34,458
edits
(+૧) |
(+1) |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 5: | Line 5: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>અષ્ટાદશભુજા ચૈષા પૂજ્યા મહિષમર્દિની | {{Block center|'''<poem>અષ્ટાદશભુજા ચૈષા પૂજ્યા મહિષમર્દિની | ||
(વૈકૃતિકં રહસ્યમ્ શ્લોક-૨૪)</poem>'''}} | {{right|(વૈકૃતિકં રહસ્યમ્ શ્લોક-૨૪)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નાશિક પાસે સપ્તશૃંગ પર્વત પર સપ્તશૃંગ-નિવાસિની અષ્ટાદશભુજા દેવીનું અતિ પ્રાચીન સ્થાન છે. સપ્તશૃંગ એ પર્વતનું નામ છે પણ એનો સાંકેતિક અર્થ પણ છે. આ સ્થળે દત્તગુરુની આજ્ઞાથી મત્સ્યેન્દ્રનાથે સાધના કરી હતી. અષ્ટાદશભુજા એટલે અઢાર હાથ; જે દેવીની અષ્ટાદશ વિદ્યા છે. અઢાર હાથમાં રહેલાં દેવીનાં અઢાર આયુધો છે : | નાશિક પાસે સપ્તશૃંગ પર્વત પર સપ્તશૃંગ-નિવાસિની અષ્ટાદશભુજા દેવીનું અતિ પ્રાચીન સ્થાન છે. સપ્તશૃંગ એ પર્વતનું નામ છે પણ એનો સાંકેતિક અર્થ પણ છે. આ સ્થળે દત્તગુરુની આજ્ઞાથી મત્સ્યેન્દ્રનાથે સાધના કરી હતી. અષ્ટાદશભુજા એટલે અઢાર હાથ; જે દેવીની અષ્ટાદશ વિદ્યા છે. અઢાર હાથમાં રહેલાં દેવીનાં અઢાર આયુધો છે : | ||