અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/સુન્દરમ્ ને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 12: Line 12:
(નવલકથાની અર્પણપંક્તિઓ સુન્દરમ્‌ને અનુલક્ષીને)}}
(નવલકથાની અર્પણપંક્તિઓ સુન્દરમ્‌ને અનુલક્ષીને)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = વરસતાં જઈએ
|next = તમે યાદ આવ્યાં (— ને તમે યાદ આવ્યાં)
}}

Revision as of 09:30, 22 October 2021

સુન્દરમ્ ને

હરીન્દ્ર દવે

         તિતિક્ષા તો ધારી
                  લઈશ, આપો વચન કે
         તમારી સંગાથે
                  કમલવનને પ્રાન્ત મુજને
         મળી જે શાંતિની
                  ચરમ ક્ષણ, એ શાશ્વત રહો.

— હરીન્દ્ર દવે, ‘પળનાં પ્રતિબિંબ’
(નવલકથાની અર્પણપંક્તિઓ સુન્દરમ્‌ને અનુલક્ષીને)