26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|યુરોપ : કલ્પના અને વાસ્તવ}} <center>{{color|Red|૧. ત્યારે આકાશ સ્વચ્છ હો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (3 intermediate revisions by the same user not shown) | |||
| Line 2: | Line 2: | ||
{{Heading|યુરોપ : કલ્પના અને વાસ્તવ}} | {{Heading|યુરોપ : કલ્પના અને વાસ્તવ}} | ||
<center>{{color|Red|૧. ત્યારે આકાશ સ્વચ્છ હોય છે…</center>}} | <center>{{color|Red|'''૧. ત્યારે આકાશ સ્વચ્છ હોય છે…'''</center>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 63: | Line 63: | ||
મેં હસતાં હસતાં કહ્યું કે, અમારી યુરોપયાત્રા વખતે સ્વિત્ઝર્લેન્ડમાં અમારા યજમાન સ્વીસ પ્રોફેસર બાખે કહેલું કે, “When angels travel, sky is clear.’ – જ્યારે દેવદૂતો મુસાફરી કરે છે ત્યારે આકાશ સ્વચ્છ હોય છે. એ વખતે સ્વિત્ઝર્લેન્ડના આલ્પ્સ દર્શન વખતે અમારે માટે આકાશ સ્વચ્છ હતું, તેમ આજે હિમાલયદર્શન વખતે પણ સ્વચ્છ છે! કેમ કે, અમે યાત્રા કરીએ છીએ. સૌ હસી પડ્યાં.{{Poem2Close}} | મેં હસતાં હસતાં કહ્યું કે, અમારી યુરોપયાત્રા વખતે સ્વિત્ઝર્લેન્ડમાં અમારા યજમાન સ્વીસ પ્રોફેસર બાખે કહેલું કે, “When angels travel, sky is clear.’ – જ્યારે દેવદૂતો મુસાફરી કરે છે ત્યારે આકાશ સ્વચ્છ હોય છે. એ વખતે સ્વિત્ઝર્લેન્ડના આલ્પ્સ દર્શન વખતે અમારે માટે આકાશ સ્વચ્છ હતું, તેમ આજે હિમાલયદર્શન વખતે પણ સ્વચ્છ છે! કેમ કે, અમે યાત્રા કરીએ છીએ. સૌ હસી પડ્યાં.{{Poem2Close}} | ||
<Center>{{color|Red|૨. અલ્મોડા મધ્યે}}</Center> | |||
<Center>{{color|Red|'''૨. અલ્મોડા મધ્યે'''}}</Center> | |||
{{Poem2Open}}આંગણમાંથી જે ગિરિશિખરો દેખાતાં હતાં તેની હવે નામ સાથે ઓળખાણ થઈ. વચ્ચે જે સૌથી ઊંચું છે તે નંદા (દવી) શિખર. (એ ૨૫,૬૮૯ ફૂટની ઊંચાઈએ છે.) પછી ત્રિશૂલ છે. (૨૨,૩૬૦ ફૂટની ઊંચાઈએ એ છે.) પછી છે નંદાની રક્ષા કરવા માટે હોય તેમ નંદા કોટ અને નાની શિખરમાળા પંચચૂલી. આકારો પરથી નામ પડ્યાં હોય અને પછી રૂઢ થઈ ગયાં હોય! ઓળખાણ થતાં એમનું અભિવાદન કર્યું.{{Poem2Close}} | {{Poem2Open}}આંગણમાંથી જે ગિરિશિખરો દેખાતાં હતાં તેની હવે નામ સાથે ઓળખાણ થઈ. વચ્ચે જે સૌથી ઊંચું છે તે નંદા (દવી) શિખર. (એ ૨૫,૬૮૯ ફૂટની ઊંચાઈએ છે.) પછી ત્રિશૂલ છે. (૨૨,૩૬૦ ફૂટની ઊંચાઈએ એ છે.) પછી છે નંદાની રક્ષા કરવા માટે હોય તેમ નંદા કોટ અને નાની શિખરમાળા પંચચૂલી. આકારો પરથી નામ પડ્યાં હોય અને પછી રૂઢ થઈ ગયાં હોય! ઓળખાણ થતાં એમનું અભિવાદન કર્યું.{{Poem2Close}} | ||
