કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૧. કવિનું મૃત્યુ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 5: Line 5:
<poem>
<poem>
::::::::::::ખુશ્બૂભર્યા સ્વર્ગની એક અપ્સરા
::::::::::::ખુશ્બૂભર્યા સ્વર્ગની એક અપ્સરા
સુહામણું તારકતેજ પ્હેરી
::::::::::::સુહામણું તારકતેજ પ્હેરી
ખીલી રહ્યાં ફૂલનું ગીત માણવા
::::::::::::ખીલી રહ્યાં ફૂલનું ગીત માણવા
સવારમાં આંહીં હમેશ આવતી.
::::::::::::સવારમાં આંહીં હમેશ આવતી.
આજે
::::::::::::આજે
સવારે
::::::::::::સવારે
લયલુબ્ધ અપ્સરા
::::::::::::લયલુબ્ધ અપ્સરા
એવું કયું સાંભળી ગાન ગૈ
::::::::::::એવું કયું સાંભળી ગાન ગૈ
કે
::::::::::::કે
ઉન્માદમાં ફૂલ જ ચૂંટી લઈ ગૈ.
::::::::::::ઉન્માદમાં ફૂલ જ ચૂંટી લઈ ગૈ.
{{Right|(અવકાશપંખી, પૃ. ૨૦)}}
{{Right|(અવકાશપંખી, પૃ. ૨૦)}}
</poem>
</poem>

Revision as of 08:35, 3 August 2021


૧૧. કવિનું મૃત્યુ

નલિન રાવળ

ખુશ્બૂભર્યા સ્વર્ગની એક અપ્સરા
સુહામણું તારકતેજ પ્હેરી
ખીલી રહ્યાં ફૂલનું ગીત માણવા
સવારમાં આંહીં હમેશ આવતી.
આજે
સવારે
લયલુબ્ધ અપ્સરા
એવું કયું સાંભળી ગાન ગૈ
કે
ઉન્માદમાં ફૂલ જ ચૂંટી લઈ ગૈ.
(અવકાશપંખી, પૃ. ૨૦)