યુરોપ-અનુભવ/પરિશિષ્ટ-૨ : તડકો અહીં વધુ તડકીલો: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (3 intermediate revisions by the same user not shown) | |||
| Line 19: | Line 19: | ||
અમે ગ્રાસમિયર સરોવરને કિનારે આવેલા પાર્કમાં ઊતરી ગયાં. અમારી સાથે પ્રસિદ્ધ ચિત્રકાર અને કવિ પ્રદ્યુમ્ન તન્ના અને એમનાં ઇટાલિયન પત્ની રોઝાલ્બા હતાં. ગુણવંતરાય આચાર્યની બે લેખિકાપુત્રીઓ વર્ષાબહેન અને ઈલાબહેન હતાં અને અમારા માર્ગદર્શક હતા કવિ પ્રફુલ્લ અમીન, જે બકિંઘમવાસી થયા છે. | અમે ગ્રાસમિયર સરોવરને કિનારે આવેલા પાર્કમાં ઊતરી ગયાં. અમારી સાથે પ્રસિદ્ધ ચિત્રકાર અને કવિ પ્રદ્યુમ્ન તન્ના અને એમનાં ઇટાલિયન પત્ની રોઝાલ્બા હતાં. ગુણવંતરાય આચાર્યની બે લેખિકાપુત્રીઓ વર્ષાબહેન અને ઈલાબહેન હતાં અને અમારા માર્ગદર્શક હતા કવિ પ્રફુલ્લ અમીન, જે બકિંઘમવાસી થયા છે. | ||
આ ડવકોટેજ અને ગ્રાસમિયર વિષે કવિ ઉમાશંકરે એક એક કવિતા કરી છે, જેમાં એવી પંક્તિઓ છે; તડકો અહીં વધુ તડકીલો અને ઈશ્વર અદકેરો ઈશ્વર. | આ ડવકોટેજ અને ગ્રાસમિયર વિષે કવિ ઉમાશંકરે એક એક કવિતા કરી છે, જેમાં એવી પંક્તિઓ છે; તડકો અહીં વધુ તડકીલો અને ઈશ્વર અદકેરો ઈશ્વર. | ||
'''વર્ડ્ઝવર્થની કપોત કુટિર,''' | '''વર્ડ્ઝવર્થની કપોત કુટિર,''' | ||
'''ગિરિશિખરો, વનરાજી, વિહંગ, મેઘ, ઉડુગણો''' | '''ગિરિશિખરો, વનરાજી, વિહંગ, મેઘ, ઉડુગણો''' | ||
| Line 29: | Line 30: | ||
'''કપોત – કુટિરમાંથી માનવશબ્દોમાં ચમકી,''' | '''કપોત – કુટિરમાંથી માનવશબ્દોમાં ચમકી,''' | ||
'''ગ્રાસમિયરના ખોબા જળમાં વિશ્વપ્રતિબિંબિત થયું,''' | '''ગ્રાસમિયરના ખોબા જળમાં વિશ્વપ્રતિબિંબિત થયું,''' | ||
'''પ્રભુએ પોતાનો ચહેરો એમાં જોઈ લીધો.''' | '''પ્રભુએ પોતાનો ચહેરો એમાં જોઈ લીધો.''' | ||
'''વર્ડ્સવર્થનું ગ્રાસમિયર''' | '''વર્ડ્સવર્થનું ગ્રાસમિયર''' | ||
| Line 41: | Line 42: | ||
'''હૃદય એય વધુ હૃદય;''' | '''હૃદય એય વધુ હૃદય;''' | ||
'''કવિશબ્દ – ધબકથી અનુભવાય અહીં''' | '''કવિશબ્દ – ધબકથી અનુભવાય અહીં''' | ||
'''ઈશ્વર અદકેરો ઈશ્વર.''' | '''ઈશ્વર અદકેરો ઈશ્વર.''' | ||
{{Right|૨૯-૭-૧૯૭૩}} | {{Right|૨૯-૭-૧૯૭૩}} | ||
{{Poem2Open}}કવિ વર્ડ્ઝવર્થનું આ સર્જનતીર્થ હતું ને! એમના સમાનધર્મી આપણા ગુજરાતી કવિને આવી અનુભૂતિ અહીં સહજપણે થાય. | {{Poem2Open}}કવિ વર્ડ્ઝવર્થનું આ સર્જનતીર્થ હતું ને! એમના સમાનધર્મી આપણા ગુજરાતી કવિને આવી અનુભૂતિ અહીં સહજપણે થાય. | ||
| Line 49: | Line 51: | ||
અહીંની આ પ્રકૃતિનું પાન એ કવિએ ઘણાં વર્ષો કરેલું. અમે આવ્યાં એ સવારે સદ્ભાગ્યે સૂરજ નીકળ્યો હતો અને તડકો રેલાયો હતો. મેં ઉમાશંકરની કવિતા ઉદ્ધૃત કરી. કવિ પ્રદ્યુમ્ન તન્ના પ્રસન્ન થઈ ગયા. એમણે મારી પાસેની ડાયરી લઈને એમના વળાંકદાર અક્ષરોથી આ પ્રમાણે લખ્યું :{{Poem2Close}} | અહીંની આ પ્રકૃતિનું પાન એ કવિએ ઘણાં વર્ષો કરેલું. અમે આવ્યાં એ સવારે સદ્ભાગ્યે સૂરજ નીકળ્યો હતો અને તડકો રેલાયો હતો. મેં ઉમાશંકરની કવિતા ઉદ્ધૃત કરી. કવિ પ્રદ્યુમ્ન તન્ના પ્રસન્ન થઈ ગયા. એમણે મારી પાસેની ડાયરી લઈને એમના વળાંકદાર અક્ષરોથી આ પ્રમાણે લખ્યું :{{Poem2Close}} | ||
