સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નરોત્તમ પલાણ/આંખો છલકાણી: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} બામણાની આજુબાજુ પ્રવાસે નીકળેલા પુષ્કર ચંદરવાકર લુસાડિ...") |
(No difference)
|
Latest revision as of 11:02, 2 June 2021
બામણાની આજુબાજુ પ્રવાસે નીકળેલા પુષ્કર ચંદરવાકર લુસાડિયામાં આવેલી ઉમાશંકરની જમીન ઉપર જઈ ચડ્યા. એનો રખેવાળ નાથુજી ભીલ કહે: “ભણેલા છો?” પછી કહે: “ભણેલો તો અમારો ઉમિયો જ—.” પુષ્કરભાઈએ આ પ્રસંગ ઉમાશંકરને કહ્યો, અને ખર્ર્ર્ ઉમાશંકરની બેય આંખો છલકાણી.