મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૧૦૯.તોરલ/ તોરલદે: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૦૯.તોરલ/ તોરલદે|}} {{Poem2Open}} સંત-સાહિત્યનાં આ કવિનું નામ જેસલન...")
 
(No difference)

Latest revision as of 06:24, 20 August 2021


૧૦૯.તોરલ/ તોરલદે

સંત-સાહિત્યનાં આ કવિનું નામ જેસલનાં ઉદ્ધારક તરીકે લોકવાણીમાં જાણીતું છે. બહારવટે ચડી ઘણાંની હત્યા કરનાર જેસલને દરિયામાં બૂડતા બચાવતાં તોરલ(રાણી) આગળ એમણે પાપનો એકરાર કરેલો – એવું એમને ને તોરલને નામે મળતાં લોકવાણીનાં આ ભજનો પરથી અનુમાની શકાય છે.

૨ પદો