પરકીયા/કહે પ્રિય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કહે પ્રિય| સુરેશ જોષી}} <poem> અતિરેક સુખનો શું કરે મ્લાન તવ પક...")
 
No edit summary
Line 14: Line 14:
કહે મને, ફરી ફરી કહે: ‘સ્વર તારો નચાવે હૃદય મમ.’
કહે મને, ફરી ફરી કહે: ‘સ્વર તારો નચાવે હૃદય મમ.’
</poem>
</poem>
{{HeaderNav
|next = [[પરકીયા/સુન્દરી માર્જારી|સુન્દરી માર્જારી]]
}}

Revision as of 05:06, 17 September 2021


કહે પ્રિય

સુરેશ જોષી

અતિરેક સુખનો શું કરે મ્લાન તવ પક્ષ્મછાય?
કહે પ્રિય, કહે મને, જેથી મને સમજાય:
રાત ઢળવાને સમે વૃક્ષમૂળે કમ્પે છાંય
તેમ ઉર તારું શાને છાયાસમ નયને છવાય?

તારું મ્લાન મુખ કરે મ્લાન સર્વ પરિવેશ
કરુણ કપોતી મમ, કહે, શો છે વિષાદ આ નેત્રે તવ?
નિકટ તું સરી આવ, અડવા દે કપોલે કપોલ,
કહે મને, ફરી ફરી કહે: ‘સ્વર તારો નચાવે હૃદય મમ.’