રાધે તારા ડુંગરિયા પર/શ્રીધામ નવદ્વીપ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 228: Line 228:
આ નવદ્વીપમાંથી જે ગૌડીય વૈષ્ણવધારાનો આરંભ થયો હતો; તેનું પરવર્તી કેન્દ્ર તો બન્યું વૃન્દાવન, પણ હજી એ પરંપરા અહીં ચૈતન્યની જન્મભૂમિમાં જીવંત છે, તેની પ્રતીતિ થતી હતી. સાયં આરતી વખતે એ વાતની પ્રતીતિ દૃઢ થઈ. મને પ્રશ્ન થતો હતો કે આ બધા મઠોમાં રહેતા સંન્યાસીઓ, વૈષ્ણવો પ્રભુસેવામાં જ દિવસ વિતાવતા હશે શું? નરસિંહ મહેતાના શબ્દોમાં :
આ નવદ્વીપમાંથી જે ગૌડીય વૈષ્ણવધારાનો આરંભ થયો હતો; તેનું પરવર્તી કેન્દ્ર તો બન્યું વૃન્દાવન, પણ હજી એ પરંપરા અહીં ચૈતન્યની જન્મભૂમિમાં જીવંત છે, તેની પ્રતીતિ થતી હતી. સાયં આરતી વખતે એ વાતની પ્રતીતિ દૃઢ થઈ. મને પ્રશ્ન થતો હતો કે આ બધા મઠોમાં રહેતા સંન્યાસીઓ, વૈષ્ણવો પ્રભુસેવામાં જ દિવસ વિતાવતા હશે શું? નરસિંહ મહેતાના શબ્દોમાં :
{{Poem2Close}}
{{Poem2Close}}
'''નિત્ય સેવા નિત્ય કીર્તન ઓચ્છવ'''
::'''નિત્ય સેવા નિત્ય કીર્તન ઓચ્છવ'''
'''નિરખવા નંદકુમાર રે!'''
::'''નિરખવા નંદકુમાર રે!'''


મંદિરના ખુલ્લા ચોકમાં આવીને જોયું તો પૂર્વાકાશમાં ચંદ્ર ઉપર આવી ગયો હતો. નવદ્વીપનો ચંદ્ર. શાંત નવદ્વીપના માર્ગો ચાંદનીમાં વધારે શાંત લાગતા હતા. મને હવે ગંગાકિનારે જવાની તીવ્ર ઇચ્છા થઈ આવી. એને ગંગાવિરહ જ કહીશ, પણ હવે રાત્રિ વેળાએ મઠનાં દ્વાર બંધ થઈ ગયાં હતાં, ઓછામાં પૂરું વીજળી જતી રહી. સર્વત્ર એકદમ ધવલ જ્યોત્સ્નાનો પ્રભાવ પ્રકટી ઊઠ્યો. ગંગા-ભાગીરથીનું રૂપ અત્યારે કેટલું નીખર્યું હશે!
મંદિરના ખુલ્લા ચોકમાં આવીને જોયું તો પૂર્વાકાશમાં ચંદ્ર ઉપર આવી ગયો હતો. નવદ્વીપનો ચંદ્ર. શાંત નવદ્વીપના માર્ગો ચાંદનીમાં વધારે શાંત લાગતા હતા. મને હવે ગંગાકિનારે જવાની તીવ્ર ઇચ્છા થઈ આવી. એને ગંગાવિરહ જ કહીશ, પણ હવે રાત્રિ વેળાએ મઠનાં દ્વાર બંધ થઈ ગયાં હતાં, ઓછામાં પૂરું વીજળી જતી રહી. સર્વત્ર એકદમ ધવલ જ્યોત્સ્નાનો પ્રભાવ પ્રકટી ઊઠ્યો. ગંગા-ભાગીરથીનું રૂપ અત્યારે કેટલું નીખર્યું હશે!
Line 243: Line 243:
સવારની આરતીવેળાએ અમારે હાજર રહેવું હતું, એટલે બ્રાહ્મમુહૂર્તે અમે જાગીને તૈયાર થઈ ગયા હતા. પ્રભાત-આરતીનું વાતાવરણ પ્રસન્નકર હતું. આરતી પછી તરત અમારે નીકળવાનું હતું. સવારની ગાડીનો સમય અમને અનુકૂળ હતો. નવદ્વીપનાં બીજા મંદિરોમાંથી પણ આરતીના ઘંટારવ સંભળાતા હતા.
સવારની આરતીવેળાએ અમારે હાજર રહેવું હતું, એટલે બ્રાહ્મમુહૂર્તે અમે જાગીને તૈયાર થઈ ગયા હતા. પ્રભાત-આરતીનું વાતાવરણ પ્રસન્નકર હતું. આરતી પછી તરત અમારે નીકળવાનું હતું. સવારની ગાડીનો સમય અમને અનુકૂળ હતો. નવદ્વીપનાં બીજા મંદિરોમાંથી પણ આરતીના ઘંટારવ સંભળાતા હતા.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = વૃન્દાવન છે રૂડું
|next = લાલ નદી ભરો ડુંગર
}}
18,450

edits

Navigation menu