રણજિતરામ ગદ્યસંચય – ૨/ગુજરાતનું સાંસારિક અને ધાર્મિક દર્શન: Difference between revisions
No edit summary |
ref |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 8: | Line 8: | ||
જે ભૂમિમાં રાજકીય ઇતિહાસ રચાયા નથી તે ભૂમિમાં પ્રજાકીય (અર્થાત્ પ્રજાની સાંસારિક, ધાર્મિક અને રાષ્ટ્રીય સ્થિતિનાં મૂળ, બુદ્ધિ અને વિકાસ અથવા અવનતિદર્શક) ઇતિહાસની આશા કેવી? નિયમસર રચાયેલા રાજકીય ઇતિહાસની ખોટ દંતકથા, સિક્કાઓ, પરદેશી પ્રવાસીઓનાં લક્ષણો, જૂના ખતપત્રો, તામ્રપત્રો, ઇત્યાદિ પરથી મહામહેનતે વૃત્તાંતો સાંકળી રચાયેલા ઇતિહાસથી પૂરી પડે છે. આવો જ પ્રયાસ પ્રજાકીય ઇતિહાસ લખવાના સંબંધમાં થઈ શકે છે. સાહિત્યકારોનાં લખાણોમાં, પ્રચલિત આચારોમાં, કહેવતોમાં ઇત્યાદિ સ્થળેથી સાધનો મળી આવે છે. જોઈએ તેવાં અને જોઈએ તેટલાં સાધન મળી નથી આવતાં, તે છતાં પણ જે મળે છે તે પરથી કાંઈક પ્રકાશ તે સમય પર નાંખી શકાય છે; અને ઇતિહાસનું ખોખું ઊભું કરાય છે. | જે ભૂમિમાં રાજકીય ઇતિહાસ રચાયા નથી તે ભૂમિમાં પ્રજાકીય (અર્થાત્ પ્રજાની સાંસારિક, ધાર્મિક અને રાષ્ટ્રીય સ્થિતિનાં મૂળ, બુદ્ધિ અને વિકાસ અથવા અવનતિદર્શક) ઇતિહાસની આશા કેવી? નિયમસર રચાયેલા રાજકીય ઇતિહાસની ખોટ દંતકથા, સિક્કાઓ, પરદેશી પ્રવાસીઓનાં લક્ષણો, જૂના ખતપત્રો, તામ્રપત્રો, ઇત્યાદિ પરથી મહામહેનતે વૃત્તાંતો સાંકળી રચાયેલા ઇતિહાસથી પૂરી પડે છે. આવો જ પ્રયાસ પ્રજાકીય ઇતિહાસ લખવાના સંબંધમાં થઈ શકે છે. સાહિત્યકારોનાં લખાણોમાં, પ્રચલિત આચારોમાં, કહેવતોમાં ઇત્યાદિ સ્થળેથી સાધનો મળી આવે છે. જોઈએ તેવાં અને જોઈએ તેટલાં સાધન મળી નથી આવતાં, તે છતાં પણ જે મળે છે તે પરથી કાંઈક પ્રકાશ તે સમય પર નાંખી શકાય છે; અને ઇતિહાસનું ખોખું ઊભું કરાય છે. | ||
પ્રસ્તુત લેખમાં કાંઈક આવા જ પ્રકારનો ઉપક્રમ છે. વિ. સં. ના અઢારમાં સૈકામાં થઈ ગયેલા કવિઓનાં લખાણોમાંથી ઉતારા લઈ તે સમયનું ચિત્ર આપવા યથાશક્તિ પ્રયત્ન કર્યો છે. આ પ્રયાસ વિકટ તેમ જ પ્રથમ છે એટલે તેમાં પાર પડવું મુશ્કેલ છે. તેમ જ મૅક્સમૂલર જેને dialogic process કહે છે તેનાથી વિદૂર રહેવું પણ કઠિન છે. | પ્રસ્તુત લેખમાં કાંઈક આવા જ પ્રકારનો ઉપક્રમ છે. વિ. સં. ના અઢારમાં સૈકામાં થઈ ગયેલા કવિઓનાં લખાણોમાંથી ઉતારા લઈ તે સમયનું ચિત્ર આપવા યથાશક્તિ પ્રયત્ન કર્યો છે. આ પ્રયાસ વિકટ તેમ જ પ્રથમ છે એટલે તેમાં પાર પડવું મુશ્કેલ છે. તેમ જ મૅક્સમૂલર જેને dialogic process કહે છે તેનાથી વિદૂર રહેવું પણ કઠિન છે. | ||
આ કાળમાં ત્રણ મોટા કવિઓ તેમ જ બીજા વીસ ત્રીસેક કવિબટુઓ થયા હતા. | આ કાળમાં ત્રણ મોટા કવિઓ તેમ જ બીજા વીસ ત્રીસેક કવિબટુઓ થયા હતા.<ref>વલ્લભ ભટ્ટ, વલ્લભ, જગજીવન, રત્નો, શિવાનંદ, ચંદઉદે, દ્વારકાદાસ, રત્નેશ્વર, વીરજી, હરિદાસ, નરહર, ગોવાલ, બોટક, તુલસી, દ્વારકો, જીવરામ, જીવન, ધનદાસ, હરદેવ સ્વામી, મહોદન, વીરવિજય, મોહનવિજય, નેમવિજય, જીનહર્ષ, ઉદયરત્ન, સમયસુંદર છે.</ref> ત્રણ મોટા કવિઓમાંથી શામળના ગ્રંથોમાંથી જેટલાં સાધન મળી આવે છે તેટલાં બીજા કોઈનામાંથી નથી મળતાં. નર્મદના કહેવા પ્રમાણે ખરેખર એની કવિતા ‘ગુર્જરી સ્થિતિ પ્રદેશમાં રંગમંડપ’ જેવી છે. આમાં ભજવાતા નાટકમાંથી તે સમયનાં આચારવિચાર, નીતિરીતિ વગેરેનું દર્શન આપણને થાય છે. બીજા કવિ અખાએ વેદાંતના દૃષ્ટિબિંદુથી તે સમયે ચાલતા ધાર્મિક અનર્થો ખંખેરી કાઢ્યા છે. આ ખંખેરણીમાં કેટલાક વાસ્તવિક અનર્થો આવી ગયા છે. છેલ્લા અને શ્રેષ્ઠ કવિ પ્રેમાનંદ પોતાના સ્વદેશીઓના હૃદયમાં ઊતરી ત્યાં વસતા ભાવો વીણી પોતાની કવિતામાં ઓતપ્રોત ગૂંથ્યા છે. આથી તે કવિતા ‘સુંદર સરોવર’ જેવી બની છે. આ સરોવરની લહરીમાં ગુજરાતીઓ પોતાનાં રોવાં, હસવાં, સુખદુઃખનાં પ્રતિબિંબ વગેરે જોઈ શકે છે. | ||