<center>*</center> | <center>*</center> | ||
| Line 96: | Line 99: | ||
અમારી લડત તો ચાલે છે, બધા રાજકીય પક્ષો ટેકો આપે છે, પણ એ તો ચૂંટણી જીતવા માટેનાં પોકળ વચનો છે.{{Poem2Close}} | અમારી લડત તો ચાલે છે, બધા રાજકીય પક્ષો ટેકો આપે છે, પણ એ તો ચૂંટણી જીતવા માટેનાં પોકળ વચનો છે.{{Poem2Close}} | ||
<center>*</center> | <center>*</center> | ||
| Line 129: | Line 133: | ||
દારુકાવન – નાગેશ – કલ્પના માત્ર જ રોમાંચ જગાડનારી છે!{{Poem2Close}} | દારુકાવન – નાગેશ – કલ્પના માત્ર જ રોમાંચ જગાડનારી છે!{{Poem2Close}} | ||
<center>{{color|Red|૩. દારુકાવને}}</center> | |||
<center>{{color|Red|'''૩. દારુકાવને'''}}</center> | |||
{{Poem2Open}}નાગેશમ્ દારુકાવને… ગણગણતાં મેં દ્વાદશ જ્યોતિર્લિંગો જેમાં ગૂંથી લેવામાં આવ્યાં છે તે. એક વખત મુખસ્થ કરેલો શ્લોક યાદ કરવા મથ્યો, પણ અનુષ્ટુપના ટુકડા જ પ્રકટ થયા… ‘સૌરાષ્ટ્રે સોમનાથં ચ’, ‘ઉજ્જયિન્યાં મહાકાલમ્’, ‘હિમાલયે તુ કેદારમ્’. આ બધાં જ્યોતિર્લિંગો સ્વયંભૂ મનાય છે અને એમનું ઘણું માહાત્મ્ય પણ છે. આ જ્યોતિર્લિંગોની સૂચિ સવારસાંજ બોલી જઈએ તોપણ સાત જન્મારાનાં પાપ નાશ પામે છે એવી ફલશ્રુતિનો નિર્દેશ પણ આ શ્લોકોને અંતે છે. | {{Poem2Open}}નાગેશમ્ દારુકાવને… ગણગણતાં મેં દ્વાદશ જ્યોતિર્લિંગો જેમાં ગૂંથી લેવામાં આવ્યાં છે તે. એક વખત મુખસ્થ કરેલો શ્લોક યાદ કરવા મથ્યો, પણ અનુષ્ટુપના ટુકડા જ પ્રકટ થયા… ‘સૌરાષ્ટ્રે સોમનાથં ચ’, ‘ઉજ્જયિન્યાં મહાકાલમ્’, ‘હિમાલયે તુ કેદારમ્’. આ બધાં જ્યોતિર્લિંગો સ્વયંભૂ મનાય છે અને એમનું ઘણું માહાત્મ્ય પણ છે. આ જ્યોતિર્લિંગોની સૂચિ સવારસાંજ બોલી જઈએ તોપણ સાત જન્મારાનાં પાપ નાશ પામે છે એવી ફલશ્રુતિનો નિર્દેશ પણ આ શ્લોકોને અંતે છે. | ||
| Line 177: | Line 183: | ||
ખરેખર તો મીરતોલા પણ જવું જોઈએ. ત્યાં બંગાળનાં શ્રી યશોદા માઈ તથા સ્વામી કૃષ્ણપ્રેમનો ઉત્તર વૃંદાવન આશ્રમ છે, પણ એ કરતાં ગુજરાતી સાહિત્યપ્રેમીઓને તો કિશનસિંહ ચાવડા યાદ આવે. તેઓ પણ સ્વામી કૃષ્ણપ્રેમ પાસે દીક્ષા લઈ મીરતોલામાં રહેતા. અહીંથી તેમણે પોતાની અધ્યાત્મચર્યાના પત્રો ‘સંસ્કૃતિ’ના તંત્રીશ્રી ઉમાશંકરને લખેલા, તે ‘હિમાલયની પત્રયાત્રા’ તરીકે પ્રકટ થયા છે. અહીંના પહાડોની અને ઋતુમાનની ઝલક એ પત્રોમાંથી મળેલી.