નારીસંપદાઃ વિવેચન/ક્લાન્ત કવિ: Difference between revisions

no edit summary
(+૧)
 
No edit summary
 
(4 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૧. કલાન્ત કવિ}}
{{Heading|કલાન્ત કવિ|સ્નેહલતા મહેતા}}
“સૌંદર્યલહરી”ની જેમ આ કાવ્ય શિખરિણી વૃત્તમાં સો શ્લોકોમાં રચાયું છે. “સૌંદર્યલહરી”ના અનુસંધાનમાં “કલાન્ત કવિ”ના શતકમાં, શક્તિરૂપે આરાધ્યદેવી “કવિતા” બને છે.
“સૌંદર્યલહરી”ની જેમ આ કાવ્ય શિખરિણી વૃત્તમાં સો શ્લોકોમાં રચાયું છે. “સૌંદર્યલહરી”ના અનુસંધાનમાં “કલાન્ત કવિ”ના શતકમાં, શક્તિરૂપે આરાધ્યદેવી “કવિતા” બને છે.
Line 163: Line 163:
અને ઉમાશંકરની આ ઉક્તિમાં પણ જરાયે અતિશયોક્તિ નથી. એમાં કવિ બાલાશંકર અને એમની માત્ર કવિતાનું જ નહિ સમગ્ર કાવ્યપ્રતિભાનું યેાગ્ય મૂલ્ય કરવામાં આવ્યું છે :
અને ઉમાશંકરની આ ઉક્તિમાં પણ જરાયે અતિશયોક્તિ નથી. એમાં કવિ બાલાશંકર અને એમની માત્ર કવિતાનું જ નહિ સમગ્ર કાવ્યપ્રતિભાનું યેાગ્ય મૂલ્ય કરવામાં આવ્યું છે :
“ઓગાણીસમી સદીના ઉત્તરાર્ધના કવિ બે : બાલાશંકર અને મણિશંકર—“કલાન્ત” અને “કાન્ત”. બાલાશંકરના બુલંદ લલકાર અને કાન્તનું કમનીય કૂજન ગુર્જર કાવ્યવાટિકામાં કદી શમનાર નથી. એક આપણા ગિરા ગૂર્જરીને મૂર્તિમંત વિપ્રલંભ શૃંગાર છે. બીજો સાક્ષાત કરુણ છે. બાલાશંકરના વિરહાલાપમાં એક પ્રકારનું ઊંડું સાન્ત્વન છે, એટલું વિશેષ છે. “કલાન્ત કવિ”ના આરંભમાં અનેક પંક્તિઓ “કવચિત”થી ઊપડે છે જ્યારે અંતભાગની “સદા”થી શરૂ થાય છે. એ ફરક ઉપલક વાંચનારના કાને પણ પકડાયા વિના નહિ રહે. “કવચિત”માંથી “સદા”માં, ક્ષણિકતામાંથી શાશ્વતતામાં, વિશ્રાન્તિ : એ આશ્વાસન આખાયે “કલાન્ત કવિ”ના વિરહાલાપ ઉપર, પૃથ્વી ઉપર અંતરિક્ષની જેમ, છવાયેલું છે.”<ref> “કલાન્ત કવિ" (પ્રસ્તાવના), પૃ. ૪૮</ref>  
“ઓગાણીસમી સદીના ઉત્તરાર્ધના કવિ બે : બાલાશંકર અને મણિશંકર—“કલાન્ત” અને “કાન્ત”. બાલાશંકરના બુલંદ લલકાર અને કાન્તનું કમનીય કૂજન ગુર્જર કાવ્યવાટિકામાં કદી શમનાર નથી. એક આપણા ગિરા ગૂર્જરીને મૂર્તિમંત વિપ્રલંભ શૃંગાર છે. બીજો સાક્ષાત કરુણ છે. બાલાશંકરના વિરહાલાપમાં એક પ્રકારનું ઊંડું સાન્ત્વન છે, એટલું વિશેષ છે. “કલાન્ત કવિ”ના આરંભમાં અનેક પંક્તિઓ “કવચિત”થી ઊપડે છે જ્યારે અંતભાગની “સદા”થી શરૂ થાય છે. એ ફરક ઉપલક વાંચનારના કાને પણ પકડાયા વિના નહિ રહે. “કવચિત”માંથી “સદા”માં, ક્ષણિકતામાંથી શાશ્વતતામાં, વિશ્રાન્તિ : એ આશ્વાસન આખાયે “કલાન્ત કવિ”ના વિરહાલાપ ઉપર, પૃથ્વી ઉપર અંતરિક્ષની જેમ, છવાયેલું છે.”<ref> “કલાન્ત કવિ" (પ્રસ્તાવના), પૃ. ૪૮</ref>  
{{Poem2Close}}
{{center|<nowiki>***</nowiki>}}
{{center|<nowiki>***</nowiki>}}
'''નોંધ'''
'''નોંધ'''
Line 168: Line 169:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  સાંપ્રત સાહિત્ય
|previous =  પારસી લેખકોની જૂની અને આધુનિક ગુજરાતી ભાષા
|next = લોકગીત અને સમાજશાસ્ત્ર
|next = નવલરામ
}}
}}