથે એટલી આત્મીયતા સાધી છે કે એ લોકો તેમને પોતાના જ કુટુંબી ગણતા થઈ ગયા છે. આવી દુર્લભ સામગ્રી મેળવવી એ જ એક દુષ્કર કાર્ય છે અને તેને વ્યવસ્થિત રીતે પ્રમાણબદ્ધ આપવી એ કુશળ સંશોધકની દૃષ્ટિ માગી લે છે. આપણા સદ્ભાગ્યે ભગવાનદાસમાં આપણને સાધુ ને સંશોધક બંને સમાનપણે મળી ગયા છે.” :(તોળીરૉણીની વારતા, ૧૯૯૨, આવકાર)
ભગવાનદાસ પટેલ દ્વારા સંપાદિત ‘ગુજરાંનો અરેલો’:(૧૯૯૩)ની પ્રથમ આવૃત્તિના ‘આમુખ’માં ખ્યાત લોકવિદ્યાવિદ અને વિવેચક જશવંત શેખડીવાળા કહે છે, ‘‘ગુજરાંનો અરેલો’માં તેના સંપાદક-વિવેચક દ્વારા, અરેલાના ગાન-સ્વરૂપ વિશે તેમજ તેની રજૂઆત વિશે અને ‘ગુજરાંનો અરેલો’ વિશે આવી ઘણી બધી સામગ્રીનું વિગતવાર, તલસ્પર્શી, વિશ્વસનીય નિરૂપણ થયું છે. ‘અરેલો’ સંજ્ઞાનું, તેના ગાન સ્વરૂપનું, તેના ઉદ્ભવ-વિકાસ, વૈવિધ્ય-વૈશિષ્ટ્યનું સમર્થક દલીલ-દૃષ્ટાંત સહિત, વિશદ નિરૂપણ થયું છે. મૂળ પરંપરા પ્રાપ્ત કંઠસ્થ ગેય અરેલાના પાઠને તેના અસલ ગાનસ્વરૂપમાં લિપિબદ્ધ કરવાનો સનિષ્ઠ પ્રયાસ થયો છે. ડુંગરી ભીલી બોલીમાં નિરૂપિત અરેલાના પ્રામાણિક સંપાદનની પૂર્વે તેનો સીધી, સરલ અર્થવાહી, શિષ્ટ ગુજરાતીમાં અનુવાદ અપાયો છે. અરેલાના મૂળપાઠને અંતે ‘શબ્દાર્થસૂચિ’ મુકાઈ છે. અને તેમાં અપરિચિત, કઠિન ભીલી બોલીના શબ્દોના ગુજરાતી અર્થભાવ અપાયા છે. સંપાદિત-વિવેચ્ચ અરેલો ક્યાંથી; કયા ‘ગાવાવાળા’ પાસેથી, ક્યારે મળ્યો હતો, તેના ‘રાગિયા’ કોણ હતા, તેનું ધ્વનિમુદ્રણ ક્યાં થયેલું વગેરેની પણ તેમાં ચોકસાઈપૂર્વક નોંધ લેવાઈ છે અને કૃતજ્ઞતાપૂર્વક તેનો ઋણસ્વીકાર થયો છે. પરિણામે ‘ગુજરાંનો અરેલો’નું આ સંપાદન લોકસાહિત્યના સામાન્ય વાચક ઉપરાંત લોકવિદ્યાના અભ્યાસીઓ માટે પણ ઉપયોગી બન્યું છે.’’ :(વધુ વિગત માટે જુઓ, ગુજરાંનો અરેલો, ૨૦૨૦, પૃષ્ઠ ૪૯થી ૫૦ અને ગુજરાંનો અરેલો, ૧૯૯૩નું આમુખ)