{{Poem2Close}} | ખરેખર તો મીરતોલા પણ જવું જોઈએ. ત્યાં બંગાળનાં શ્રી યશોદા માઈ તથા સ્વામી કૃષ્ણપ્રેમનો ઉત્તર વૃંદાવન આશ્રમ છે, પણ એ કરતાં ગુજરાતી સાહિત્યપ્રેમીઓને તો કિશનસિંહ ચાવડા યાદ આવે. તેઓ પણ સ્વામી કૃષ્ણપ્રેમ પાસે દીક્ષા લઈ મીરતોલામાં રહેતા. અહીંથી તેમણે પોતાની અધ્યાત્મચર્યાના પત્રો ‘સંસ્કૃતિ’ના તંત્રીશ્રી ઉમાશંકરને લખેલા, તે ‘હિમાલયની પત્રયાત્રા’ તરીકે પ્રકટ થયા છે. અહીંના પહાડોની અને ઋતુમાનની ઝલક એ પત્રોમાંથી મળેલી.{{Poem2Close}} | ||
<center>{{color|Red|૪. બિનસર}}</center> | |||
<center>{{color|Red|'''૪. બિનસર'''}}</center> | |||
{{Poem2Open}}પણ અમે તો હવે બિનસર માટે ધસતા હતા. વચ્ચે ચિતઈ આવતાં પંડિતજીએ ધરાર ગાડી ઊભી રાખી દીધી. આ વખતે તો ગોલુ દેવતાનાં દર્શન કરવાં જ પડશે. પંડિતજીએ તો કહ્યું કે, ‘યદિ દર્શન નહીં કરતે તો કોઈ ન કોઈ વિપત્તિ આ પડેગી.’ ગોલુ દેવતાને ઘંટ ચઢાવવામાં આવે છે. મંદિરના પ્રવેશદ્વારથી ગર્ભગૃહ સુધી નાનામોટા ઘંટની હાર જોવા મળી. આ બાજુની બાધા જ ગોલુ દેવતાને ઘંટ ચઢાવવાની. અહીં પશુબલિ પણ અપાય છે. અમે ગયા ત્યારે, બલિ પછી મંદિરની સાફસૂફી થઈ રહી હતી. અનન્ય–ભૂમિકાએ ઘંટના ફોટા પાડ્યા. | {{Poem2Open}}પણ અમે તો હવે બિનસર માટે ધસતા હતા. વચ્ચે ચિતઈ આવતાં પંડિતજીએ ધરાર ગાડી ઊભી રાખી દીધી. આ વખતે તો ગોલુ દેવતાનાં દર્શન કરવાં જ પડશે. પંડિતજીએ તો કહ્યું કે, ‘યદિ દર્શન નહીં કરતે તો કોઈ ન કોઈ વિપત્તિ આ પડેગી.’ ગોલુ દેવતાને ઘંટ ચઢાવવામાં આવે છે. મંદિરના પ્રવેશદ્વારથી ગર્ભગૃહ સુધી નાનામોટા ઘંટની હાર જોવા મળી. આ બાજુની બાધા જ ગોલુ દેવતાને ઘંટ ચઢાવવાની. અહીં પશુબલિ પણ અપાય છે. અમે ગયા ત્યારે, બલિ પછી મંદિરની સાફસૂફી થઈ રહી હતી. અનન્ય–ભૂમિકાએ ઘંટના ફોટા પાડ્યા. | ||
| Line 196: | Line 204: | ||
<poem> | <poem> | ||
…વહાં કી વનવીથિયોં મેં | '''…વહાં કી વનવીથિયોં મેં''' | ||
પંછિયોં કી હર ચિહુંક કે સાથ. | '''પંછિયોં કી હર ચિહુંક કે સાથ.''' | ||
સિહરા કરેગી પદચાપ મેરી..</poem> | '''સિહરા કરેગી પદચાપ મેરી..'''</poem> | ||
{{Poem2Open}}હવે અમે લગભગ સાડાસાત હજાર ફૂટની ઊંચાઈએ જંગલની મોઝાર જતા હતા. નીચે પાંદડાંના ઢગ. અમે પહોંચી ગયાં ટુરિસ્ટ બંગલા સુધી. ત્યાંથી થોડું ઊંચે ચાલીને ચઢવાનું હતું. | {{Poem2Open}}હવે અમે લગભગ સાડાસાત હજાર ફૂટની ઊંચાઈએ જંગલની મોઝાર જતા હતા. નીચે પાંદડાંના ઢગ. અમે પહોંચી ગયાં ટુરિસ્ટ બંગલા સુધી. ત્યાંથી થોડું ઊંચે ચાલીને ચઢવાનું હતું. | ||
| Line 222: | Line 230: | ||
