સાહિત્ય પલ્લવ – ભાગ ૧/કૃષ્ણને દેવકીની વિદાય.: Difference between revisions
=1 |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧. કૃષ્ણને દેવકીની વિદાય}} | {{Heading|૧. કૃષ્ણને દેવકીની વિદાય|ભાલણ}} | ||
{{Block center|<poem>ધન્ય તે કામિની રે, હરિને જે ધરશે ખોળે; | {{Block center|<poem>ધન્ય તે કામિની રે, હરિને જે ધરશે ખોળે; | ||
ઉપનિષદમાંહે તો જોતા, મોટા મુનિ સરખા બોલે. {{right|ધ૰}} | ઉપનિષદમાંહે તો જોતા, મોટા મુનિ સરખા બોલે. {{right|ધ૰}} | ||
| Line 9: | Line 9: | ||
પાલણડું હુલરાવતાં, માનિની મંગળ ગાશે રે; | પાલણડું હુલરાવતાં, માનિની મંગળ ગાશે રે; | ||
શું કહું તેના મન માંહે તે જોતાં સુખ થાશે રે. {{right|ધ૰}} | શું કહું તેના મન માંહે તે જોતાં સુખ થાશે રે. {{right|ધ૰}} | ||
નાનડિયો સાદ દેતો આવશે, અધરણ અધર તે હસશે રે; | નાનડિયો સાદ દેતો આવશે, અધરણ અધર તે હસશે રે;{{gap}} | ||
મારા ભાગ્યમાંહે નવ લખિયું, તેને અંતર વસશે રે. {{right|ધ૰}} ૧૦ | મારા ભાગ્યમાંહે નવ લખિયું, તેને અંતર વસશે રે. {{right|ધ૰}} ૧૦ | ||
વિષમ ચરિત્ર એ વિધાતાનાં, મારે ઘરથી ઓસરિયો રે; | વિષમ ચરિત્ર એ વિધાતાનાં, મારે ઘરથી ઓસરિયો રે; | ||