ગુજરાતી નિબંધ-સંપદા/જ્યોતીન્દ્ર દવે/બુદ્ધિની કસોટી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Center|'''બુદ્ધિની કસોટી'''}} ---- {{Poem2Open}} ઘણા સમર્થ વિચારકો કહી ગયા છે કે મનુષ્...")
 
No edit summary
 
(14 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
{{Center|'''બુદ્ધિની કસોટી'''}}
{{SetTitle}}
----
{{Heading|બુદ્ધિની કસોટી | જ્યોતીન્દ્ર દવે}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
ઘણા સમર્થ વિચારકો કહી ગયા છે કે મનુષ્યનું મન એવું ચંચળ છે, કે તે એક વસ્તુ તરફ લાંબો વખત અભિમુખ થઈ શકતું નથી. એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદતા શાખામૃગની પેઠે મન પણ એક વિષય પરથી બીજા વિષય પર હંમેશ કૂદ્યા કરે છે. સ્થિરતાથી એક વિષયનો વિચાર એ કરી શકતું નથી. સમર્થ વિચારકોએ એકાગ્ર મનથી વિચાર કરીને કહ્યું છે એટલે આ વાત છેક ખોટી છે એમ તો ન કહેવાય, પણ એક વખત મેં એક વાંદરું જોયું હતું. તે એક ઝાડની શાખાએ પૂંછડી ભેરવી રહ્યું હતું અને ગમે એટલા પ્રયત્નો કરવા છતાં તેનાથી બીજા ઝાડ પર જવાતું નહોતું. એ વાંદરાની પેઠે મન ક્વચિત્ એક વિષય પર એવું ચોંટી જાય છે, કે ત્યાંથી એ ખસી શકતું જ નથી. આવો અનુભવ મને થોડા જ વખત પર થયો હતો.
ઘણા સમર્થ વિચારકો કહી ગયા છે કે મનુષ્યનું મન એવું ચંચળ છે, કે તે એક વસ્તુ તરફ લાંબો વખત અભિમુખ થઈ શકતું નથી. એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદતા શાખામૃગની પેઠે મન પણ એક વિષય પરથી બીજા વિષય પર હંમેશ કૂદ્યા કરે છે. સ્થિરતાથી એક વિષયનો વિચાર એ કરી શકતું નથી. સમર્થ વિચારકોએ એકાગ્ર મનથી વિચાર કરીને કહ્યું છે એટલે આ વાત છેક ખોટી છે એમ તો ન કહેવાય, પણ એક વખત મેં એક વાંદરું જોયું હતું. તે એક ઝાડની શાખાએ પૂંછડી ભેરવી રહ્યું હતું અને ગમે એટલા પ્રયત્નો કરવા છતાં તેનાથી બીજા ઝાડ પર જવાતું નહોતું. એ વાંદરાની પેઠે મન ક્વચિત્ એક વિષય પર એવું ચોંટી જાય છે, કે ત્યાંથી એ ખસી શકતું જ નથી. આવો અનુભવ મને થોડા જ વખત પર થયો હતો.
Line 299: Line 300:
{{Right|[રંગતરંગ ભાગ-૨]}}
{{Right|[રંગતરંગ ભાગ-૨]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/રમણભાઈ મહિપતરામ નીલકંઠ/ચિઠ્ઠી|ચિઠ્ઠી]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/જ્યોતીન્દ્ર દવે/ખોટી બે આની|ખોટી બે આની]]
}}
18,450

edits

Navigation menu