પાછા વળતાં હવે અસ્તાયમાન સૂરજ અને હિમશિખરોની જુગલબંદી જોવાનો અનુભવ હતો. દરેક વળાંક પર સૂરજનાં લાલ કિરણોથી રસિત ગિરિમાળાની ઝલક દેખાઈ જાય એમ નીચે પહોંચીએ ત્યાં સુધી ચાલ્યા કર્યું. અમારી જીપ જાણે આનંદથી ઊછળતી હતી.{{Poem2Close}} | પાછા વળતાં હવે અસ્તાયમાન સૂરજ અને હિમશિખરોની જુગલબંદી જોવાનો અનુભવ હતો. દરેક વળાંક પર સૂરજનાં લાલ કિરણોથી રસિત ગિરિમાળાની ઝલક દેખાઈ જાય એમ નીચે પહોંચીએ ત્યાં સુધી ચાલ્યા કર્યું. અમારી જીપ જાણે આનંદથી ઊછળતી હતી.{{Poem2Close}} | ||
<center>{{color|Red|૫. કત ઘરે દિલે ઠાંઈ</center> | |||
<center>{{color|Red|'''૫. કત ઘરે દિલે ઠાંઈ'''}}</center> | |||
{{Poem2Open}}બિનસરથી પાછા અલ્મોડા પહોંચતાં તો ઠંડી સાથે અંધારું ઊતરી આવ્યું હતું. આજે સાંજનું એટલે કે રાતનું ભોજન ડૉ. દીવા પાંડેયને ત્યાં લેવાનું હતું. દીવા પાંડેય તો વર્ષો સુધી ગુજરાતમાં રહ્યાં હતાં. ગુજરાતી અને હિંદી બંને ભાષામાં કવિતા લખતાં હતાં. કવિશ્રી ચિનુ મોદીના હોટેલ પોએટ્સના ગ્રૂપનાં, વિદ્યાપીઠમાં રહી તેમણે પીએચ.ડી. કરેલું. અત્યારે કુમાઉં યુનિવર્સિટીના અલ્મોડા કૅમ્પસ પર હિંદી વિભાગમાં રીડર છે. ગુજરાતથી જે સાહિત્યકારો આવે, તે તેમને મળવા જાય જ. તેઓ અત્યંત ઉષ્માથી સૌને આવકારે. | {{Poem2Open}}બિનસરથી પાછા અલ્મોડા પહોંચતાં તો ઠંડી સાથે અંધારું ઊતરી આવ્યું હતું. આજે સાંજનું એટલે કે રાતનું ભોજન ડૉ. દીવા પાંડેયને ત્યાં લેવાનું હતું. દીવા પાંડેય તો વર્ષો સુધી ગુજરાતમાં રહ્યાં હતાં. ગુજરાતી અને હિંદી બંને ભાષામાં કવિતા લખતાં હતાં. કવિશ્રી ચિનુ મોદીના હોટેલ પોએટ્સના ગ્રૂપનાં, વિદ્યાપીઠમાં રહી તેમણે પીએચ.ડી. કરેલું. અત્યારે કુમાઉં યુનિવર્સિટીના અલ્મોડા કૅમ્પસ પર હિંદી વિભાગમાં રીડર છે. ગુજરાતથી જે સાહિત્યકારો આવે, તે તેમને મળવા જાય જ. તેઓ અત્યંત ઉષ્માથી સૌને આવકારે. | ||
| Line 241: | Line 251: | ||
એ રાત્રે સૂતાં સૂતાં બંધ આંખે નાગેશ્વરની ઘાટી અને બિનસરનાં જંગલ અને ત્યાંથી જોયેલાં શ્વેત ગિરિશૃંગોની વિરાટ હારમાળાનાં દૃશ્યો ઊભરાતાં રહ્યાં.{{Poem2Close}} | એ રાત્રે સૂતાં સૂતાં બંધ આંખે નાગેશ્વરની ઘાટી અને બિનસરનાં જંગલ અને ત્યાંથી જોયેલાં શ્વેત ગિરિશૃંગોની વિરાટ હારમાળાનાં દૃશ્યો ઊભરાતાં રહ્યાં.{{Poem2Close}} | ||
<center>*</center> | <center>*</center> | ||
