શૃણ્વન્તુ/લોકપ્રિય કૃતિનું વ્યાકરણ: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''લોકપ્રિય કૃતિનું વ્યાકરણ'''}} ---- {{Poem2Open}} એમ કહેવાય છે કે ઉચ્ચભ્રૂ વ...")
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{Center|'''લોકપ્રિય કૃતિનું વ્યાકરણ'''}}
{{SetTitle}}
----
 
{{Heading|લોકપ્રિય કૃતિનું વ્યાકરણ| સુરેશ જોષી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એમ કહેવાય છે કે ઉચ્ચભ્રૂ વર્ગના રસિકો સાહિત્ય કે કળાની અમુક કૃતિઓનો અનુલ્લેખ કરીને ગૌરવ અનુભવે છે. એ કૃતિઓ એમની નોંધને પાત્ર નથી એટલું જ કહેવું એમને પૂરતું લાગે છે. કોઈક વાર એવી કૃતિઓ હલકી કોટિની, હલકી રુચિની, છાપાળવી કે ખરાબ – એવી સંજ્ઞાઓથી વર્ણવાતી જોઈએ છીએ. સાહિત્યના ક્ષેત્રમાં એવી કૃતિઓનું સ્થાન સ્વીકારવામાં આવતું નથી. એને ‘ખરાબ’ કે ‘નીચી કક્ષાની’ કહી દીધાથી આપણું વિવેચનકૃત્ય પૂરું થઈ જાય છે ખરું?
એમ કહેવાય છે કે ઉચ્ચભ્રૂ વર્ગના રસિકો સાહિત્ય કે કળાની અમુક કૃતિઓનો અનુલ્લેખ કરીને ગૌરવ અનુભવે છે. એ કૃતિઓ એમની નોંધને પાત્ર નથી એટલું જ કહેવું એમને પૂરતું લાગે છે. કોઈક વાર એવી કૃતિઓ હલકી કોટિની, હલકી રુચિની, છાપાળવી કે ખરાબ – એવી સંજ્ઞાઓથી વર્ણવાતી જોઈએ છીએ. સાહિત્યના ક્ષેત્રમાં એવી કૃતિઓનું સ્થાન સ્વીકારવામાં આવતું નથી. એને ‘ખરાબ’ કે ‘નીચી કક્ષાની’ કહી દીધાથી આપણું વિવેચનકૃત્ય પૂરું થઈ જાય છે ખરું?
Line 54: Line 55:
નવેમ્બર, 1969
નવેમ્બર, 1969
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[શૃણ્વન્તુ/છેલ્લા દાયકાનું ગુજરાતી સાહિત્ય|છેલ્લા દાયકાનું ગુજરાતી સાહિત્ય]]
|next = [[શૃણ્વન્તુ/વિવેચનની હ્રસ્વતા|વિવેચનની હ્રસ્વતા?]]
}}
19,010

edits