સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નરોત્તમ પલાણ/આંખો છલકાણી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} બામણાની આજુબાજુ પ્રવાસે નીકળેલા પુષ્કર ચંદરવાકર લુસાડિ...")
 
(No difference)

Latest revision as of 11:02, 2 June 2021

          બામણાની આજુબાજુ પ્રવાસે નીકળેલા પુષ્કર ચંદરવાકર લુસાડિયામાં આવેલી ઉમાશંકરની જમીન ઉપર જઈ ચડ્યા. એનો રખેવાળ નાથુજી ભીલ કહે: “ભણેલા છો?” પછી કહે: “ભણેલો તો અમારો ઉમિયો જ—.” પુષ્કરભાઈએ આ પ્રસંગ ઉમાશંકરને કહ્યો, અને ખર્‌ર્‌ર્ ઉમાશંકરની બેય આંખો છલકાણી.