{{Poem2Open}}સવારમાં બારી પરનો પરદો હટાવ્યો. ત્રિશૂલ, નંદાદેવી, નંદાકોટ, પંચચૂલીનાં એવાં જ ભવ્ય દર્શન. આજે અહીંથી હવે કૌસાની ભણી જવાનું ગોઠવ્યું હતું. ત્રણ દિવસથી પથરાયેલો સામાન પૅક કરવાનો હતો. | {{Poem2Open}}સવારમાં બારી પરનો પરદો હટાવ્યો. ત્રિશૂલ, નંદાદેવી, નંદાકોટ, પંચચૂલીનાં એવાં જ ભવ્ય દર્શન. આજે અહીંથી હવે કૌસાની ભણી જવાનું ગોઠવ્યું હતું. ત્રણ દિવસથી પથરાયેલો સામાન પૅક કરવાનો હતો. | ||
| Line 255: | Line 267: | ||
<poem> | <poem> | ||
કત અજાનારે જાનાઈલે તમિ | '''કત અજાનારે જાનાઈલે તમિ''' | ||
કત ઘરે દિલે ઠાંઈ…</poem> | '''કત ઘરે દિલે ઠાંઈ…'''</poem> | ||
{{Poem2Open}}– (હે ઈશ્વર), તેં કેટલા અજાણ્યાને ઓળખાવ્યા અને કેટલાં ઘરોમાં સ્થાન આપ્યું. | {{Poem2Open}}– (હે ઈશ્વર), તેં કેટલા અજાણ્યાને ઓળખાવ્યા અને કેટલાં ઘરોમાં સ્થાન આપ્યું. | ||
| Line 268: | Line 280: | ||
નીકળતાં નીકળતાં અલ્મોડાની પાદરમાં જ બપોર થઈ ગયા.{{Poem2Close}} | નીકળતાં નીકળતાં અલ્મોડાની પાદરમાં જ બપોર થઈ ગયા.{{Poem2Close}} | ||
<center>{{color|Red|૬. પલપલ પરિવર્તિત પ્રકૃતિવેશ</center> | |||
<center>{{color|Red|'''૬. પલપલ પરિવર્તિત પ્રકૃતિવેશ'''}}</center> | |||
{{Poem2Open}}‘કૌસાની’ બોલતાં જ એક નામ તો સ્વામી આનંદનું યાદ આવી જ જાય. ‘સંસ્કૃતિ’માં આવતા સ્વામીના લેખોની મોહિની લાગેલી. લેખને અંતે સ્થળનું નામ કૌસાની હોય. એટલે મારા મનમાં સ્વામી અને કૌસાની જોડાઈ ગયેલાં. કેવું હશે કૌસાની? સ્વામી તો અઠંગ હિમાલયપ્રેમી. એમણે જ કાકાસાહેબને હિમાલયનો પ્રવાસ કરાવેલો, છેક ૧૯૧૧-૧૨માં – ગાંધીજીને મળ્યા તે પહેલાં. સ્વામી ઉત્તર જીવનમાં ઘણાં વર્ષો કૌસાનીમાં રહેલા. કોઈએ એમને પૂછેલું કે, ત્યાં રહ્યે રહ્યે શું કરો છો? આ રોજનું ચાર શેર–પાંચ શેર દૂધ પીઉં છું અને ઘરની ઓસરીમાં બેઠાં બેઠાં હિમાલયનાં શિખરો જોયા કરું છું – કંઈક એવી મતલબનો સ્વામીએ એમની લાક્ષણિક ઢબે જવાબ આપેલો. સદ્ગત ઈશ્વર પેટલીકરે સ્વામી આનંદ વિષેના એક લેખમાં આ પ્રસંગ વિષે લખેલું વાંચેલું ત્યારથી કૌસાનીમાંથી દેખાતાં હિમશિખરો જોવાની કલ્પના કરેલી. આજે અલ્મોડાથી કૌસાનીને માર્ગે જતાં હતાં ત્યાં જ સ્વામી યાદ આવી ગયા. | {{Poem2Open}}‘કૌસાની’ બોલતાં જ એક નામ તો સ્વામી આનંદનું યાદ આવી જ જાય. ‘સંસ્કૃતિ’માં આવતા સ્વામીના લેખોની મોહિની લાગેલી. લેખને અંતે સ્થળનું નામ કૌસાની હોય. એટલે મારા મનમાં સ્વામી અને કૌસાની જોડાઈ ગયેલાં. કેવું હશે કૌસાની? સ્વામી તો અઠંગ હિમાલયપ્રેમી. એમણે જ કાકાસાહેબને હિમાલયનો પ્રવાસ કરાવેલો, છેક ૧૯૧૧-૧૨માં – ગાંધીજીને મળ્યા તે પહેલાં. સ્વામી ઉત્તર જીવનમાં ઘણાં વર્ષો કૌસાનીમાં રહેલા. કોઈએ એમને પૂછેલું