ભગવાનદાસ પટેલ દ્વારા સંપાદિત ‘ગુજરાંનો અરેલો’:(૧૯૯૩)ની પ્રથમ આવૃત્તિના ‘આમુખ’માં ખ્યાત લોકવિદ્યાવિદ્ અને વિવેચક જશવંત શેખડીવાળા કહે છે, ‘‘ગુજરાંનો અરેલો’માં તેના સંપાદક-વિવેચક દ્વારા, અરેલાના ગાન-સ્વરૂપ વિશે તેમજ તેની રજૂઆત વિશે અને ‘ગુજરાંનો અરેલો’ વિશે આવી ઘણી બધી સામગ્રીનું વિગતવાર, તલસ્પર્શી, વિશ્વસનીય નિરૂપણ થયું છે. ‘અરેલો’ સંજ્ઞાનું, તેના ગાન સ્વરૂપનું, તેના ઉદ્ભવ-વિકાસ, વૈવિધ્ય-વૈશિષ્ટ્યનું સમર્થક દલીલ-દૃષ્ટાંત સહિત, વિશદ નિરૂપણ થયું છે. મૂળ પરંપરા પ્રાપ્ત કંઠસ્થ ગેય અરેલાના પાઠને તેના અસલ ગાનસ્વરૂપમાં લિપિબદ્ધ કરવાનો સનિષ્ઠ પ્રયાસ થયો છે. ડુંગરી ભીલી બોલીમાં નિરૂપિત અરેલાના પ્રામાણિક સંપાદનની પૂર્વે તેનો સીધી, સરલ અર્થવાહી, શિષ્ટ ગુજરાતીમાં અનુવાદ અપાયો છે. અરેલાના મૂળપાઠને અંતે ‘શબ્દાર્થસૂચિ’ મુકાઈ છે. અને તેમાં અપરિચિત, કઠિન ભીલી બોલીના શબ્દોના ગુજરાતી અર્થભાવ અપાયા છે. સંપાદિત-વિવેચ્ચ અરેલો ક્યાંથી; કયા ‘ગાવાવાળા’ પાસેથી, ક્યારે મળ્યો હતો, તેના ‘રાગિયા’ કોણ હતા, તેનું ધ્વનિમુદ્રણ ક્યાં થયેલું વગેરેની પણ તેમાં ચોકસાઈપૂર્વક નોંધ લેવાઈ છે અને કૃતજ્ઞતાપૂર્વક તેનો ઋણસ્વીકાર થયો છે. પરિણામે ‘ગુજરાંનો અરેલો’નું આ સંપાદન લોકસાહિત્યના સામાન્ય વાચક ઉપરાંત લોકવિદ્યાના અભ્યાસીઓ માટે પણ ઉપયોગી બન્યું છે.’’ :(વધુ વિગત માટે જુઓ, ગુજરાંનો અરેલો, ૨૦૨૦, પૃષ્ઠ ૪૯થી ૫૦ અને ગુજરાંનો અરેલો, ૧૯૯૩નું આમુખ)
તા. ૧-૪-૧૯૮૫ના રોજ શેઠ કે. ટી. હાઈસ્કૂલ, ખેડબ્રહ્મા :(જિલ્લો : સાબરકાંઠા) મુકામે યોજાયેલા દ્વિ-દિવસીય લોકસાહિત્ય-સત્રમાં ભગવાનદાસ પટેલના આદિવાસી લોકસાહિત્યના ક્ષેત્રકાર્ય વિશે જશવંત શેખડીવાળા કહે છે, “સાબરમતીના સામે પૂરે માટીના ગોળાના આધારે લોકગીતોનું સંશોધન-સંપાદન એ વિશ્વના લોકસાહિત્યના ઇતિહાસની વિરલ ઘટના છે.”
તા. ૧-૪-૧૯૮૫ના રોજ શેઠ કે. ટી. હાઈસ્કૂલ, ખેડબ્રહ્મા :(જિલ્લો : સાબરકાંઠા) મુકામે યોજાયેલા દ્વિ-દિવસીય લોકસાહિત્ય-સત્રમાં ભગવાનદાસ પટેલના આદિવાસી લોકસાહિત્યના ક્ષેત્રકાર્ય વિશે જશવંત શેખડીવાળા કહે છે, “સાબરમતીના સામે પૂરે માટીના ગોળાના આધારે લોકગીતોનું સંશોધન-સંપાદન એ વિશ્વના લોકસાહિત્યના ઇતિહાસની વિરલ ઘટના છે.”