આ ત્રણેના ગ્રંથોના આધાર પરથી આ લેખ રચાયો છે. તે સમયની યથાર્થ સ્થિતિ દર્શાવવાનો હેતુ હોવાથી જ્યાં યથાર્થ દર્શાવતાં સાધન મળ્યાં છે ત્યાંથી લીધાં છે. શામળમાંથી વિશેષ મળવાથી તેનાં લખાણો સંબંધ ઉલ્લેખ વારંવાર નજરે પડશે. પ્રેમાનંદમાં યથાર્થ સ્થિતિનો ચિતાર બહુ જ થોડો આવ્યો છે. આ સંબંધમાં રા. ગો. મા. ત્રિપાઠી કહે છે કે તે વાસ્તવિક છે : | આ ત્રણેના ગ્રંથોના આધાર પરથી આ લેખ રચાયો છે. તે સમયની યથાર્થ સ્થિતિ દર્શાવવાનો હેતુ હોવાથી જ્યાં યથાર્થ દર્શાવતાં સાધન મળ્યાં છે ત્યાંથી લીધાં છે. શામળમાંથી વિશેષ મળવાથી તેનાં લખાણો સંબંધ ઉલ્લેખ વારંવાર નજરે પડશે. પ્રેમાનંદમાં યથાર્થ સ્થિતિનો ચિતાર બહુ જ થોડો આવ્યો છે. આ સંબંધમાં રા. ગો. મા. ત્રિપાઠી કહે છે કે તે વાસ્તવિક છે : | ||
‘As regards the actual manners of society he paints them in glowing colours when he likes and loves them.’—Classical Poets of Gujarat | ‘As regards the actual manners of society he paints them in glowing colours when he likes and loves them.’—Classical Poets of Gujarat | ||
| Line 56: | Line 56: | ||
{{Block center|'''<poem>ગુરુ કીધા મેં ગોકુળનાથ, ઘરડા બળદને ઘાલી નાથ; | {{Block center|'''<poem>ગુરુ કીધા મેં ગોકુળનાથ, ઘરડા બળદને ઘાલી નાથ; | ||
ધન હરે ધોકા ના હરે, એ ગુરુ કલ્યાણ શું કરે? | ધન હરે ધોકા ના હરે, એ ગુરુ કલ્યાણ શું કરે? | ||
* | {{gap|6em}}* | ||
ગુરૂ થૈબેઠા હું શે કરી, કેઠે પાણ શકે કેમ તરી? | ગુરૂ થૈબેઠા હું શે કરી, કેઠે પાણ શકે કેમ તરી? | ||
{{right|અખો.}} | {{right|અખો.}} | ||
| Line 191: | Line 191: | ||
જ્વાળામુખી કાળિકા, નવ ખંડે છે નામ; | જ્વાળામુખી કાળિકા, નવ ખંડે છે નામ; | ||
જે લાવે મુજ ઝાંખરાં, ફોડું તેનો ઠામ. | જે લાવે મુજ ઝાંખરાં, ફોડું તેનો ઠામ. | ||
{{gap|6em}}× | |||
ઝટીયાં ચૂંટે જક્ષણી, વસ્ત્ર વિહાણું અંગ; | ઝટીયાં ચૂંટે જક્ષણી, વસ્ત્ર વિહાણું અંગ; | ||
ચીસો નાંખે ચંતની, કરે રામા બહુ રંગ. | ચીસો નાંખે ચંતની, કરે રામા બહુ રંગ. | ||
| Line 398: | Line 398: | ||
શ્રાદ્ધ અને મામેરામાં પ્રેમાનંદે નાગરણોનો ચિતાર અચ્છો આપ્યો છે. નાગરણોને ભણતાં, લખતાં ને વાંચતાં આવડતું. આ છતાં પણ ફટાણાં ગાવાનો રિવાજ એમનામાં પ્રચલિત હતો. (શામળ) ઘણાં નાગર કુટુંબો પૈસાદાર ન હતાં માટે બૈરાંઓને ઘરનું કામકાજ કરવું પડતું. | શ્રાદ્ધ અને મામેરામાં પ્રેમાનંદે નાગરણોનો ચિતાર અચ્છો આપ્યો છે. નાગરણોને ભણતાં, લખતાં ને વાંચતાં આવડતું. આ છતાં પણ ફટાણાં ગાવાનો રિવાજ એમનામાં પ્રચલિત હતો. (શામળ) ઘણાં નાગર કુટુંબો પૈસાદાર ન હતાં માટે બૈરાંઓને ઘરનું કામકાજ કરવું પડતું. | ||
આમ છતાં પણ નાગરો શોખીન અને રસજ્ઞ હતા. ખાવામાં પીવામાં ને પહેરવામાં બધાથી આગળ પડતા હતા. ચોખ્ખાઈ બહુ રાખતા. નાતમાં જમવા પહેલાં નહાતા. નાગરોમાં જરઠ વિવાહ હતો. વલ્લભ ભટ ‘કજોડાના ગરબા’માં બાઈ પાસે નીચેની કડી બોલાવે છે : | આમ છતાં પણ નાગરો શોખીન અને રસજ્ઞ હતા. ખાવામાં પીવામાં ને પહેરવામાં બધાથી આગળ પડતા હતા. ચોખ્ખાઈ બહુ રાખતા. નાતમાં જમવા પહેલાં નહાતા. નાગરોમાં જરઠ વિવાહ હતો. વલ્લભ ભટ ‘કજોડાના ગરબા’માં બાઈ પાસે નીચેની કડી બોલાવે છે : | ||
ગોરમા વામું સઘળી વિપત્ત કે, ન્યાત નાગર તણી રે લાલ. | ગોરમા વામું સઘળી વિપત્ત કે, ન્યાત નાગર તણી રે લાલ.<ref>આ બાઈ સોળ વર્ષની હતી અને તેનો સ્વામી એંશી વર્ષનો હતો. જાતની નાગર હતી. જરઠ વિવાહ(મરાઠી નાટક शारदा રચનાર રા. દેવલનો શબ્દ)ના દુઃખમાંથી છૂટવા ગોરમા ને પ્રાર્થે છે.</ref> | ||
નાગરણોની ટોળી વાતો તેમ જ તીખાં મહેણાં ‘શ્રાદ્ધ ને મામેરાં’માં પુષ્કળ છે : | નાગરણોની ટોળી વાતો તેમ જ તીખાં મહેણાં ‘શ્રાદ્ધ ને મામેરાં’માં પુષ્કળ છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 471: | Line 471: | ||
{{right|પ્રેમાનંદ}}</poem>'''}} | {{right|પ્રેમાનંદ}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
