કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૧. કવિનું મૃત્યુ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ૧૧. કવિનું મૃત્યુ|નલિન રાવળ}} <poem> ::::::::::ખુશ્બૂભર્યા સ્વર્ગની...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
::::::::::ખુશ્બૂભર્યા સ્વર્ગની એક અપ્સરા | ::::::::::::ખુશ્બૂભર્યા સ્વર્ગની એક અપ્સરા | ||
સુહામણું તારકતેજ પ્હેરી | સુહામણું તારકતેજ પ્હેરી | ||
ખીલી રહ્યાં ફૂલનું ગીત માણવા | ખીલી રહ્યાં ફૂલનું ગીત માણવા | ||
Revision as of 08:34, 3 August 2021
૧૧. કવિનું મૃત્યુ
નલિન રાવળ
ખુશ્બૂભર્યા સ્વર્ગની એક અપ્સરા
સુહામણું તારકતેજ પ્હેરી
ખીલી રહ્યાં ફૂલનું ગીત માણવા
સવારમાં આંહીં હમેશ આવતી.
આજે
સવારે
લયલુબ્ધ અપ્સરા
એવું કયું સાંભળી ગાન ગૈ
કે
ઉન્માદમાં ફૂલ જ ચૂંટી લઈ ગૈ.
(અવકાશપંખી, પૃ. ૨૦)