કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૧૯. અશબ્દ રાત્રિમાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૯. અશબ્દ રાત્રિમાં| નલિન રાવળ}} <poem> મટુકીને જાણ કશી ન થાય સૂ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૧૯. અશબ્દ રાત્રિમાં| નલિન રાવળ}}
{{Heading|૧૯. અશબ્દ રાત્રિમાં|પ્રિયકાન્ત મણિયાર}}
<poem>
<poem>
મટુકીને
મટુકીને

Revision as of 09:47, 4 August 2021


૧૯. અશબ્દ રાત્રિમાં

પ્રિયકાન્ત મણિયાર

મટુકીને
જાણ કશી ન થાય
સૂતેલ એવાં જલને જગાડ્યું,
બીતાં બીતાં મેં;
જરી થોડું પીધું,
પીધા પછી પાત્ર વિશે વધ્યું તે
ઢોળી દીધું મધ્ય અશબ્દ રાત્રિમાં;
મજલેથી ત્રીજે
તે તો વહ્યું છેક જતાં જતાં તળે
ધીરે ધીરે પાઇપમાં લપાયલી
હેમંતથી શીતલ શાંતિના સ્વરો
જગાડતું
જંપી ગયું ક્ષણોમાં.
(આ નભ ઝૂક્યું, પૃ. ૪૮-૪૯)