અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/ચિત્ર અને શિલ્પ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 5: Line 5:
મારે આ વાયુની માંહે કોનું રે શિલ્પ કોરવું?
મારે આ વાયુની માંહે કોનું રે શિલ્પ કોરવું?
</poem>
</poem>
{{HeaderNav2
|previous = કૃષ્ણ-રાધા
|next = ચાલતાં ચાલતાં
}}

Latest revision as of 12:34, 21 October 2021

ચિત્ર અને શિલ્પ

પ્રિયકાન્ત મણિયાર

નિહાળ્યો જેહને છે ના, તેનું રે ચિત્ર દોરવું!
મારે આ વાયુની માંહે કોનું રે શિલ્પ કોરવું?