કે, ત્યાં રહ્યે રહ્યે શું કરો છો? આ રોજનું ચાર શેર–પાંચ શેર દૂધ પીઉં છું અને ઘરની ઓસરીમાં બેઠાં બેઠાં હિમાલયનાં શિખરો જોયા કરું છું – કંઈક એવી મતલબનો સ્વામીએ એમની લાક્ષણિક ઢબે જવાબ આપેલો. સદ્ગત ઈશ્વર પેટલીકરે સ્વામી આનંદ વિષેના એક લેખમાં આ પ્રસંગ વિષે લખેલું વાંચેલું ત્યારથી કૌસાનીમાંથી દેખાતાં હિમશિખરો જોવાની કલ્પના કરેલી. આજે અલ્મોડાથી કૌસાનીને માર્ગે જતાં હતાં ત્યાં જ સ્વામી યાદ આવી ગયા. | ||
| Line 313: | Line 327: | ||
<poem> | <poem> | ||
વિયોગી હોગા પહલા કવિ | '''વિયોગી હોગા પહલા કવિ''' | ||
આહ સે ઉપજા હોગા ગાન, | '''આહ સે ઉપજા હોગા ગાન,''' | ||
ઉમડકર આંખોં સે ચુપચાપ | '''ઉમડકર આંખોં સે ચુપચાપ''' | ||
બહી હોગી કવિતા અનજાન…</poem> | '''બહી હોગી કવિતા અનજાન…'''</poem> | ||
{{Poem2Open}}‘આંસુ’ કવિતાની એ બાલિકા – એ ‘સરલા’ આસપાસ ક્યાંક રહેતી હશે. પછી તો આ કવિ જ્ઞાનપીઠ-પુરસ્કાર-વિજેતા વિખ્યાત કવિ બન્યા, પણ એ રહ્યા તો અપરિણીત. જે કૃતિ પર એમને આ પુરસ્કાર મળેલો તે ‘ચિદમ્બરા’નો મેં અને રઘુવીરે ગુજરાતી અનુવાદ કરેલો છે. | {{Poem2Open}}‘આંસુ’ કવિતાની એ બાલિકા – એ ‘સરલા’ આસપાસ ક્યાંક રહેતી હશે. પછી તો આ કવિ જ્ઞાનપીઠ-પુરસ્કાર-વિજેતા વિખ્યાત કવિ બન્યા, પણ એ રહ્યા તો અપરિણીત. જે કૃતિ પર એમને આ પુરસ્કાર મળેલો તે ‘ચિદમ્બરા’નો મેં અને રઘુવીરે ગુજરાતી અનુવાદ કરેલો છે. | ||
| Line 330: | Line 344: | ||
પણ પંતજીના ઘરની આજુબાજુના પર્વતીય સૌન્દર્યને હવે તો સતત ગુંજતી રેસ્તોરાં અને ઊંચી હોટેલો ગ્રસી ગઈ છે. પૂર્વ દિશાને લગભગ ‘બ્લૉક’ કરી દીધી છે, જે દિશામાંથી પ્રથમ રશ્મિના આગમનને કવિએ જોયું હશે! હવે ‘પલપલ પરિવર્તિત પ્રકૃતિવેશ’ જોવાનું અસંભવપ્રાયઃ બની રહ્યું છે.{{Poem2Close}} | પણ પંતજીના ઘરની આજુબાજુના પર્વતીય સૌન્દર્યને હવે તો સતત ગુંજતી રેસ્તોરાં અને ઊંચી હોટેલો ગ્રસી ગઈ છે. પૂર્વ દિશાને લગભગ ‘બ્લૉક’ કરી દીધી છે, જે દિશામાંથી પ્રથમ રશ્મિના આગમનને કવિએ જોયું હશે! હવે ‘પલપલ પરિવર્તિત પ્રકૃતિવેશ’ જોવાનું અસંભવપ્રાયઃ બની રહ્યું છે.{{Poem2Close}} | ||
<center>{{color|Red|૭. હિમશિખરો પર સૂર્ય મહારાજની સવારી}}</center> | |||
<center>{{color|Red|'''૭. હિમશિખરો પર સૂર્ય મહારાજની સવારી'''}}</center> | |||