બ્રાહ્મણોએ પોતાના સમયમાં ઘણી મોજમજા ભોગવેલી. આજ એમનો નમતો દહાડો આવ્યો છે. જ્યાં ત્યાંથી હડધૂત થાય છે. પૂર દમામ ફરતા મુસલમાનો અને મરાઠાઓ આજ પટાવાળા થઈ હિંદુઓની ગુલામગીરી ઉઠાવે છે. હજારો વર્ષ લગી ભૂદેવો તરીકે મનાયેલા અને પૂજાયેલા બ્રાહ્મણો આજ રસોઈઆ થયા છે, અને શુદ્રોના જમ્યા પછી જમે છે. {{Poem2Close}} | બ્રાહ્મણોએ પોતાના સમયમાં ઘણી મોજમજા ભોગવેલી. આજ એમનો નમતો દહાડો આવ્યો છે. જ્યાં ત્યાંથી હડધૂત થાય છે. પૂર દમામ ફરતા મુસલમાનો અને મરાઠાઓ આજ પટાવાળા થઈ હિંદુઓની ગુલામગીરી ઉઠાવે છે. હજારો વર્ષ લગી ભૂદેવો તરીકે મનાયેલા અને પૂજાયેલા બ્રાહ્મણો આજ રસોઈઆ થયા છે, અને શુદ્રોના જમ્યા પછી જમે છે. | ||
{{Block center|'''<poem> | બ્રાહ્મણો આઘાતપ્રત્યાઘાતના નિયમને વશ થયા છે. | ||
{{Poem2Close}} | |||
બ્રાહ્મણ પછી આગળ પડતી જાત વાણિયાની હતી. | {{center|'''વાણિયા'''}} | ||
{{Block center|'''<poem>બ્રાહ્મણ પછી આગળ પડતી જાત વાણિયાની હતી. | |||
એ કારણ પૂછે છે તાત, વડો પુત્ર વદે છે વાત, | એ કારણ પૂછે છે તાત, વડો પુત્ર વદે છે વાત, | ||
શ્રીદંત કહે પિતાજી સુણો, વણજ કરીશું વ્હાણ જ તણો. | શ્રીદંત કહે પિતાજી સુણો, વણજ કરીશું વ્હાણ જ તણો. | ||
| Line 496: | Line 497: | ||
ભરું દુકાનો કાપડ તણી, જડે લક્ષ્મી જેમાંથી ઘણી. | ભરું દુકાનો કાપડ તણી, જડે લક્ષ્મી જેમાંથી ઘણી. | ||
{{right|શામળ}} | {{right|શામળ}} | ||
(વિદ્યાવિલાસી) | {{gap|3em}}(વિદ્યાવિલાસી) | ||
નાણાવટમાં નેક, કોઈ કંદોઈ કણિયો, | નાણાવટમાં નેક, કોઈ કંદોઈ કણિયો, | ||
દોશી દાસ દલાલ, ભલો ભંડારી ભણિયો. | દોશી દાસ દલાલ, ભલો ભંડારી ભણિયો. | ||
| Line 633: | Line 634: | ||
{{right|શામળ}}</poem>'''}} | {{right|શામળ}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
-કણબીનું વર્ણન: | <nowiki>-કણબીનું વર્ણન:</nowiki> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>આદ્ય પર્વ તો અખાત્રીજ, બાંધે હળને ખોળે બીજ; | {{Block center|'''<poem>આદ્ય પર્વ તો અખાત્રીજ, બાંધે હળને ખોળે બીજ; | ||
| Line 656: | Line 657: | ||
ઘરસુખ સામું નવ જોવાય, સૂવે શિયાળે ખેતર માંય, | ઘરસુખ સામું નવ જોવાય, સૂવે શિયાળે ખેતર માંય, | ||
કાચું કોરું વહેલું ખાય, રાંધ્યું અન્ન નારી લઈ જાય. | કાચું કોરું વહેલું ખાય, રાંધ્યું અન્ન નારી લઈ જાય. | ||
{{ | {{gap|6em}}× | ||
પોંખે પુર વિચારે મન, શુભાએગ તો પાકે અન્ન; | પોંખે પુર વિચારે મન, શુભાએગ તો પાકે અન્ન; | ||
કુડો ભુંડો કો દુષ્કળ નાર, વાવે બાવીશ ઊગે બાર. | કુડો ભુંડો કો દુષ્કળ નાર, વાવે બાવીશ ઊગે બાર. | ||
| Line 666: | Line 667: | ||
ચારણ આવી ઊભા જ્યાંહ, નાવિકદર્પણ લાવ્યો ત્યાંહ. | ચારણ આવી ઊભા જ્યાંહ, નાવિકદર્પણ લાવ્યો ત્યાંહ. | ||
સૂતાર સૌની થાએ વાત, ભલો કહીને આવે ભાટ, | સૂતાર સૌની થાએ વાત, ભલો કહીને આવે ભાટ, | ||
{{ | {{gap|6em}}× | ||
ફાગણ માસે ઋત વસંત, તે દહાડે દુઃખ અનંત. | ફાગણ માસે ઋત વસંત, તે દહાડે દુઃખ અનંત. | ||
દુવે દાવડે કોસે વરત, કણ, બી, બળદને આવે મરદ, | દુવે દાવડે કોસે વરત, કણ, બી, બળદને આવે મરદ, | ||
| Line 683: | Line 684: | ||
ફરે ઝાંખરાં જટિયા માંહ, જીવજંતનો ડર ન ખાય, | ફરે ઝાંખરાં જટિયા માંહ, જીવજંતનો ડર ન ખાય, | ||
ફરે થોર ખરસાણી માંય, લદબદ તેની દુધે કાય. | ફરે થોર ખરસાણી માંય, લદબદ તેની દુધે કાય. | ||
{{ | {{gap|6em}}× | ||
ઘાસ ધાનથી ખેતર પૂર, જોઈ ધણી હરખાયે ઉર, | ઘાસ ધાનથી ખેતર પૂર, જોઈ ધણી હરખાયે ઉર, | ||
સાંજ પડીને કરી વિચાર, વિણાવા માંડી પોતે ચાર, | સાંજ પડીને કરી વિચાર, વિણાવા માંડી પોતે ચાર, | ||
| Line 774: | Line 775: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>નીચ બુદ્ધિ નમેરા નેટ, પાપે તે પોશે છે પેટ; | {{Block center|'''<poem>નીચ બુદ્ધિ નમેરા નેટ, પાપે તે પોશે છે પેટ; | ||
શત ગણા સોનીથી ચોર, ઊજળા પણ અંધારું ઘોર. | શત ગણા સોનીથી ચોર, ઊજળા પણ અંધારું ઘોર.</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
કડિયા, કુંભાર, ધોબી, ભાવસાર અને તંબોળી એ સર્વની સ્થિતિ લગભગ હાલના જેવી જ હતી. | કડિયા, કુંભાર, ધોબી, ભાવસાર અને તંબોળી એ સર્વની સ્થિતિ લગભગ હાલના જેવી જ હતી. | ||