'''સરુ સરુની સળી સળીએ સૂરજ સળકે''' | {{Poem2Open}}'''સરુ સરુની સળી સળીએ સૂરજ સળકે'''{{Poem2Close}} | ||
{{Right|– પ્રદ્યુમ્ન}} | {{Right|– પ્રદ્યુમ્ન}} | ||
{{Right|ગ્રાસમિયર}} | {{Right|ગ્રાસમિયર}} | ||
{{Right|૫-૫-૨૦૦૦}} | {{Right|૫-૫-૨૦૦૦}} | ||
અમે થોડો બિયર પી તરોતાજા થઈ આજુબાજુના વિસ્તારમાં લટાર મારવા નીકળ્યા, પછી વર્ડ્ઝવર્થની ડવકૉટેજ. | |||
{{Poem2Open}}અમે થોડો બિયર પી તરોતાજા થઈ આજુબાજુના વિસ્તારમાં લટાર મારવા નીકળ્યા, પછી વર્ડ્ઝવર્થની ડવકૉટેજ. | |||
વર્ડ્ઝવર્થનું આ ઘર મૂળે તો વેસાઇડ ઇન હતું, પણ વર્ડ્ઝવર્થ ૧૭૯૩માં ત્યાં રહેવા આવ્યા હતા. ટેકરીના ઢોળાવ પર ઘર છે. વર્ડ્ઝવર્થ અહીં શરૂમાં પોતાની બહેન ડોરોથી સાથે રહેતા હતા. કવિની એ માત્ર બહેન નહોતી, પ્રેરણાદાત્રી પણ હતી. સ્વયં વર્ડ્ઝવર્થે લખ્યું છે : ‘એણે મને કાન આપ્યા | એણે મને આંખો આપી.’ | વર્ડ્ઝવર્થનું આ ઘર મૂળે તો વેસાઇડ ઇન હતું, પણ વર્ડ્ઝવર્થ ૧૭૯૩માં ત્યાં રહેવા આવ્યા હતા. ટેકરીના ઢોળાવ પર ઘર છે. વર્ડ્ઝવર્થ અહીં શરૂમાં પોતાની બહેન ડોરોથી સાથે રહેતા હતા. કવિની એ માત્ર બહેન નહોતી, પ્રેરણાદાત્રી પણ હતી. સ્વયં વર્ડ્ઝવર્થે લખ્યું છે : ‘એણે મને કાન આપ્યા | એણે મને આંખો આપી.’ | ||
'''She gave me ears,''' | <big>'''She gave me ears,'''</big> | ||
'''She gave me eyes.''' | |||
<big>'''She gave me eyes.'''</big> | |||
આ જૂના ઘરમાં પ્રવેશતાં વર્ડ્ઝવર્થની કવિતાની ઘણીબધી પંક્તિઓ મનમાં સ્ફુરી રહી. આવી રીતે કોઈ કવિના ઘરમાં પ્રવેશતાં અદ્ભુત સંવેદના જાગે છે – ક્યારે કવિના અસ્તિત્વનાં ‘વાઇબ્રેસન્સ’ અનુભવાય. | આ જૂના ઘરમાં પ્રવેશતાં વર્ડ્ઝવર્થની કવિતાની ઘણીબધી પંક્તિઓ મનમાં સ્ફુરી રહી. આવી રીતે કોઈ કવિના ઘરમાં પ્રવેશતાં અદ્ભુત સંવેદના જાગે છે – ક્યારે કવિના અસ્તિત્વનાં ‘વાઇબ્રેસન્સ’ અનુભવાય. | ||
| Line 74: | Line 82: | ||
બાજુના એક મકાનમાં મ્યુઝિયમ છે. ત્યાં વર્ડ્ઝવર્થની કવિતાનાં કાર્ડ, પોસ્ટર વગેરે મળતાં હતાં. મિત્રોને વર્ડ્ઝવર્થની ભૂમિ પરથી લખવા માટે કાર્ડ લીધાં, ખાસ તો તેમની જાણીતી કવિતા ‘ડેફોડિલ્સ’નાં. | બાજુના એક મકાનમાં મ્યુઝિયમ છે. ત્યાં વર્ડ્ઝવર્થની કવિતાનાં કાર્ડ, પોસ્ટર વગેરે મળતાં હતાં. મિત્રોને વર્ડ્ઝવર્થની ભૂમિ પરથી લખવા માટે કાર્ડ લીધાં, ખાસ તો તેમની જાણીતી કવિતા ‘ડેફોડિલ્સ’નાં. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[યુરોપ-અનુભવ/પરિશિષ્ટ-૧ : શેક્સ્પિયરના પ્રાંગણમાં રવીન્દ્રનાથ!]] | |||
|next = [[યુરોપ-અનુભવ/પરિશિષ્ટ-૩ : બ્રિટનમાં ગિરા ગુજરાતી]] | |||
}} | |||