નારીસંપદાઃ વિવેચન/ધીરુબહેન પટેલની નવલકથામાં ભાષાકર્મ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૪૮. ધીરુબહેન પટેલનું ભાષાકર્મ|પિંકી યજ્ઞેશ પંડ્યા}}
{{Heading|ધીરુબહેન પટેલનું ભાષાકર્મ|પિંકી યજ્ઞેશ પંડ્યા}}
{{Poem2Open}}
{{Poem2Open}}
"બા તો કહે કે ભણવાનું છોડી દે તો છોડી દઈશ? ડોક્ટર નથી થવું? અમેરિકા નથી જવું? બૈરાઓનું કહ્યું કરવા માંડીશ તો ત્રણ ટકાનો થઈ જઈશ - કંઈ અક્કલ છે કે નહીં? ચાલ, ઊઠ! ને થઈ જા હોસ્ટેલ ભેગો."  
"બા તો કહે કે ભણવાનું છોડી દે તો છોડી દઈશ? ડોક્ટર નથી થવું? અમેરિકા નથી જવું? બૈરાઓનું કહ્યું કરવા માંડીશ તો ત્રણ ટકાનો થઈ જઈશ - કંઈ અક્કલ છે કે નહીં? ચાલ, ઊઠ! ને થઈ જા હોસ્ટેલ ભેગો."  
Line 184: Line 184:
:• એને (વિજયાને) એટલી ખબર હતી કે થોડા દિવસ, બસ થોડા દિવસ કાઢી નાખવાના છે. (પૃ.45. ‘કાદંબરીની મા’)  અહીં પુનરાવર્તન દ્વારા વિજયા મન મક્કમ કરવા પોતાની જાતને સાંત્વના આપી રહી છે. તો -
:• એને (વિજયાને) એટલી ખબર હતી કે થોડા દિવસ, બસ થોડા દિવસ કાઢી નાખવાના છે. (પૃ.45. ‘કાદંબરીની મા’)  અહીં પુનરાવર્તન દ્વારા વિજયા મન મક્કમ કરવા પોતાની જાતને સાંત્વના આપી રહી છે. તો -
:• ગયે વખતે લઈ ગઈ હતી તોયે રાખી નહોતી. પાછી મોકલી દીધી હતી. હવે પણ નહીં રાખે... નહીં જ રાખે. (પૃ.107, ‘કાદંબરીની મા’) કાદંબરીને સ્પષ્ટ થતું જાય છે કે અન્ના પિયરમાં નહીં રાખે. આ ખાતરી પુનરાવર્તન દ્વારા વ્યક્ત થઈ છે.
:• ગયે વખતે લઈ ગઈ હતી તોયે રાખી નહોતી. પાછી મોકલી દીધી હતી. હવે પણ નહીં રાખે... નહીં જ રાખે. (પૃ.107, ‘કાદંબરીની મા’) કાદંબરીને સ્પષ્ટ થતું જાય છે કે અન્ના પિયરમાં નહીં રાખે. આ ખાતરી પુનરાવર્તન દ્વારા વ્યક્ત થઈ છે.
{{Poem2Open}}
કેટલીક વાર ચોક્કસ શબ્દો દ્વારા લેખિકાનો પાત્ર, વલણ, પરિસ્થિતિ પરત્વેનો અભિગમ પણ સૂચવાઈ જાય છે. જેમકે,
{{Poem2Close}}
{{Poem2Close}}
કેટલીક વાર ચોક્કસ શબ્દો દ્વારા લેખિકાનો પાત્ર, વલણ, પરિસ્થિતિ પરત્વેનો અભિગમ પણ સૂચવાઈ જાય છે. જેમકે,
{{Poem2Open}}
:• નીલમ અડધું ઈંગ્લિશમાં ને અડધું ગુજરાતીમાં ઠોકાઠોક કરવા લાગી. (પૃ.63)
:• નીલમ અડધું ઈંગ્લિશમાં ને અડધું ગુજરાતીમાં ઠોકાઠોક કરવા લાગી. (પૃ.63)
:• (પન્નાએ) સાફસાફ કહી નાંખ્યુઃ 'અનિલભાઈ બધું અગડંબગડં સમજાવતા હતા ત્યારથી જ મને તમારી ચિંતા હતી....' નીલમ અને પન્ના બન્ને વિજયા સાથે વાત કરે છે. પણ બન્નેનાં ક્રિયાવિશેષણ અલગ છે. નીલમની ‘ઠોકાઠોક’ અને પન્નાનું ‘સાફસાફ’...  
:• (પન્નાએ) સાફસાફ કહી નાંખ્યુઃ 'અનિલભાઈ બધું અગડંબગડં સમજાવતા હતા ત્યારથી જ મને તમારી ચિંતા હતી....' નીલમ અને પન્ના બન્ને વિજયા સાથે વાત કરે છે. પણ બન્નેનાં ક્રિયાવિશેષણ અલગ છે. નીલમની ‘ઠોકાઠોક’ અને પન્નાનું ‘સાફસાફ’...  
Line 293: Line 293:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = કિસન સોસાનાં કાવ્યોઃ દર્દીલી મધુરપ
|previous = મોટિફઃ વિભાવના, સ્વરૂપ અને તેના પૂર્વવર્તી અભ્યાસો
|next = એકાંતના સો વર્ષઃ પેઢીઓ પર્યંત વિસ્તરતી એકલતાની કુળકથા
|next = જીવનનું પરોઢઃ ફિનિક્સ સેટલમેન્ટ અને ગાંધીની આત્મખોજ
}}
}}