કોળી— કોળી આ સમયમાં લૂંટારા તરીકે મશહુર હતા. | કોળી— કોળી આ સમયમાં લૂંટારા તરીકે મશહુર હતા. | ||
સમાધાન થયું જ્યાં ત્યાં, ઊતર્યા કોતર મધ્ય, | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>સમાધાન થયું જ્યાં ત્યાં, ઊતર્યા કોતર મધ્ય, | |||
કોળી કારમા ત્યાં મળ્યા, મહીભક્ત જેહ છે; | કોળી કારમા ત્યાં મળ્યા, મહીભક્ત જેહ છે; | ||
આઠદશ જન હતા, શોધ કરનારા સાચા, | આઠદશ જન હતા, શોધ કરનારા સાચા, | ||
| Line 789: | Line 792: | ||
{{right|વલ્લભ.}}</poem>'''}} | {{right|વલ્લભ.}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કોળીનાં છોકરાંઓ પણ નાનપણથી આ ધંધા સ્વીકારતા. પોતાની એક રીતની પારસી વાપરતાં. વટેમાર્ગુઓને પહેલાં પગમાં અથવા માથામાં મારી કળ ચઢાવી દેતા અને પછી બધું લૂંટી લેતા. ગામના મુખી જેવા અમલદારોનો પણ આવી લૂંટમાં ભાગ રહેતો. લૂંટારા તો હતા તેમ જ બળવો અને બખેડો પણ કરતા. રાજ્યકર્તાઓને આ હુલ્લડ બેસાડી દેતાં ઘણી મુસીબત નડતી. કોળીઓમાં ઘણા અધમ વહેમો ચાલતા. તેમની ધાર્મિક સ્થિતિ આગળ વર્ણવાઈ છે. મુસલમાનોને બંદગી કરતા કનડતા. આને અટકાવવા સારુ તેમને સરકાર તરફથી નાણાની રકમ મળતી. | કોળીનાં છોકરાંઓ પણ નાનપણથી આ ધંધા સ્વીકારતા. પોતાની એક રીતની પારસી વાપરતાં. વટેમાર્ગુઓને પહેલાં પગમાં અથવા માથામાં મારી કળ ચઢાવી દેતા અને પછી બધું લૂંટી લેતા. ગામના મુખી જેવા અમલદારોનો પણ આવી લૂંટમાં ભાગ રહેતો. લૂંટારા તો હતા તેમ જ બળવો અને બખેડો પણ કરતા. રાજ્યકર્તાઓને આ હુલ્લડ બેસાડી દેતાં ઘણી મુસીબત નડતી. કોળીઓમાં ઘણા અધમ વહેમો ચાલતા. તેમની ધાર્મિક સ્થિતિ આગળ વર્ણવાઈ છે. મુસલમાનોને બંદગી કરતા કનડતા. આને અટકાવવા સારુ તેમને સરકાર તરફથી નાણાની રકમ મળતી. <ref>રા. ગો. હા. દેસાઈ કૃત ‘ગુજરાતનો અર્વાચીન ઇતિહાસ’ પૃ. ૧૦૯.</ref> | ||
ભાટ: | ભાટ: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 824: | Line 827: | ||
{{right|શામળ : મદનમોહના.}}</poem>'''}} | {{right|શામળ : મદનમોહના.}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તે કાળના ઘણાખરા ધંધાદારીઓ આપણે જોયા. | તે કાળના ઘણાખરા ધંધાદારીઓ આપણે જોયા.<ref>‘રાવણ મંદોદરી સંવાદ’માં શામળે જુદી જુદી નાતોની ભાવના (?) વર્ણવી છે.</ref> પોત પોતાના કાર્યમાં સર્વ નિયુક્ત હતા. જે વહેમો પડ્યા હતા તે વહેમો ચાલ્યા જતા હતા. અજ્ઞાનના અંધકારમાં બાથોડીયાં મારતા – જ્ઞાનનો પ્રકાશ વિરલ હતો. રત્ના જેવા ભાવસારની દૂબળી અને લલિત વાણી જોઈ આપણે વિસ્મય પામીએ છીએ. કોઈ સાધુની સંગતમાં વિરલ આત્માઓ સરસ્વતીનું સેવન કરતા. અજ્ઞાન અને બુદ્ધિ સંકળાયેલી એટલે વહેમ, લોભી અને સ્વાર્થી બ્રાહ્મણો, બાવાઓ, ગોરજીઓ, ફકીરોની જાળમાં સપડાતાં – પોતાની આસપાસ પથરાયેલી સાંકળોમાં જકડાતા – તેને તોડી ભવિષ્ય ભેદી શક્યા નહોતા. શામળ તેમનામાં અનેક દોષો જુએ છે. પ્રેમાનંદ તેમને સંતોષી અને સુખી ચીતરે છે. બંનેનાં ચિત્રો ખરાં છે – સુલેહના કાળમાં – ભયના વિનાશથી – નાના પ્રકારના અનર્થો પગપેસારો કરે છે. તેમ જ ઉપાધિઓના અભાવે સંતોષ અને સુખ પણ હોય છે. | ||
મુસલમાનો સંબંધે આપણને સાહિત્યમાંથી કાંઈ જાણવા જોગ મળતું નથી. તેમના મોલવીઓએ અનેક પંથ ચલાવ્યા હતા. હિંદુઓને મુસલમાન કર્યા હતા, અને કેટલાક હિંદુઓને હિંદુ રાખી મુસલમાની ધર્મ પળાવ્યો હતો. પીર-પેગમ્બરની માનતા રહેતે રહેતે હિંદુઓમાં દાખલ થઈ હતી. મતિયા, મોમનાના હુલ્લડ થયાં હતાં, બંદગી કરતાં મુસલમાનોને કોળી નડતા. મુસલમાનોના તહેવાર વખતે હિંદુઓ રમકડાં વેચતા. આથી આવી રીતે હિંદુ-મુસલમાનોનું ઐક્ય થતું જતું. આવા આવા અનેક બનાવો ત્યારે બન્યા જતા હતા, પરંતુ તેમનો ઇતિહાસ આપવા કોઈએ યત્ન કર્યો નથી. અમદાવાદમાં મુસલમાનોનું જોર વિશેષ હતું છતાં શામળ અને અખામાં (અમદાવાદના કવિઓમાં) તેમના સંબંધી બહુ જૂજ ઈશારા છે. | મુસલમાનો સંબંધે આપણને સાહિત્યમાંથી કાંઈ જાણવા જોગ મળતું નથી. તેમના મોલવીઓએ અનેક પંથ ચલાવ્યા હતા. હિંદુઓને