અરણ્યરુદન/માર્ક્સવાદ અને અસ્તિત્વવાદ: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''માર્ક્સવાદ અને અસ્તિત્વવાદ'''}} ---- {{Poem2Open}} કૅથોલિકો સાર્ત્ર ભૌતિક...")
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{Center|'''માર્ક્સવાદ અને અસ્તિત્વવાદ'''}}
{{SetTitle}}
----
 
{{Heading|માર્ક્સવાદ અને અસ્તિત્વવાદ| સુરેશ જોષી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કૅથોલિકો સાર્ત્ર ભૌતિકવાદી છે એવું કહીને ભાંડે છે તો માર્ક્સવાદીઓ એવું કહે છે કે હજી સાર્ત્રની વિચારણાને તળિયે આદર્શવાદનું પડ બાઝેલું છે. સત્તા(being)ના નિરૂપણમાં રહેલું દીર્ઘસૂત્રીપણું અને બીજાઓની સત્તાની સ્થાપનાની પ્રવૃત્તિ જરા વધારે પડતાં લાગે છે. દીર્ઘકાળ સુધી એકાન્તમાં રહેલી ચેતનાને જ આ સત્યો નવાં લાગે. એન્ગલ્સે કહેલું, ‘બધી ફિલસૂફીઓનો અને વિશેષ કરીને અર્વાચીન ફિલસૂફીનો પાયાનો પ્રશ્ન તે વિચાર અને સત્તા વચ્ચેના સમ્બન્ધનો છે.’
કૅથોલિકો સાર્ત્ર ભૌતિકવાદી છે એવું કહીને ભાંડે છે તો માર્ક્સવાદીઓ એવું કહે છે કે હજી સાર્ત્રની વિચારણાને તળિયે આદર્શવાદનું પડ બાઝેલું છે. સત્તા(being)ના નિરૂપણમાં રહેલું દીર્ઘસૂત્રીપણું અને બીજાઓની સત્તાની સ્થાપનાની પ્રવૃત્તિ જરા વધારે પડતાં લાગે છે. દીર્ઘકાળ સુધી એકાન્તમાં રહેલી ચેતનાને જ આ સત્યો નવાં લાગે. એન્ગલ્સે કહેલું, ‘બધી ફિલસૂફીઓનો અને વિશેષ કરીને અર્વાચીન ફિલસૂફીનો પાયાનો પ્રશ્ન તે વિચાર અને સત્તા વચ્ચેના સમ્બન્ધનો છે.’
Line 18: Line 19:
જૂન, 1973
જૂન, 1973
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[અરણ્યરુદન/મેર્લો પોંતિ અને અસ્તિત્વવાદ|મેર્લો પોંતિ અને અસ્તિત્વવાદ]]
|next = [[અરણ્યરુદન/આકાર કે આકારાત્ મુક્તિ|આકાર કે આકારાત્ મુક્તિ?]]
}}
18,450

edits