{{Poem2Open}}પહાડોમાં તડકો વિલીન થતાં ઠંડી એકદમ ઊતરી પડે છે. તે પહેલાં આથમી રહેલા તડકામાં કૌસાનીના અનાસક્તિ આશ્રમના પ્રાંગણમાંથી એકબીજાની સ્પર્ધા કરતાં હિમશિખરોની ઓળખ કરી. ડાબી તરફ છેક છેડે ૨૩૪૨૯ ફૂટની ઊંચાઈએ ચૌખમ્ભા અને એની સાથે નીલકંઠનું શિખર, એ જ એ બદ્રિનાથમાં એકદમ નિકટ છે. એ પછી સામે નન્દા ઘુંટી અને ત્રિશૂલ. ત્રિશૂલને તો અલ્મોડાથી ઓળખી લીધું હતું. એ પછી દેવીસ્થાન, નંદા અને જમણી તરફને છેડે પંચચૂલી. પંચચૂલીનો આકાર ભવ્ય લાગે. અંધકાર ઊતરવા લાગતાં આ શ્વેત શિખરો ધીમે ધીમે નજરમાં અસ્પષ્ટ થતાં ગયાં. | {{Poem2Open}}પહાડોમાં તડકો વિલીન થતાં ઠંડી એકદમ ઊતરી પડે છે. તે પહેલાં આથમી રહેલા તડકામાં કૌસાનીના અનાસક્તિ આશ્રમના પ્રાંગણમાંથી એકબીજાની સ્પર્ધા કરતાં હિમશિખરોની ઓળખ કરી. ડાબી તરફ છેક છેડે ૨૩૪૨૯ ફૂટની ઊંચાઈએ ચૌખમ્ભા અને એની સાથે નીલકંઠનું શિખર, એ જ એ બદ્રિનાથમાં એકદમ નિકટ છે. એ પછી સામે નન્દા ઘુંટી અને ત્રિશૂલ. ત્રિશૂલને તો અલ્મોડાથી ઓળખી લીધું હતું. એ પછી દેવીસ્થાન, નંદા અને જમણી તરફને છેડે પંચચૂલી. પંચચૂલીનો આકાર ભવ્ય લાગે. અંધકાર ઊતરવા લાગતાં આ શ્વેત શિખરો ધીમે ધીમે નજરમાં અસ્પષ્ટ થતાં ગયાં. | ||
| Line 345: | Line 361: | ||
<poem> | <poem> | ||
વો તેરે પ્યાર કા ગમ | '''વો તેરે પ્યાર કા ગમ''' | ||
એક બહાના થા સનમ, | '''એક બહાના થા સનમ,''' | ||
અપની કિસ્મત હી કુછ ઐસી થી | '''અપની કિસ્મત હી કુછ ઐસી થી''' | ||
કિ દિલ ટૂટ ગયા.</poem> | '''કિ દિલ ટૂટ ગયા.'''</poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 369: | Line 385: | ||
વચ્ચે થોડો રસ્તો ધૂળિયો આવ્યો. નવી સડક બની રહી છે. રાનીખેત પહોંચ્યા પછી તો લાગ્યું – આ કરતાં તો કૌસાની એક વધારે રાત રહેવાની જરૂર હતી. આ તો મોટું હિલસ્ટેશન થઈ ગયું છે – ઓછામાં પૂરું કુમાઉં રેજિમેન્ટની મુખ્ય છાવણી અહીં છે. લાંબો નગરમાર્ગ વટાવી છેવાડે આવેલા પર્યટકનિવાસમાં પહોંચી ગયાં.{{Poem2Close}} | વચ્ચે થોડો રસ્તો ધૂળિયો આવ્યો. નવી સડક બની રહી છે. રાનીખેત પહોંચ્યા પછી તો લાગ્યું – આ કરતાં તો કૌસાની એક વધારે રાત રહેવાની જરૂર હતી. આ તો મોટું હિલસ્ટેશન થઈ ગયું છે – ઓછામાં પૂરું કુમાઉં રેજિમેન્ટની મુખ્ય છાવણી અહીં છે. લાંબો નગરમાર્ગ વટાવી છેવાડે આવેલા પર્યટકનિવાસમાં પહોંચી ગયાં.{{Poem2Close}} | ||
<center>{{color|Red|૮. નૈનીતાલ</center> | |||
<center>{{color|Red|'''૮. નૈનીતાલ'''}}</center> | |||