મુસલમાન કર્યા હતા, અને કેટલાક હિંદુઓને હિંદુ રાખી મુસલમાની ધર્મ પળાવ્યો હતો. પીર-પેગમ્બરની માનતા રહેતે રહેતે હિંદુઓમાં દાખલ થઈ હતી. મતિયા, મોમનાના હુલ્લડ થયાં હતાં, બંદગી કરતાં મુસલમાનોને કોળી નડતા. મુસલમાનોના તહેવાર વખતે હિંદુઓ રમકડાં વેચતા. આથી આવી રીતે હિંદુ-મુસલમાનોનું ઐક્ય થતું જતું. આવા આવા અનેક બનાવો ત્યારે બન્યા જતા હતા, પરંતુ તેમનો ઇતિહાસ આપવા કોઈએ યત્ન કર્યો નથી. અમદાવાદમાં મુસલમાનોનું જોર વિશેષ હતું છતાં શામળ અને અખામાં (અમદાવાદના કવિઓમાં) તેમના સંબંધી બહુ જૂજ ઈશારા છે. | ||
જેમ પારસી કવિઓ અને લેખકો આ સમયમાં થયા હતા, તેમ મુસલમાનમાં થયા હતા? ગુજરાતમાં લેખક નહિ પણ ફારસીમાં શાયર કે ઇતિહાસકાર થયા હતા. મહેમદાવાદના વિદ્વાન જાગીદાર શેખ સિંકંદરે ઈ. સ. ૧૬૧૧માં ‘મિરાંતે સિકન્દરી’ અને અમદાવાદના જાગીરદાર મીરજાઅલી મહમદખાંને ‘મિરાતે અહમદી’ નામના ઇતિહાસો લખ્યા છે. પોતાના સેક્રેટરી જે કાયસ્થ અથવા નાગર કોમના અને ફારસીમાં પ્રવીણ હતા તેમની મદદથી આ ઇતિહાસો રચાયા છે. | જેમ પારસી કવિઓ અને લેખકો આ સમયમાં થયા હતા, તેમ મુસલમાનમાં થયા હતા? ગુજરાતમાં લેખક નહિ પણ ફારસીમાં શાયર કે ઇતિહાસકાર થયા હતા. મહેમદાવાદના વિદ્વાન જાગીદાર શેખ સિંકંદરે ઈ. સ. ૧૬૧૧માં ‘મિરાંતે સિકન્દરી’ અને અમદાવાદના જાગીરદાર મીરજાઅલી મહમદખાંને ‘મિરાતે અહમદી’ નામના ઇતિહાસો લખ્યા છે. પોતાના સેક્રેટરી જે કાયસ્થ અથવા નાગર કોમના અને ફારસીમાં પ્રવીણ હતા તેમની મદદથી આ ઇતિહાસો રચાયા છે. | ||
| Line 921: | Line 924: | ||
{{right|શામળ}}</poem>'''}} | {{right|શામળ}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નાગરિકા : હવે તો પરમ દહાડે તેનો હાથવાળો મળી જાય એટલે ગંગા નાહ્યાં.( પ્રેમાનંદ). | નાગરિકા : હવે તો પરમ દહાડે તેનો હાથવાળો મળી જાય એટલે ગંગા નાહ્યાં. | ||
{{right|( પ્રેમાનંદ).}}<br> | |||
દીકરી ‘સાપનો ભારો’ હોવાથી બનતી તાકીદે તેને પારકી કરી દેવામાં આવતી; અને માબાપ ‘ગંગા નાહી’ નિરાંતે ઊંઘતાં. આ વિવાહમાં દીકરીની સંમતિ લેવામાં આવતી નહિ, પણ ‘ગાય અને દીકરી દોરે ત્યાં જાય’ આ સૂત્ર અનુસરાતું હતું. અણસમજુ બાળકીઓને આવા આવા વિચારોથી સજડ સાંકળી લીધી હતી. જુઓ— | દીકરી ‘સાપનો ભારો’ હોવાથી બનતી તાકીદે તેને પારકી કરી દેવામાં આવતી; અને માબાપ ‘ગંગા નાહી’ નિરાંતે ઊંઘતાં. આ વિવાહમાં દીકરીની સંમતિ લેવામાં આવતી નહિ, પણ ‘ગાય અને દીકરી દોરે ત્યાં જાય’ આ સૂત્ર અનુસરાતું હતું. અણસમજુ બાળકીઓને આવા આવા વિચારોથી સજડ સાંકળી લીધી હતી. જુઓ— | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 1,020: | Line 1,024: | ||
ભલી વિધવા કે વંઝ, ભલી ગુણજ્ઞ કે ઘેલી; | ભલી વિધવા કે વંઝ, ભલી ગુણજ્ઞ કે ઘેલી; | ||
ભલી દરિદ્ર કે દુષ્ટ, ભલી સોહાગણ સેહલી. | ભલી દરિદ્ર કે દુષ્ટ, ભલી સોહાગણ સેહલી. | ||
શામળ</poem>'''}} | {{right|શામળ}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તે કાળમાં વિધવાનું દુઃખ કાંઈ ઓછું નહોતું, તે છતાં પણ શૉક્ય કરતાં તેની સ્થિતિ સારી લાગતી હતી, એ ઉપરથી શૉક્યના દુઃખની કલ્પના થઈ શકશે. શૉક્યનું સાલ કોને ખમવું પડતું? ત્યારના વહેમોએ આનું નિરાકરણ કરેલું છે. | તે કાળમાં વિધવાનું દુઃખ કાંઈ ઓછું નહોતું, તે છતાં પણ શૉક્ય કરતાં તેની સ્થિતિ સારી લાગતી હતી, એ ઉપરથી શૉક્યના દુઃખની કલ્પના થઈ શકશે. શૉક્યનું સાલ કોને ખમવું પડતું? ત્યારના વહેમોએ આનું નિરાકરણ કરેલું છે. | ||
| Line 1,227: | Line 1,231: | ||
હાલની ગામઠી નિશાળો જેવી નિશાળો ત્યારે હશે. આવી નિશાળોનો ચિતાર શામળનાં લખાણમાં ઘણી જગ્યાએ મળી આવે છે. છોકરાઓને વડા નિશાળીઆના હાથમાં સોંપી પંડ્યાજી ભિક્ષાવૃત્તિ કરવા જતા. | હાલની ગામઠી નિશાળો જેવી નિશાળો ત્યારે હશે. આવી નિશાળોનો ચિતાર શામળનાં લખાણમાં ઘણી જગ્યાએ મળી આવે છે. છોકરાઓને વડા નિશાળીઆના હાથમાં સોંપી પંડ્યાજી ભિક્ષાવૃત્તિ કરવા જતા. | ||
