૨. ઉમાશંકર જોશીનું કથાસાહિત્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨. ઉમાશંકર જોશીનું કથાસાહિત્ય}} {{Poem2Open}} ધનસુખલાલ મહેતાએ ‘આરા...") |
(No difference)
|
Revision as of 11:10, 2 October 2021
૨. ઉમાશંકર જોશીનું કથાસાહિત્ય
ધનસુખલાલ મહેતાએ ‘આરામખુરશીએથી’ ગ્રંથમાં ઉમાશંકરનાં ‘વિવિધ કાર્યોનો ક્રમ’ (ઉચ્ચાવચ ક્રમ જ ને ?) ગોઠવીને નીચે પ્રમાણેની વ્યવસ્થા૧ આપી છે !
૧. કવિ તરીકે ૨. એકાંકી નાટ્યકાર તરીકે ૩. સંશોધનકાર અને કાવ્યવિવેચક તરીકે ૪. નવલિકાકાર તરીકે ૫. નવલકથાકાર તરીકે