ગુજરાતી નારીસંપદા : કવિતા/શાને ઊગ્યો?: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|શાને ઊગ્યો?|જયમનગૌરી પાઠકજી}}
{{Heading|શાને ઊગ્યો?|જયમનગૌરી પાઠકજી}}
{{center|<big><big>'''⯐'''</big></big>}}{{center|<nowiki>***</nowiki>}}
{{center|<big><big>'''⯐'''</big></big>}}
 
{{Block center|<poem>કિરણોમાં કોડ કેમ પાઠવ્યા,  
{{Block center|<poem>કિરણોમાં કોડ કેમ પાઠવ્યા,  
{{gap|4em}}મારે વસવાં આ ધરતીને અંક રે  
{{gap|4em}}મારે વસવાં આ ધરતીને અંક રે  
Line 26: Line 25:
{{gap|4em}}મારે માયામાં છાયા અંધાર રે  
{{gap|4em}}મારે માયામાં છાયા અંધાર રે  
{{gap|4em}}ચંદ્રમા! શાને ઊગ્યો રે?</poem>}}
{{gap|4em}}ચંદ્રમા! શાને ઊગ્યો રે?</poem>}}
 
{{center|<nowiki>***</nowiki>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 02:49, 21 April 2026

શાને ઊગ્યો?

જયમનગૌરી પાઠકજી

કિરણોમાં કોડ કેમ પાઠવ્યા,
મારે વસવાં આ ધરતીને અંક રે
ચંદ્રમા! શાને ઊગ્યો રે?

આશા ઉગાડી કેમ ઊગતાં
અલ્યા જાણે ન માનવીના રંગ રે
ચંદ્રમા! શાને ઊગ્યો રે?

વદને સુધારસ તારે ભર્યા,
મન મારે ભર્યા વિખવાદ રે
ચંદ્રમા! શાને ઊગ્યો રે?

શીળી ઊર્મિઓ ઉછાળે મહેરામણ
વડવાનલો મારે અંતરે
ચંદ્રમા! શાને ઊગ્યો રે?

વધે ઘટે ને વળી પાછો વધે
મારે વૃદ્ધિ પછી હા! મોત રે
ચંદ્રમા! શાને ઊગ્યો રે?

જયોતિ તું જયોત અનંતની,
મારે માયામાં છાયા અંધાર રે
ચંદ્રમા! શાને ઊગ્યો રે?

***