મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ છપ્પા ૩૯: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|છપ્પા ૩૯| રમણ સોની}} <poem> :::::જે સુણે નર - નાર, સાર વસ્તુ સ્વે થાશ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|છપ્પા ૩૯| રમણ સોની}}
{{Heading|છપ્પા ૩૯|અખાજી}}
<poem>
<poem>
:::::જે સુણે નર - નાર, સાર વસ્તુ સ્વે થાશે;
:::::જે સુણે નર - નાર, સાર વસ્તુ સ્વે થાશે;

Latest revision as of 06:57, 14 August 2021


છપ્પા ૩૯

અખાજી

જે સુણે નર - નાર, સાર વસ્તુ સ્વે થાશે;
બ્રહ્મ-હેમાળો જેહ, દેહ ગળી જળમાં જાશે.
જ્યમ પવને જાય બરાસ, આયાસ કીધા વિણ ઊડે.
ત્યમ એ બ્રહ્મવિચાર, સાર પામે સત્ય ગૂડે.
જે જાણ્યો તે જાણજો, બુધ્યમાને એ ઉચ્ચર્યું.
નિમિત્ત માત્ર અખો કહ્યો, પણ તે જાણે જેણે કર્યું.