મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ગોપાળદાસ પદ 3: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ 3 | રમણ સોની}} <poem> દશ અવતાર હરીનો નિશ્ચે કર્યા, અવર અવતાર તે...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પદ 3 | | {{Heading|પદ 3 |ગોપાળદાસ}} | ||
<poem> | <poem> | ||
દશ અવતાર હરીનો નિશ્ચે કર્યા, અવર અવતાર તે કોણ ભાઈ; | દશ અવતાર હરીનો નિશ્ચે કર્યા, અવર અવતાર તે કોણ ભાઈ; |
Latest revision as of 07:38, 14 August 2021
પદ 3
ગોપાળદાસ
દશ અવતાર હરીનો નિશ્ચે કર્યા, અવર અવતાર તે કોણ ભાઈ;
એ વૃત્તાંત પંડીત મને પ્રીછવે, તો તમારાં ભણ્યાંની વડાઈ; દશ૦
વ્યાપક બ્રહ્મ અણું ઠામ ઠાલું નહીં, બ્રહ્મા તે કોણ સમાન કાહાવે;
વેદવાણી એમ વચન વિરોધતાં, એ અચરજ અદભૂત આવે. દશ૦
નિરાકાર સાકાર સંસાર હરી, દશ અવતાર તેથી કેમ અળગા;
નિરગુણ સિરગુણ થકી વસ્તુબીજી નથી, એહ રાંશય મને મોટા વળગ્યા. દશ૦
ખોળતાં ખોળતાં ખટદરશન ખોળી વળ્યા, જેને જઇ પૂછીએ તે ઉથાપે;
પ્રશ્ન ્પ્રોઢાતણું અર્થ યથાર્થ તે, સાર સિદ્ધાંત કરી કો ન આપે. દશ૦
અરૂપ દીસે નહીં, રૂપ સ્થીર નહીં, એહવી વાત ગડબડખી પાને પોથે;
દેખી જંજાળ ગોપાળ રહ્યો ઓસરી, અણછતી વ્યાપ તે શાંને ભોગે. દશ૦