સાસુ અને વહુના સંબંધમાંથી તેના સીમંત અને માતાઅવસ્થાની સ્થિતિ આપણે અવલોકી ગયા. ફરી એક વખત સાસરિયાંની સ્થિતિ જોવા જઈએ. | સાસુ અને વહુના સંબંધમાંથી તેના સીમંત અને માતાઅવસ્થાની સ્થિતિ આપણે અવલોકી ગયા. ફરી એક વખત સાસરિયાંની સ્થિતિ જોવા જઈએ. | ||
જેઠાણી–દેરાણીઓ જો એક જ ઘરમાં રહેતી તો ઘણુંખરું હળીમળીને ચાલતી. એકઠી નહી રહેતી તો ઘણુંખરું પડોશમાં જ રહેતી. સંપીને રહેલી એકબીજીનું અડીઓપટીએ કામ સારતી. આ ઉપરાંત ભાઈઓ ભાઈનો સંબંધ, ભાઈબહેનનો સંબંધ | જેઠાણી–દેરાણીઓ જો એક જ ઘરમાં રહેતી તો ઘણુંખરું હળીમળીને ચાલતી. એકઠી નહી રહેતી તો ઘણુંખરું પડોશમાં જ રહેતી. સંપીને રહેલી એકબીજીનું અડીઓપટીએ કામ સારતી. આ ઉપરાંત ભાઈઓ ભાઈનો સંબંધ, ભાઈબહેનનો સંબંધ<ref>ભાઈબહેન પણ જે કાળમાં એકઠાં ન બેસી શકે, તથા જ્યાં કુમારી અવસ્થાથી (girlhood) કન્યાઓ અનભિજ્ઞ હોય છે, તેમ જ જ્યાં કાચી ઉંમરમાં પત્ની અને માતા થવું પડે છે ત્યાં તે કાળમાં બહેનના વહાલમાં ફૂટતી સેરોમાં નાનો ભાઈ જોવો એ શશવિષાણ જોવા જેવું છે. આપણા સાહિત્યમાં ભાઈબહેનના સંબંધનું યથાસ્થિત દર્શન કરાવનાર રા. પ્રેમભક્તિ છે. (જુઓ તેમનાં, ‘વિશ્વવિક્રમમાં લગ્નનો શો હેતુ છે; ‘હમારા સ્નેહ’ ઇત્યાદિ)</ref> નણંદ–ભોજાઈનો સંબંધ, એ વિષે ત્યારના સાહિત્યમાંથી વધુ જાણવાનું મળી આવતું નથી. નણંદ-ભોજાઈના એક તરફના સંબંધનું વર્ણન પહેલાં કરી ગયા છીએ. | ||
વહુને સાસરામાં લાજ કાઢી ફરવું પડતું. પોતાના સ્વામી અને તેનાથી મોટા સર્વ પુરુષોની મર્યાદા પાળવી પડતી. | વહુને સાસરામાં લાજ કાઢી ફરવું પડતું. પોતાના સ્વામી અને તેનાથી મોટા સર્વ પુરુષોની મર્યાદા પાળવી પડતી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 1,299: | Line 1,303: | ||
આવા સંજોગોમાં વસતા પુરુષો અને સ્ત્રીઓમાં ઉત્કટતા નહોતી. એકબીજાના મેળાપ સારુ આતુરતા નહોતી. બહાર આઘે કામે ગયેલો પુરુષ ‘રોટલા ભેગો થવા’ ઉતાવળથી ઘર ભણી આવતો – પત્ની અને બાળકોને છાતી સરસાં ચાંપવા નહિ. અવિભક્ત કુટુમ્બસંસ્થાઓમાં આવી ક્રિયા નિંદ્ય અને વર્જ્ય ગણાતી હોવાથી આ માર્ગે કોઈ જતું જ નહિ. | આવા સંજોગોમાં વસતા પુરુષો અને સ્ત્રીઓમાં ઉત્કટતા નહોતી. એકબીજાના મેળાપ સારુ આતુરતા નહોતી. બહાર આઘે કામે ગયેલો પુરુષ ‘રોટલા ભેગો થવા’ ઉતાવળથી ઘર ભણી આવતો – પત્ની અને બાળકોને છાતી સરસાં ચાંપવા નહિ. અવિભક્ત કુટુમ્બસંસ્થાઓમાં આવી ક્રિયા નિંદ્ય અને વર્જ્ય ગણાતી હોવાથી આ માર્ગે કોઈ જતું જ નહિ. | ||
ત્યારના લગ્નને આપણે ઉપર પાશવ સંબંધ કહી ગયા છીએ. અને આ સંબંધ પર પુરુષવર્ગની અને તેમના ઊપજાવેલા સંજોગોમાં કાળના કાળથી ઊછરેલા સ્ત્રીવર્ગની પ્રબળ સત્તા હતી. આ પ્રબળ સત્તા પુરૂવનિતા વિવાહને શાસન નહિ કરતી, પરંતુ વિવાહોચ્છન અને વિધવાવિવાહ પાપાચરણમાં લેખતી. આ બે આચારો સમાજના બંધારણને અમુક સ્થિતિમાં હાનિકારક હશે કે કેમ તે સવાલ જુદો છે; પરંતુ તેમનો પ્રતિબંધ બતાવે છે કે સ્ત્રીવર્ગને પુરુષવર્ગ ઘણો અન્યાય આપતો હતો. | ત્યારના લગ્નને આપણે ઉપર પાશવ સંબંધ કહી ગયા છીએ. અને આ સંબંધ પર પુરુષવર્ગની અને તેમના ઊપજાવેલા સંજોગોમાં કાળના કાળથી ઊછરેલા સ્ત્રીવર્ગની પ્રબળ સત્તા હતી. આ પ્રબળ સત્તા પુરૂવનિતા વિવાહને શાસન નહિ કરતી, પરંતુ વિવાહોચ્છન અને વિધવાવિવાહ પાપાચરણમાં લેખતી. આ બે આચારો સમાજના બંધારણને અમુક સ્થિતિમાં હાનિકારક હશે કે કેમ તે સવાલ જુદો છે; પરંતુ તેમનો પ્રતિબંધ બતાવે છે કે સ્ત્રીવર્ગને પુરુષવર્ગ ઘણો અન્યાય આપતો હતો. | ||
કોઈ પણ દેશના નારીવર્ગની સ્થિતિ પરથી તે દેશની સ્થિતિ કહી આપવા એક કવિવર | કોઈ પણ દેશના નારીવર્ગની સ્થિતિ પરથી તે દેશની સ્થિતિ કહી આપવા એક કવિવર<ref>કૉલરિજ</ref> તત્પર થયો હતો. દરેક દેશના સમુત્કર્ષ કે નિપાતનો આધાર ત્યાંના નારીવર્ગ પર રહે છે. નારીવર્ગની અધમદશા દેશ અને ત્યાં વસતા જનોને અનેકધા હાનિ પહોંચાડે છે. આ દેશને પણ એવી જ હાનિ થઈ છે. એક દેશનો વેપારીવર્ગ દૂર દેશાવર વેપાર કરવા જતાં તે દેશમાં રાજ્ય કરવા સમર્થ થઈ શક્યો. હજારો વર્ષથી આઘે આઘેના મુલકો સાથે વેપાર કરતો. આ દેશ તે જ વેપારીવર્ગની પ્રજા થઈ બેઠો. આ ઐતિહાસિક ઉપદેશ સુજ્ઞો આપણા સંસારને લગાડી યોગ્ય પગલાં ભરશે. | ||