ડૉ. હસુ યાજ્ઞિક ભીલી મહાકાવ્યો : એક મૂલ્યાંકન :(૨૦૧૧) પુસ્તકમાં ભગવાનદાસના ક્ષેત્રકાર્ય અને આદિવાસી લોકસાહિત્યના સંપાદનનું મૂલ્યાંકન કરતાં નોંધે છે, “ગુજરાતમાં લોકસાહિત્ય સંશોધન-સંપાદનનું આ વિદ્યાકીય કાર્ય બે સદી પૂરી કરવામાં છે. આ સમયખંડમાં લોકવિદ્યાકીય સંશોધન-સંપાદનના વિકાસના આલેખનાં બે શિખરો સિદ્ધ થયેલાં જોઈ શકાય છે. પહેલું શિખર વીસમી સદીના ત્રીજા દાયકાથી, અર્થાત્ મેઘાણીના ગ્રામીણ ક્ષેત્રના સંશોધનના પ્રારંભથી અને બીજું શિખર નવમા દાયકાથી, અર્થાત્ ભગવાનદાસ પટેલના આદિવાસી કંઠ-પરંપરાના દસ્તાવેજીકરણ, અભ્યાસ અને સિદ્ધાંત સ્થાપનાથી સિદ્ધ થાય છે. ડૉ. ભગવાનદાસ પટેલે, આ ક્ષેત્રના ભેખધારી સંનિષ્ઠ સંશોધકે તો જીવનના ત્રણ દસકા ખર્ચી દોઢેક હજાર શ્રવ્ય કૅસેટો અને પચાસ દૃશ્યશ્રવ્ય કૅસેટોમાં ખેડબ્રહ્માના ડુંગરી ભીલોના જીવનચક્ર અને ઋતુચક્ર સાથે સંકળાયેલી લગભગ બધી જ કંઠસ્થ પરંપરાઓ ધ્વનિમુદ્રિત કરી એનું ચાલીસ જેટલા ગ્રંથોમાં અભ્યાસ સમેત શાસ્ત્રીય પ્રકાશન કર્યું. કોઈ સંસ્થા અને એનું સવેતનિક એવું યુનિટ પણ જેવું-જેટલું કાર્ય ન કરી શકે તેવું-તેટલું ભગવાનદાસ પટેલે કર્યું. રાઠોરવારતા, ગુજરાંનો અરેલો, ભીલોનું ભારથ અને રૉમસીતમાની વારતા – આ ચાર આદિવાસી કંઠ-પરંપરાની સુદીર્ઘ કથાકૃતિઓ તો, વિશ્વક્ષેત્રના લોકવિદ્યાકીય ક્ષેત્રનું ફિનીશકુળના ‘કલેવાલ’ :(મહાકાવ્ય) પછીનું સંસિદ્ધ ઉન્નતશૃંગ છે. માત્ર ગુજરાત કે ભારતના જ લોકવિદ્યાકીય અભ્યાસનું જ નહીં, પરંતુ વૈશ્વિકક્ષેત્રની આ વિદ્યાશાખાનું પણ આશ્ચર્ય અને અહોભાવ જન્માવે એવું આ કાર્ય છે. સર્વોન્નત અભ્યાસશૃંગ છે.” :(ભીલી મહાકાવ્યો એક મૂલ્યાંકન, સંપાદક : ભગવાનદાસ પટેલ, પ્રથમ આવૃતિ ૨૦૧૧, સાહિત્ય અકાદમી, દિલ્હી)
ડૉ. હસુ યાજ્ઞિક ભીલી મહાકાવ્યો : એક મૂલ્યાંકન :(૨૦૧૧) પુસ્તકમાં ભગવાનદાસના ક્ષેત્રકાર્ય અને આદિવાસી લોકસાહિત્યના સંપાદનનું મૂલ્યાંકન કરતાં નોંધે છે, “ગુજરાતમાં લોકસાહિત્ય સંશોધન-સંપાદનનું આ વિદ્યાકીય કાર્ય બે સદી પૂરી કરવામાં છે. આ સમયખંડમાં લોકવિદ્યાકીય સંશોધન-સંપાદનના વિકાસના આલેખનાં બે શિખરો સિદ્ધ થયેલાં જોઈ શકાય છે. પહેલું શિખર વીસમી સદીના ત્રીજા દાયકાથી, અર્થાત્ મેઘાણીના ગ્રામીણ ક્ષેત્રના સંશોધનના પ્રારંભથી અને બીજું શિખર નવમા દાયકાથી, અર્થાત્ ભગવાનદાસ પટેલના આદિવાસી કંઠ-પરંપરાના