વાંકદેખાં વિવેચનો/પરિશિષ્ટ: Difference between revisions

Artimundra (talk | contribs)
No edit summary
Artimundra (talk | contribs)
No edit summary
 
(4 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|પરિશિષ્ટ}}
{{Heading|૧. ‘કલાપીની ખેલપટુતા?’ વિશે}}


{{Poem2Open}}
{{Poem2Open}}
{{center|૧.‘કલાપીની ખેલપટુતા? વિશે’}}
તંત્રીશ્રી,
તંત્રીશ્રી,
ડૉ. રમેશ શુક્લે 'કલાપીની ખેલપટુતા?’ વિશેના મારા પહેલા લેખાંકને ઉત્તર વાળ્યો૧ તે આનંદની વાત છે. એ વાંચ્યા પછી મારે કંઈ ઉમેરવાનું કે ફેરફાર કરવાનું ઊભું થતું નથી ને વાચકો બન્નેએ પક્ષને વાંચીને પોતાનું તારતમ્ય કાઢી શકે તેમ છે, છતાં થોડા મુદ્દાઓ ફરી વધુ સ્પષ્ટતાથી કહેવા જેવા લાગે છે :
ડૉ. રમેશ શુક્લે 'કલાપીની ખેલપટુતા?’ વિશેના મારા પહેલા લેખાંકને ઉત્તર વાળ્યો૧ તે આનંદની વાત છે. એ વાંચ્યા પછી મારે કંઈ ઉમેરવાનું કે ફેરફાર કરવાનું ઊભું થતું નથી ને વાચકો બન્નેએ પક્ષને વાંચીને પોતાનું તારતમ્ય કાઢી શકે તેમ છે, છતાં થોડા મુદ્દાઓ ફરી વધુ સ્પષ્ટતાથી કહેવા જેવા લાગે છે :
Line 13: Line 11:
_________________
_________________
૧. શબ્દસૃષ્ટિ, સપ્ટે. ૧૯૮૫- ‘ખેલપટુતા કોની? — ૧'
૧. શબ્દસૃષ્ટિ, સપ્ટે. ૧૯૮૫- ‘ખેલપટુતા કોની? — ૧'
આમ, જે નથી લખાણું એ ડૉ. શુક્લથી વંચાણું હોય એમ લાગે છે.
આમ, જે નથી લખાણું એ ડૉ. શુક્લથી વંચાણું હોય એમ લાગે છે.
૪. ‘ગુડી બ્લેક'માંથી કલાપીને આ  કાવ્યના કથાવસ્તુનું સૂચન મળ્યું હોય એવી સંભાવના સૌ પ્રથમ નવલરામ ત્રિવેદીએ નોંધી છે. બાકીના બધા એમને અનુસર્યા છે. નવલરામ ત્રિવેદીએ વાજસુર વાળા પરના પત્રને આધારે આમ કહ્યું એમ શા માટે માની લેવાય? ને એમણે વાજસુર વાળા પરના પત્રનો આધાર આપ્યો હોય તોપણ ઉક્ત પત્રમાં આપણને એ વાત મળતી ન હોય તો સ્વીકારી કેમ લેવાય? શોધ-પ્રબન્ધમાં ફાવે ત્યાં આગળનાઓના મતને સ્વીકારીને ચાલીએ અને ફાવે ત્યાં બાજુ પર મૂકી દઈએ, એવું થાય?
૪. ‘ગુડી બ્લેક'માંથી કલાપીને આ  કાવ્યના કથાવસ્તુનું સૂચન મળ્યું હોય એવી સંભાવના સૌ પ્રથમ નવલરામ ત્રિવેદીએ નોંધી છે. બાકીના બધા એમને અનુસર્યા છે. નવલરામ ત્રિવેદીએ વાજસુર વાળા પરના પત્રને આધારે આમ કહ્યું એમ શા માટે માની લેવાય? ને એમણે વાજસુર વાળા પરના પત્રનો આધાર આપ્યો હોય તોપણ ઉક્ત પત્રમાં આપણને એ વાત મળતી ન હોય તો સ્વીકારી કેમ લેવાય? શોધ-પ્રબન્ધમાં ફાવે ત્યાં આગળનાઓના મતને સ્વીકારીને ચાલીએ અને ફાવે ત્યાં બાજુ પર મૂકી દઈએ, એવું થાય?
Line 46: Line 42:


{{Poem2Close}}
{{Poem2Close}}
{{Heading|૨. ‘શેલડી’ અને ‘ગુડી બ્લેક’ કાવ્ય બાબત}}
{{Poem2Open}}
સંપાદકશ્રી,
ડૉ. શુક્લનું તારણ એવું છે કે કલાપીએ ‘ગ્રામ્ય માતા' ['શેલડી']નો ખરો આધારસ્રોત છુપાવ્યો છે અને ‘ગુડી બ્લેક' પરથી પોતે આ કાવ્ય રચ્યું છે એમ કહી આપણને છેતરવાની કોશિશ કરી છે. સ્વ. નવલરામ ત્રિવેદી, શ્રી અનંતરાય રાવળ, ડૉ. ઈન્દ્રવદન દવે અને ડૉ. ઉપેન્દ્ર પંડ્યા – એ કોઈનું આ તારણ હરગિજ નથી. એ ડૉ. શુક્લનું મૌલિક તારણ છે અને એનો જશ એમણે જાતે જ લેવો જોઈએ. ડૉ. ઉપેન્દ્ર પંડ્યાએ પોતાની વાત સ્પષ્ટ કરી છે.૩ પણ સદ્ગતો કંઈ સ્પષ્ટતા કરવા આવે એમ નથી. આવે તોયે શું? ડૉ. પંડ્યાના અત્યંત સ્પષ્ટ ને તર્કપુરઃસરના ખુલાસા પછીયે ડૉ. શુક્લ એમ કહી શકે છે કે તમારા લેખમાંથી હું સમજ્યો છું એ જ સાચું છે.
અભ્યાસીઓને વિનંતી કે ડૉ. શુક્લના કે મારા અભિપ્રાયને સાચો માનીને ન ચાલે હકીકતોને ચકાસીને જાતે જ નિર્ણય કરે.
૨૨ ફેબ્રુઆરી, ૧૯૮૭
{{right|જયંત કોઠારીનાં વંદન}}
<br>
{{right|[ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, જાન્યુ.–માર્ચ ૧૯૮૭]}}
_______________
૩. શબ્દસૃષ્ટિ, નવેં ૧૯૮૫ – ‘ગ્રામ્ય માતા' વિશે.
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = કલાપીની ખેલપટુતા? – ૨ (‘હમીરજી ગોહેલ'ના સંદર્ભે)
|previous =  
|next =  
|next =  
}}
}}