સ્ત્રી પુરુષની દાસી હોવાથી તેની સાથે જમી શકતી નહિ. અવિભક્ત કુટુંબસંસ્થામાં મર્યાદા રાખવાની હોવાથી પુરુષો અને સ્ત્રીવર્ગ સાથે જમી નહિ શકે. આથી સ્ત્રીવર્ગ પુરુષવર્ગ પછી જમે, અને તેમાં સ્વામીનું ઉચ્છિષ્ટ પત્ની ખાય એ પણ બની શકે. | સ્ત્રી પુરુષની દાસી હોવાથી તેની સાથે જમી શકતી નહિ. અવિભક્ત કુટુંબસંસ્થામાં મર્યાદા રાખવાની હોવાથી પુરુષો અને સ્ત્રીવર્ગ સાથે જમી નહિ શકે. આથી સ્ત્રીવર્ગ પુરુષવર્ગ પછી જમે, અને તેમાં સ્વામીનું ઉચ્છિષ્ટ પત્ની ખાય એ પણ બની શકે. | ||
આ મર્યાદા–મલાજો પાળવાનો રિવાજ સ્ત્રીજાતિ વિષે પ્રચલિત વિચારો, તેમની અધમદશા અને લગ્નપાશવ સંબંધ ગણાતો હોવાથી નીકળ્યો હોવો જોઈએ. આ જે ત્રણ કારણો વર્ણવ્યાં છે તે સ્ત્રીને પુરુષની કિંકરી ગણવાથી ઉદ્ભવ્યાં છે. સ્વામીનું ઉચ્છિષ્ટ ખાવું તે સૌભાગ્યનું ચિહ્ન નહિ પરંતુ દાસત્વનું લક્ષણ છે એમ જણાશે. | આ મર્યાદા–મલાજો પાળવાનો રિવાજ સ્ત્રીજાતિ વિષે પ્રચલિત વિચારો, તેમની અધમદશા અને લગ્નપાશવ સંબંધ ગણાતો હોવાથી નીકળ્યો હોવો જોઈએ. આ જે ત્રણ કારણો વર્ણવ્યાં છે તે સ્ત્રીને પુરુષની કિંકરી ગણવાથી ઉદ્ભવ્યાં છે. સ્વામીનું ઉચ્છિષ્ટ ખાવું તે સૌભાગ્યનું ચિહ્ન નહિ પરંતુ દાસત્વનું લક્ષણ છે એમ જણાશે. | ||
આવું તે સમયનું સ્વરૂપ હોવાથી ત્યારની વાસ્તવિક સ્થિતિ આલેખતાં પ્રેમાનંદ, શામળ, વલ્લભ આદિનાં કાવ્યોમાં સંસ્કૃત સાહિત્યનું ‘દેવી’ | આવું તે સમયનું સ્વરૂપ હોવાથી ત્યારની વાસ્તવિક સ્થિતિ આલેખતાં પ્રેમાનંદ, શામળ, વલ્લભ આદિનાં કાવ્યોમાં સંસ્કૃત સાહિત્યનું ‘દેવી’<ref>સંસ્કૃ નાટકોનું અનુકરણ કરી લખાયેલા નાટકાદિ ગ્રંથો સિવાય.</ref> અને આધુનિક ગુજરાતી સાહિત્યનું ‘સખી’ સંબોધન નારીવર્ગ સંબંધે વપરાતું જોવામાં નથી આવતું. ત્યારે તો, ‘નારી નરકનું દ્વાર છે’ એવું મનાતું. આ સંસારની મોહજાળમાંથી કુટુંબકબીલો મુક્ત થવા નહોતું દેતું; અને આ મોહજાળમાંથી મુક્ત થવાની આવશ્યકતા પુરુષને જ હતી. તેને જ સંબોધીને રત્નેશ્વરની ‘વૈરાગ્યલતા’, પ્રેમાનંદનો ‘વિવેક વણઝારો’, જીવનરામ ભટ્ટનો ‘જીવરાજ શેઠની મુસાફરી’, દ્વારકા, જીવણ ઇત્યાદિના ઉપદેશ લખાયા છે. કદાચ એમ કહેવામાં આવે કે સ્વામી સાથે સ્ત્રીને લગ્નપડોશીના લગડામાંથી છૂટવાનું બની શકે છે માટે એમને સંબોધીને ઉપદેશ નથી અપાયા. પરંતુ જે સ્ત્રીઓ, નરકનું દ્વાર છે અને સ્વર્ગ જતાં તેમના સ્વામીઓને અંતરાયરૂપ થાય છે તેમને તેમના સ્વામી સાથે સ્વર્ગ શી રીતે મળશે? કુટુંબકબીલાને તજી છૂટા થનારા શું પાછા તેની જંજાળમાં સ્વર્ગમાં પડશે? જો દરેક મનુષ્ય એકબીજાના સંબંધમાં કર્મ અને ઋણાનુબંધના યોગે આવતો તો આ અવતાર પછીના બીજા અવતારમાં આ અવતારના સંબંધ ચાલુ રહેશે એની નિશ્ચયતા શી? આ સંબંધ તૂટી જાય તો સ્વર્ગ ગયેલો પુરુષ કયા કુટુંબને પોતાની પાંખમાં લેશે? | ||
આ બધું શું બતાવે છે? પુરુષની સ્વાર્થવૃત્તિ. તેમની સ્વાર્થવૃત્તિથી નારીવર્ગને કેટલો બધો અન્યાય થયો છે? | આ બધું શું બતાવે છે? પુરુષની સ્વાર્થવૃત્તિ. તેમની સ્વાર્થવૃત્તિથી નારીવર્ગને કેટલો બધો અન્યાય થયો છે? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 1,465: | Line 1,469: | ||
શુદ્રનું તો સાહિત્ય નહોતું જ એવી હરેક વાંચનારની પ્રતીતિ થઈ હશે. વેપારીઓનું સાહિત્ય હતું, તેમના ધર્મ અને વ્યવહારનું પ્રતિબિમ્બ હતું. તેમના હૃદયભાવ જે આ સાહિત્યમાં પરાવર્તિત થયા છે તેમાંના ઘણા ગુજરાતની સમસ્ત પ્રજાને સાધારણ હતા. | શુદ્રનું તો સાહિત્ય નહોતું જ એવી હરેક વાંચનારની પ્રતીતિ થઈ હશે. વેપારીઓનું સાહિત્ય હતું, તેમના ધર્મ અને વ્યવહારનું પ્રતિબિમ્બ હતું. તેમના હૃદયભાવ જે આ સાહિત્યમાં પરાવર્તિત થયા છે તેમાંના ઘણા ગુજરાતની સમસ્ત પ્રજાને સાધારણ હતા. | ||