{{Poem2Open}}રાનીખેતમાં અમારો પર્યટક નિવાસ મહાત્મા હૈડાખાન બાબાના આશ્રમની નજીક હતો. હૈડાખાનનું નામ તો અહીં પહેલી વાર સાંભળ્યું. એમના નામથી અહીં મોટી ઇસ્પિતાલ છે, અને આશ્રમમાં તો કેટલા બધા વિદેશીઓ રહે છે એની તો ત્યાં ગયા એટલે ખબર પડી. મૂળ બાબા તો હવે નથી, પણ એમની પછી આવનાર બાબા – હૈડાખાનને શંકરનો અવતાર ગણે છે અને એમની પૂજા થાય છે! હૈડાખાનના આશ્રમમાંથી ઉત્તરે વળી પાછી હિમગિરિની પેલી ગિરિમાળા આમંત્રણ આપે છે. | {{Poem2Open}}રાનીખેતમાં અમારો પર્યટક નિવાસ મહાત્મા હૈડાખાન બાબાના આશ્રમની નજીક હતો. હૈડાખાનનું નામ તો અહીં પહેલી વાર સાંભળ્યું. એમના નામથી અહીં મોટી ઇસ્પિતાલ છે, અને આશ્રમમાં તો કેટલા બધા વિદેશીઓ રહે છે એની તો ત્યાં ગયા એટલે ખબર પડી. મૂળ બાબા તો હવે નથી, પણ એમની પછી આવનાર બાબા – હૈડાખાનને શંકરનો અવતાર ગણે છે અને એમની પૂજા થાય છે! હૈડાખાનના આશ્રમમાંથી ઉત્તરે વળી પાછી હિમગિરિની પેલી ગિરિમાળા આમંત્રણ આપે છે. | ||
| Line 391: | Line 409: | ||
જૈનેન્દ્રકુમારની વાર્તામાં જે ઠંડીનું વર્ણન વાંચેલું, એ ઠંડી તો કદાચ વધારે હતી, પણ આ કંઈ ઓછી નહોતી. રૂમમાં હીટર હોવા છતાં ધ્રૂજી જવાતું હતું.{{Poem2Close}} | જૈનેન્દ્રકુમારની વાર્તામાં જે ઠંડીનું વર્ણન વાંચેલું, એ ઠંડી તો કદાચ વધારે હતી, પણ આ કંઈ ઓછી નહોતી. રૂમમાં હીટર હોવા છતાં ધ્રૂજી જવાતું હતું.{{Poem2Close}} | ||
<center>{{color|Red|૯. અજ્ઞેયનાં પદચિહ્ન અને ઑર્કિડ</center> | |||
<center>{{color|Red|'''૯. અજ્ઞેયનાં પદચિહ્ન અને ઑર્કિડ'''}}</center> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 431: | Line 451: | ||
હવે તો ભીમતાલ થઈ નૌકુછિયા, એક સ્વપ્નભૂમિ ભણી.{{Poem2Close}} | હવે તો ભીમતાલ થઈ નૌકુછિયા, એક સ્વપ્નભૂમિ ભણી.{{Poem2Close}} | ||
<center>*</center> | <center>*</center> | ||
{{Poem2Open}}ભીમતાલ આવી ગયું. અહીં પ્રવાસી બસો થોભે છે. પણ અમે આ સરોવરનગરને કિનારે થઈ ત્યાંથી થોડેક દૂર આવેલા નૌકુછિયા ભણી ચાલ્યાં. કુલીઓને માથે સામાન ચઢાવી ભુવનરેખા તો ચાલતાં ચાલતાં અહીંથી ગયેલાં. એમને તો રાત પડી ગયેલી. પણ અમારી જીપને તો કેટલી વાર? | {{Poem2Open}}ભીમતાલ આવી ગયું. અહીં પ્રવાસી બસો થોભે છે. પણ અમે આ સરોવરનગરને કિનારે થઈ ત્યાંથી થોડેક દૂર આવેલા નૌકુછિયા ભણી ચાલ્યાં. કુલીઓને માથે સામાન ચઢાવી ભુવનરેખા તો ચાલતાં ચાલતાં અહીંથી ગયેલાં. એમને તો રાત પડી ગયેલી. પણ અમારી જીપને તો કેટલી વાર? | ||
| Line 457: | Line 479: | ||
હું પાછો ફર્યો. નૌકુછિયાની પ્રદક્ષિણા અર્ધપ્રદક્ષિણા રહી..{{Poem2Close}} | હું પાછો ફર્યો. નૌકુછિયાની પ્રદક્ષિણા અર્ધપ્રદક્ષિણા રહી..{{Poem2Close}} | ||
<center>*</center> | <center>*</center> | ||
edits