દસ્તાવેજીકરણ, અભ્યાસ અને સિદ્ધાંત સ્થાપનાથી સિદ્ધ થાય છે. ડૉ. ભગવાનદાસ પટેલે, આ ક્ષેત્રના ભેખધારી સંનિષ્ઠ સંશોધકે તો જીવનના ત્રણ દસકા ખર્ચી દોઢેક હજાર શ્રવ્ય કૅસેટો અને પચાસ દૃશ્યશ્રવ્ય કૅસેટોમાં ખેડબ્રહ્માના ડુંગરી ભીલોના જીવનચક્ર અને ઋતુચક્ર સાથે સંકળાયેલી લગભગ બધી જ કંઠસ્થ પરંપરાઓ ધ્વનિમુદ્રિત કરી એનું ચાલીસ જેટલા ગ્રંથોમાં અભ્યાસ સમેત શાસ્ત્રીય પ્રકાશન કર્યું. કોઈ સંસ્થા અને એનું સવેતનિક એવું યુનિટ પણ જેવું-જેટલું કાર્ય ન કરી શકે તેવું-તેટલું ભગવાનદાસ પટેલે કર્યું. રાઠોરવારતા, ગુજરાંનો અરેલો, ભીલોનું ભારથ અને રૉમસીતમાની વારતા – આ ચાર આદિવાસી કંઠ-પરંપરાની સુદીર્ઘ કથાકૃતિઓ તો, વિશ્વક્ષેત્રના લોકવિદ્યાકીય ક્ષેત્રનું ફિનીશકુળના ‘કલેવાલ’ :(મહાકાવ્ય) પછીનું સંસિદ્ધ ઉન્નતશૃંગ છે. માત્ર ગુજરાત કે ભારતના જ લોકવિદ્યાકીય અભ્યાસનું જ નહીં, પરંતુ વૈશ્વિકક્ષેત્રની આ વિદ્યાશાખાનું પણ આશ્ચર્ય અને અહોભાવ જન્માવે એવું આ કાર્ય છે. સર્વોન્નત અભ્યાસશૃંગ છે.” :(ભીલી મહાકાવ્યો એક મૂલ્યાંકન, સંપાદક : ભગવાનદાસ પટેલ, પ્રથમ આવૃતિ ૨૦૧૧, સાહિત્ય અકાદમી, દિલ્હી)
૨૦૨૦માં અભ્યાસ કરી, આદિવાસી સંસ્કૃતિ-સમાજજીવનના સંદર્ભમાં આદિવાસી મૌખિક મહાકાવ્યોના લક્ષણ-સ્વરૂપની સૈદ્ધાન્તિક ચર્ચા કરી પુનઃ શાસ્ત્રીય રીતે સંપાદિત કરેલાં ભગવાનદાસનાં ચાર મહાકાવ્યોનો અભ્યાસ કરી, ગુજરાત સાહિત્ય અકાદમીના અભ્યાસી પૂર્વ મહામાત્ર, ડૉ. અજયસિંહ ચૌહાણ પ્રકાશકીયમાં નોંધે છે, “ગુજરાતના આદિવાસી લોકસાહિત્યના સંશોધન-સંપાદનક્ષેત્રે ભગવાનદાસ પટેલનું કાર્ય સીમાસ્તંભરૂપ છે. આદિવાસી લોકમહાકાવ્યો : આપણી જ નહીં, સમગ્ર વિશ્વની ધરોહર છે.” :(સંવર્ધિત પાઠ અને અભ્યાસ, ૨૦૨૦)
૨૦૨૦માં અભ્યાસ કરી, આદિવાસી સંસ્કૃતિ-સમાજજીવનના સંદર્ભમાં આદિવાસી મૌખિક મહાકાવ્યોના લક્ષણ-સ્વરૂપની સૈદ્ધાન્તિક ચર્ચા કરી પુનઃ શાસ્ત્રીય રીતે સંપાદિત કરેલાં ભગવાનદાસનાં ચાર મહાકાવ્યોનો અભ્યાસ કરી, ગુજરાત સાહિત્ય અકાદમીના અભ્યાસી પૂર્વ મહામાત્ર, ડૉ. અજયસિંહ ચૌહાણ પ્રકાશકીયમાં નોંધે છે, “ગુજરાતના આદિવાસી લોકસાહિત્યના સંશોધન-સંપાદનક્ષેત્રે ભગવાનદાસ પટેલનું કાર્ય સીમાસ્તંભરૂપ છે. આદિવાસી લોકમહાકાવ્યો : આપણી જ નહીં, સમગ્ર વિશ્વની ધરોહર છે.” :(સંવર્ધિત પાઠ અને અભ્યાસ, ૨૦૨૦)
{{Poem2Close}}
{{Poem2Close}}