ગુજરાતની દક્ષિણે આવેલા દેશના સાહિત્યથી તેનો રાજકીય ઉત્કર્ષ થયો અને ગુજરાતનો ત્યાંનાં જેવાં જ સાધનો સાહિત્ય બનાવવામાં વપરાયાં છતાં ન થયો—ગુજરાતને તે દેશને આધીન થવું પડ્યું. આની કૂંચી પણ ગુજરાત વેપારીનું નગર અને તેનું સાહિત્ય વેપારીનું હતું એમાંથી મળશે. | ગુજરાતની દક્ષિણે આવેલા દેશના સાહિત્યથી તેનો રાજકીય ઉત્કર્ષ થયો અને ગુજરાતનો ત્યાંનાં જેવાં જ સાધનો સાહિત્ય બનાવવામાં વપરાયાં છતાં ન થયો—ગુજરાતને તે દેશને આધીન થવું પડ્યું. આની કૂંચી પણ ગુજરાત વેપારીનું નગર અને તેનું સાહિત્ય વેપારીનું હતું એમાંથી મળશે. | ||
ગુજરાતની ભાષા કુમળી તેમ જ તેનું સાહિત્ય પણ કુમળું છે. આ કુમળા સાહિત્યનું લક્ષણ સ્ત્રીનું છે. તેથી જ ગુજરાતી સાહિત્યમાં કોઈ ‘ચિરંજીવ સ્થૂલ’ | ગુજરાતની ભાષા કુમળી તેમ જ તેનું સાહિત્ય પણ કુમળું છે. આ કુમળા સાહિત્યનું લક્ષણ સ્ત્રીનું છે. તેથી જ ગુજરાતી સાહિત્યમાં કોઈ ‘ચિરંજીવ સ્થૂલ’<ref>રા. જટિલ</ref> | ||
ઉપજાવી શક્યું નથી. | |||
ગુજરાતનો સાહિત્યપ્રવાહ પ્રથમ રમણ-હૃદયમાંથી જ વહ્યો છે, અને તેનો જ આત્મા સમગ્ર સાહિત્યમાં વસી રહ્યો છે. | ગુજરાતનો સાહિત્યપ્રવાહ પ્રથમ રમણ-હૃદયમાંથી જ વહ્યો છે, અને તેનો જ આત્મા સમગ્ર સાહિત્યમાં વસી રહ્યો છે. | ||
રા. જટિલ કહે છે, ‘નરસિંહની ગોપીઓ, દયારામની રાધા અને મીરાં પોતે વિશ્વના નાથ પાસે ભક્તિ માગીને અબળાતુલ્ય માની પોતે તેમાં ભળે છે અને એ વિશ્વના નાથ સાથે જ અનન્ય ભાવે સંલગ્ન થવા વળી જાય છે.’ રા. જટિલ વળી જણાવે છે કે આ વિશ્વવૃત્તિ ‘વિરહ માસના’ લખનારાઓથી ગૃહવૃત્તિ તરીકે પ્રકટી છે. | રા. જટિલ કહે છે, ‘નરસિંહની ગોપીઓ, દયારામની રાધા અને મીરાં પોતે વિશ્વના નાથ પાસે ભક્તિ માગીને અબળાતુલ્ય માની પોતે તેમાં ભળે છે અને એ વિશ્વના નાથ સાથે જ અનન્ય ભાવે સંલગ્ન થવા વળી જાય છે.’ રા. જટિલ વળી જણાવે છે કે આ વિશ્વવૃત્તિ ‘વિરહ માસના’ લખનારાઓથી ગૃહવૃત્તિ તરીકે પ્રકટી છે. | ||
| Line 1,478: | Line 1,483: | ||
{{center|'''ઉપસંહાર'''}} | {{center|'''ઉપસંહાર'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગુજરાતની ધાર્મિક અને સાંસારિક સ્થિતિ નિહાળી ગયા. બન્નેની સારીનરસી અવસ્થા ભિન્ન ભિન્ન લેખકોથી જાણી. જે કાળ આપણે વર્ણવ્યો તેને થોડા આંતરે | ગુજરાતની ધાર્મિક અને સાંસારિક સ્થિતિ નિહાળી ગયા. બન્નેની સારીનરસી અવસ્થા ભિન્ન ભિન્ન લેખકોથી જાણી. જે કાળ આપણે વર્ણવ્યો તેને થોડા આંતરે<ref>વિ. સં. ૧૮૯૫ માં</ref> કૃષ્ણરામે ‘કળીકાળના વર્ણન’માં જે વર્ણન આપ્યું છે તે અને જે વર્ણન હમણાં આપણે પૂરું કર્યું તેમાં કાંઈ ફેરફાર લાગે છે? કૃષ્ણરામે વિસ્તારથી કેટલીક વાતોનું વર્ણન આપ્યું છે, તેમ જ એ વર્ણન અમુક દૃષ્ટિબિન્દુથી લખાયું છે. આ સિવાય ઝાઝો મહત્વનો ભેદ નથી. પ્રેમાનંદના કાળની સ્થિતિ તેના પછીના શતકમાં પણ ચાલુ રહે ને પાછી આપણા કાળ સુધી ચાલી આવે. આ બધા ઉપરથી ગુજરાતીઓની જડતા અને અયોગ્ય સંરક્ષકતાનો ક્યાસ થઈ શકે છે. | ||
વિ. સં.ના અઢારમા શતકની સ્થિતિ પરથી આપણા ભવિષ્યના ધાર્મિક, સાંસારિક, ઔદ્યમિક અને પ્રજાકીય ચણતર ચણાવવામાં જોઈતો બોધ મળી શકશે. આ બોધના ઉપયોગ એ સારુ જ આ લેખ લખવામાં આવ્યો છે. | વિ. સં.ના અઢારમા શતકની સ્થિતિ પરથી આપણા ભવિષ્યના ધાર્મિક, સાંસારિક, ઔદ્યમિક અને પ્રજાકીય ચણતર ચણાવવામાં જોઈતો બોધ મળી શકશે. આ બોધના ઉપયોગ એ સારુ જ આ લેખ લખવામાં આવ્યો છે. | ||
આ બોધનું રેખાદર્શન આપીએ છીએ. આ ભૂમિમાં વૈશ્યત્વને પ્રાધાન્ય છે. આની સાથે સંયુક્ત સાહસિકતા, ઉત્સાહ, નીડરપણું, વિશાળતા આદિ ગુણો દરેક જણે કેળવવા. સંસારમાં કીર્તિસાનુએ ચડી જવાની કે મૃત્યુ પછી મોક્ષ મેળવવાની જુદી જ પ્રણાલિકામાં વહેવડાવી આપણી પ્રજાના સમુત્કર્ષ સારું આપણા ગુણોની બુદ્ધિ અને દુર્ગુણોનું નીંદણ કરવું જરૂરનું છે. | આ બોધનું રેખાદર્શન આપીએ છીએ. આ ભૂમિમાં વૈશ્યત્વને પ્રાધાન્ય છે. આની સાથે સંયુક્ત સાહસિકતા, ઉત્સાહ, નીડરપણું, વિશાળતા આદિ ગુણો દરેક જણે કેળવવા. સંસારમાં કીર્તિસાનુએ ચડી જવાની કે મૃત્યુ પછી મોક્ષ મેળવવાની જુદી જ પ્રણાલિકામાં વહેવડાવી આપણી પ્રજાના સમુત્કર્ષ સારું આપણા ગુણોની બુદ્ધિ અને દુર્ગુણોનું નીંદણ કરવું જરૂરનું છે. | ||